હોળી ઉપર ખજૂર ખાવાથી થાય છે 100 થી વધુ ચમત્કારિક ફાયદાઓ.

હોળી નજીક આવી રહી છે, એની સાથે સાથે ખજૂર ની પણ સીઝન આવે છે. ખજૂર ખૂબ જ લોકપ્રિય મીઠાઈ ફળ છે. ખજૂર એ સ્વાદ અને સ્વાસ્થના ફાયદા ને લીધે દુનિયાભર માં ખુબજ પ્રખ્યાત છે. ખજૂર એ અસલ ફળ છે. ખજૂર ને ઝાડ પરથી સીધી આંબલી જેમ ઉતારી લેવામાં આવે છે માટે તે નરમ હોય છે. … Read more

અંજીર દૂર કરશે તમારી રોજબરોજની બીમારીઓ. જાણીલો અંજીરના ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો કુદરતે મનુષ્ય માટે ઘણી વસ્તુઓનું શરીર માટે ફાયદા કરે તેવી વસ્તુઓનું સર્જન કર્યું છે. જેમાં આવી ઘણી બધી વસ્તુઓ છે જે શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન, પોષકતત્વો અને જરૂરી દ્રવ્યો મળી રહે છે. કુદરતે આપેલી વસ્તુઓનું એટલું મૂલ્ય છે કે માનવી તેની કિંમત ક્યારેય ચૂકવી શકતો નથી. શરીર માટે ઉપયોગ માં લેવામાં આવતા ડ્રાયફ્રુટમાં કાજુ, … Read more

ઉનાળાના કેટલાય રોગો દૂર કરશે ઉનાળાના ફળોનો રાજા કેરી.

મિત્રો ઉનાળાની સીઝન ચાલુ થાય ગઈ છે . એટલે બજાર મા પાકી કેરીનું આગમન પણ થઇ ગયુ છે. કેરી ફળોનો રાજા ગણાવામાં આવે છે. પાકી કેરી મા અનેક કુદરતી તત્વો રહેલા છે. પાકી કેરી નુ ઉનાળામા સેવન કરવાથી શરીરમાં અનેક ફાયદા થાય છે. કેરીમા વિટામિન સી ઉપરાંત એનર્જી, ફાઈબર, કેલ્શિયમ ,પોટેશિયમ , ફેટ , કાર્બોહાઇડ્રેટ … Read more

અનેક રોગની એક જ દવા એટલે સૂંઠ. જાણીલો સૂંઠના ફાયદા અને ઘરેલું ઉપાયો.

મિત્રો કુદરતે એવી અનેક વસ્તુઓનું સર્જન કર્યું છે તેમાં દરેક કોઈ કોઈને રીતે તેનો શરીરના રોગો દૂર કરવામાં ઉપયોગ કરવામાં આવે છે. તેનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો બધાજ રોગો ને ઘરેલું ઉપચાર દ્રારા દૂર કરી શકાય છે. મિત્રો જે આપને સૂંઠના ફાયદા વિશે જાણીશું. સૂંઠને ઘણા નામોથી ઓળખવામાં આવે છે. જેમાં પાકેલા આદુને … Read more

એક ચપટી સુવા ખાવાથી દૂર થાય છે કાયમીની ગેસ, એસિડિટી જેવી અનેક સમસ્યાઓ. આજે જાણીલો સુવાના ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો આજે આપણે સુવા વિશે વાત કરવાની છે. ખાસ કરીને અનેક એવા ખોરાક છે કે જેનો ઉપયોગ આપના શરીરના રોગો મટાડવા માટે કરવામાં આવે છે. તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો કોઇપણ રોગ ને જળ મૂળ માંથી દૂર કરી શકાય છે અને અપને કે માટે સ્વસ્થ રહી શકીએ છીએ. સુવા એક શરીરમાં બલ વધારનાર, વર્ણનો … Read more

આ પાંચ પ્રકારના લોકોએ ક્યારેય ના કરવું જોઈએ લસણનું સેવન. નહિં તો……..

આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ લસણ ના ફાયદા. તો મિત્રો લસણ કોને ખાવું અને કોને ન કરવું એની અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ . આજે એવા પાંચ પ્રકારના લોકો છે જેમને લસણ નું સેવન ન કરવુ જોઈએ. મિત્રો ભારતીય લોકો રસોડામાં રસોઈ બનાવા ખૂબજ લસણ નો ખુબજ ઉપયોગ કરે છે. અને … Read more

100થી વધુ રોગો જોતજોતામાં દૂર કરી નાખે છે અરડૂસી. આજે જાણીલો અરડૂસીનાં ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો, તમે અરડૂસી તો જોઈ જ હશે. અરડૂસી એક ઔષધીય વનસ્પતિ છે. તેનો છોડ 4-5 ફૂટ ઊંચો હોય છે. તેના પાન જામફળી ના પાન ને મળતા આવે છે. કેટલાક લોકો અરડૂસી ને સુશોભન તરીકે આંગણા માં વાવતાં હોય છે. અરડૂસી ના ફૂલ સફેદ હોવાથી સુશોભન માટે બધાજ લોકો કુંડા માં પણ વાવીને ઘરના આંગણ કે … Read more

સીતાફળ છે અનેક રોગો દૂર કરવામાં ફાયદાકારક. આજે જાણીલો સીતાફળના ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો આજે અમે તમને આયુર્વેદ ગ્રંથો આધારિત સીતાફળ ના અદભૂત ફાયદા વિશે જણાવીશું. સિતાફળ ઍ દરેક લોકો ને ભાવતું અને મનગમતું હોય છે. સિતાફળ ખાવામા જેટલુ મીઠું છે. એટલા જ તેના સ્વાસ્થ્યને લગતા ફાયદા પણ છે. તો મિત્રો આજે આપણે જાણીશું સીતાફળના અમૂલ્ય ફાયદા. સિતાફળ માં કેલ્શિયમ અને ફાઈબર જેવા અનેક ન્યુટ્રીઅન્ટ હોય છે જે … Read more

વાળને લગતી તમામ સમસ્યાઓ દૂર કરવા માટે બનાવો આયુર્વેદિક તેલ અને એ પણ તમારા ઘરે અને પછી જુઓ ચમત્કાર.

નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું આજના જમાનામાં દરેકને જોવા મળતી વાળની સમસ્યાઓ વિશે. માથાના વાળની સમસ્યા આજે દરેક ને સતાવતી હોય છે જેવી કે, માથાના વાળ ખરવાની સમસ્યા, માથાના વાળ સફેદ થવાની સમસ્યા , ઓછી ઉંમરે માથામાં ટાલ પડવાની સમસ્યા અને માથાના ખોડાની સમસ્યા. આ બધી જ સમસ્યા માટે અમે તમારા માટે લઈને આવ્યા છીએ … Read more

સૂકા મરચાંના છે ગજબના ફાયદા. અશક્તિ, લોહીની કમી જેવી અનેક સમસ્યાઓ દૂર કરે છે સૂકા લાલ મરચાં.

આજકાલ લોકો ખાવાના બહુજ શોખીન હોય છે. જો કોઈપણ શાક ને ટેસ્ટી બનાવવા માટે તેમાં મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત કેટલાક સૂકા મસાલા નાખી ને પણ ટેસ્ટ લાવી શકાય છે જેમાં ખાસ કરીને સૂકા મરચાં નો ઉપયોગ કરવામાં આવે છે. તેના દ્રારા તેનો સુંદર દેખાવ અને ટેસ્ટ પણ સારો આવે છે. ઘણી જગ્યાએ … Read more