મેથી દુર કરશે 100થી વધુ બીમારીઓ. જણીલો મેથીનો ઉપયોગ કરવાની સાચી રીત.
લીલી અને સૂકી મેથીનો ઉપયોગ એ રોજિંદા જીવનમાં આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી છે. તેથી રસોડામાં પણ સૂકી મેથીના દાણા નો ઉપયોગ મસાલા તરીકે કરવામાં આવે છે. મેથી સ્વાદે કડવી હોવાથી એન્ટિબાયોટિક અને લોહીને શુદ્ધ કરે છે. મેથીના ફોસ્ફેટ અને વિટામીન ડી અને લોહઅયસ્ક જેવા તત્વો હાજર હોય છે. તેમાં રહેલા ગલાયકોસાઈટ ના કારણે કડવી … Read more