ઉપવાસમાં ખવાતા શક્કરિયાના પણ છે ગજબના ફાયદાઓ.

ઘણી એવી વસ્તુઓ ઉપવાસ માં ખાવામાં આવે છે જે શરીર માટે ફાયદાકારક હોય છે. તે શરીરમાં બધાજ પોષકતત્વો પુરા પાડે છે. કુદરતે એવી ઘણી વસ્તુઓનું સર્જન કર્યું છે જે મનુષ્ય માટે ફાયદાકારક છે અને તેનો ઉપયોગ કરવાથી બધાજ વિટામિન મળે છે અને શરીરની તંદુરસ્ત જળવાઈ રહે છે. શક્કરિયા એ એક વનસ્પતિ છે જેને કંદમૂળ તરીકે … Read more

આ વનસ્પતિ દૂર કરશે તમારા રોજબરોજની બીમારીઓ. જાણીલો આ નાનકડી વનસ્પતિના ગજબના ફાયદાઓ.

કુદરતે પૃથ્વી પર અનેક વનસ્પતિઓ અને જુદા-જુદા છોડ નું નિર્માણ કર્યું છે જે મનુષ્ય માટે ખુબજ ઉપયોગી છે. કોઇપણ રોગો ને દૂર કરવા માટે આવી વનસ્પતિ ખુબજ ઉપયોગી બની રહે છે. ભાંગરો એ જ્યાં ખુબજ ભેજ હોય ત્યાં બધીજ જગ્યાએ જોવા મળે છે. તે પાણીવાળી એટલે કે ખાડા ખાબોચિયામાં જોવા મળે છે. ઘણા લોકો તેને … Read more

સાઈટીકા થી લઈને શરીરના કોઈપણ દુખાવા દૂર કરશે આ જાદુઈ વનસ્પતિ..

દરેક રોગોમાં ઉપયોગી બની શકે તેવી અનેક રોગોમાં જુદી-જુદી વનસ્પતિ કામ આવે છે અને જે તે રોગને દૂર કરવા માટે ચોક્કસ વનસ્પતિ નો ઘરેલું ઉપચાર કરીને તેમાં રાહત મેળવી શકાય છે. શરીરમાં ઘણા રોગો થાય છે અને તેનું ઘરેલું ઉપચાર ની દવાઓ દ્રારા તેને મટાડી શકાય છે. આ વનસ્પતિ તમને સાઈટીકા, કાનમાં રસી, શરીરમાં કોઈપણ … Read more

કાયમી કરો અજમાનું સેવન અને દૂર કરો આટલી બધી બીમારીઓ..

દરેક ના ઘરમાં રસોડામાં વપરાતા મસાલા માં મુખ્યત્વે અજમાનો પણ સમાવેશ કરવામાં આવે છે. તેમાં રહેલા દરેક તત્વો શરીરને ખુબજ ફાયદો કરે છે. રસોડામાં વપરાતા બધાજ મસાલા સ્વાદ ઉપરાંત તે કઈને કઈ ફાયદો જરૂર કરે છે માટે રોજિંદા જીવનમાં આનો ઉપયોગ ખૂબ ફાયદો કરે છે. કોઈપણ નવી વાનગી બનાવતા હોઈએ ત્યારે તેમાં અજમો એક મહત્વનો … Read more

શુ તમને એસીડીટી થી ખાટા ઓડકાર આવે છે ? તો આ ઘરગથ્થુ ઉપચાર અપનાવો એસીડીટી દૂર કરો…

મિત્રો જ્યારે ખાધા પછી ખાટા ઓડકાર આવે છે અને છાતીમાં બળતરા થાય છે. ત્યારે તેને મેડિકલ ની ભાષામાં ગેસ્ટ્રો-ઇસોફેજીયલ રીફલકસ તરીકે ઓળખવામાં આવે છે. આ લેખમાં આમેં તમને જણાવીશું એસીડીટી થવા માટે મુખ્ય જવાબદાર કારણ અને એસીડીટી ના ખાટા ઓડકાર દૂર કરવાના ઘરેલું ઉપચાર વિશે વાત કરીશું. 👉 મિત્રો જ્યારે આપણા શરીર અન્નનળી અને જઠર … Read more

લોહીની કમીવાળા અને આટલા રોગવાળા દર્દીઓએ અવશ્ય ખાવા જોઈએ રીંગણ. જાણીલો રીંગણના ગજબના ફાયદાઓ.

આજના જમાના માં લોકો ટેસ્ટી ખાવાનું ખુબજ પસંદ કરતાં હોય છે તેમાં ખાસ કરીને શાકભાજી માં નવું જ ખાવાનું વધુ પસંદ કરતાં હોય છે. બજારમાં અવનવી ઘણી જાતની શાકભાજી જોવા મળે છે તેમાં સિઝન પ્રમાણે જુદી-જુદી શાકભાજી ખાવી જોઈએ. જેના કારણે શરીરમાં દરેક પ્રકારના વિટામિન મળી જાય છે. શાકભાજી માંથી દરેક વિટામિન, ખનિજતત્વો, પોષકતત્વો અને … Read more

શું તમને ભૂખ નથી લાગતી ? શુ તમને અરુચિ ની સમસ્યા છે ? તો અપનાવો આ દેશી ઘરગથ્થું ઉપાય.

મિત્રો સામાન્ય રીતે કહીયે તો અરુચિ એટલે ભૂખ ન લાગવાની સમસ્યા ને અરુચિ તરીકે ઓળખવામાં આવે છે. અરુચિ ની સમસ્યા ના ગણા કારણો હોઈ શકે છે. તો મિત્રો આ લેખમાં અરુચિ એટલે ભૂખ ન લાગવાની સમસ્યા દૂર કરવાના ઘરગથ્થું ઉપચારો વિશે જાણીશું. 👉 જો તમને ખાવા-પીવાનું મન ન થતું હોય તો તેના માટે આ સર્વશ્રેષ્ઠ … Read more

આ સીઝનમાં કાચી કેરી ખાવાનું ચુકતા નહીં. જો ચૂકશો તો આટલા બધા પોષકતત્વો નહીં મળે તમને.

ઉનાળાની શરૂઆત થતા જ કેરીની સિઝન શરૂ થઈ જાય છે. ખૂબ જ ગરમીનું પ્રમાણ વધારે હોવાના કારણે શરીરમાં ઠંડક કરવા માટે કેરીનું સેવન કરતા લોકો જોવા મળે છે. કેરીને ફળોનો રાજા તરીકે ઓળખવામાં આવે છે. કાચી હોય કે પાકી કેરી તો બધાને ભાવતી જ હોય છે. કેરીને જોતા જ મોઢામાં પાણી આવી જાય છે. નાનાથી … Read more

શું તમને દરરોજ પાપડ ખાવા બહુ ગમે છે? તો ચેતી જાજો નહીં તો આટલી બીમારીઓ તમારા ઘરે આવી શકે છે.

⬛પાપડ ખાવાથી થતા નુકશાન:- આજકાલ લોકો બહારનું ખાવાનું વધુ પસંદ કરતાં હોય છે તેમાં પાપડ એ ભોજનનો અભિન્ન ભાગ છે. આજના સમયમાં તો લોકો ભોજનમાં રોજ તેનો ઉપયોગ કરતા જોવા મળે છે. પાપડની શરૂઆત થીજ ભોજનની શરૂઆત કરવામાં આવે છે. હોટેલ હોય કે પછી ઘરે કોઈપણ જગ્યાએ પ્રથમ મસાલા પાપડ કે સાદા પાપડ ની શરૂઆત … Read more

પેટમાં કાયમી રહેતા ગેસની સમસ્યાને આજે જ કરો દૂર. પછી ખોટી દવાઓ લેવાની શું જરૂર ?

મિત્રો આજે તમને દરેક ઘરની સમસ્યા એટલે કે કાયમી રહેતો ગેસ. દરેક વ્યક્તિમાં ખાસ કરીને જોવા મળતી સમસ્યા એ વાયુ-ગેસ છે. તેમાં ગેસ કઈ રીતે અને શું ખાવાથી થાય છે તથા વાયુના પ્રકોપ ને કારણે પણ ગેસ ની સમસ્યા જોવા મળે છે. વાયુ ક્યાં કારણે થાય છે તેના વિશે જાણવું જરૂરી છે. જે લોકોની પાચનશક્તિ … Read more