આ પાંચ પ્રકારના લોકોએ ક્યારેય ના કરવું જોઈએ લસણનું સેવન. નહિં તો……..

આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ લસણ ના ફાયદા. તો મિત્રો લસણ કોને ખાવું અને કોને ન કરવું એની અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ . આજે એવા પાંચ પ્રકારના લોકો છે જેમને લસણ નું સેવન ન કરવુ જોઈએ.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો ભારતીય લોકો રસોડામાં રસોઈ બનાવા ખૂબજ લસણ નો ખુબજ ઉપયોગ કરે છે. અને લસણ ના ઘરગથ્થુ ઉપચાર પણ ભારતીય લોકો કરે છે. પરંતુ મુખ્યત્વે લસણનો ઉપયોગ રસોઈ બનાવવામાં કરતા હોય છે. તેમજ ખોરાકને વધુ સ્વાદિષ્ટ બનવા માટે પણ લસણ અને આદુનો ઉપયોગ થાય છે.

ખાસ કરીને મિત્રો લસણ ખાવાથી આપણી પાચનશક્તિ ખૂબ જ સારી થાય છે. તેમજ પાચન ને લગતા જે કોઈ પણ રોગ છે તેમાં રાહત આપે છે. લસણમાં જોવા મળતો એલ એ સી નામનો પદાર્થ જેવો શરીરમાં પહોંચે છે અને પાચન સંબંધી સમસ્યા દૂર કરે છે. તે સિવાય લસણમાં પ્રોટીન પણ ખુબજ માત્રા મા રહેલુ છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તો મિત્રો લસણ અમુક પાંચ પ્રકારના લોકો ને લસણ નું સેવન ખૂબ જ હાનિકારક હોય છે. તો મિત્રો આવો જાણીએ એ પાંચ પ્રકારના લોકો વિશે જે લોકોને લસણ નું સેવન ન કરવું જોઈએ.

પ્રથમ વાત કરીએ બ્લડ પ્રેશર વિશે જે લોકોને બ્લડ પ્રેશર ખૂબ જ ઓછું રહેતું હોય તેવા લોકો એ લસણનું સેવન ખુબ જ ઓછું કરવું જોઈએ. કેમ કે લસણ ખાવાથી બ્લડ નું પ્રેસર ખૂબ જ ઘટી જાય છે. જેના લીધે શરીરમાં તકલીફ ઉભી થાય છે. આવા લોકો એ લસણ નું સેવન ન કરવું જોઈએ .

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

તેનાથી વિપરીત જે લોકોનું બ્લડપ્રેશર ખૂબ જ હાઈ રહેતું હોય એ લોકો ને પણ લસણ ખૂબ જ યોગ્ય માત્રામાં ખાવું જોઈએ. એટલે કે જે લોકોને બ્લડ પ્રેશર ને લગતી બીમારી હોય એવા લોકો એ લસણ ખૂબ જ ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ.

બીજી વાત કરી છે એનિમિયા એટલે કે જે લોકો ને શરીરમાં બ્લડ ઓછું હોય તેને પણ કાચું લસણ બિલકુલ ન ખાવું જોઈએ કેમ કે મિત્રો લસણ શરીરમાં જઈને ફેટ અને લોહીને બાળવાનું કામ કરે છે જેથી આવા લોકો એ પણ લસણ ખૂબ જ ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ. પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓ લસણનું સેવન ન કરવું જોઈએ.

જે લોકોને તાજી સર્જરી થઈ હોય અથવા તો થવાની હોય એવા લોકો એ પણ લસણ નું સેવન ન કરવું જોઈએ. તે સમય લસણ ખાવાથી બ્લડ પ્રેશર વધી જાય છે અને લસણ લોહીને પાતળું કરવામાં મદદ કરે છે જે સર્જરી દરમિયાન તકલીફ ઊભી કરે છે.

હવે મિત્રો આપણે વાત કરીએ એસિડિટી વાળા લોકોની જે ને એસીડીટી હોય એવા લોકો એ લસણ નું સેવન ન કરવું જોઈએ, કેમ મેં એસિડિટી એ ગરમ વસ્તુ ખાવા થી થાય છે. અને લસણ એ ગરમ હોવાથી એસિડિટીની સમસ્યા વધુ થાય છે. તો મિત્રો આવી પાંચ પ્રકારની તકલીફ માં લસણ નું સેવન ન કરવું જોઈએ.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment