તુલસીના પાન નું સેવન કરો અને અનેક રોગો દૂર કરો
પ્રાચીન સમય થી તુલસીનું અનેક ઘણું મહત્વ સમજાવ્યું છે તેમાં તેને માતા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તેને લોકો ઘર ના આંગણામાં રાખી તેની પૂજા કરવામાં આવે છે. તેની પૂજા કરવાથી પણ અનેક ઘણું પુણ્ય મળે છે. જે લોકોના ઘરે તુલસી છે તેમણે પવિત્ર તીર્થ સ્થાન ગણવામાં આવે છે. જ્યાં તુલસી હોય ત્યાંની હવા શુદ્ધ … Read more