મિત્રો આજે અમે તમને આયુર્વેદ ગ્રંથો આધારિત સીતાફળ ના અદભૂત ફાયદા વિશે જણાવીશું. સિતાફળ ઍ દરેક લોકો ને ભાવતું અને મનગમતું હોય છે. સિતાફળ ખાવામા જેટલુ મીઠું છે. એટલા જ તેના સ્વાસ્થ્યને લગતા ફાયદા પણ છે. તો મિત્રો આજે આપણે જાણીશું સીતાફળના અમૂલ્ય ફાયદા.
સિતાફળ માં કેલ્શિયમ અને ફાઈબર જેવા અનેક ન્યુટ્રીઅન્ટ હોય છે જે આપણા શરીરમાં અનેક રીતે ગુણકારી છે. સિતાફળ ના ઝાડની છાલ નો ઉપયોગ આયુર્વેદિક દવાઓ બનાવવામાં થાય છે. પણ શું તમે જાણો છો જો તમે સિતાફળનું દરરોજ સેવન કરો છો તો તમને અનેક ફાયદા થાય છે.
સિતાફળ પેટ અને ત્વચા માટે ખૂબ જ લાભદાયી છે . મિત્રો સિતાફળ મા ભરપુર માત્રા મા મેગ્નેશિયમ હોય છે, જે હાર્ટ ના દર્દી માટે ખૂબ જ લાભદાયી છે. તો જે લોકો હાર્ટ ના દર્દીઓ છે તે લોકોને સીતાફળ ની સીઝનમાં દરરોજ એક સીતાફળ ખાવું જોઈએ જેથી સારો લાભ થાય છે.
સિતાફળમાં વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચા સંબંધિત રોગોમાં રાહત આપે છે, અને સિતાફળ તમારી ત્વચા પર એન્જીગ ની અસર જલ્દી થી નથી થવા દેતી. તેમજ સિતાફળ તમારા વાળ માટે પણ ખુબજ લાભકારી છે. સીતાફળ ની સિઝન અવતાજ રોજ એક સીતાફળ ખાવાનું ચાલુ કરી દેવું.
અસ્થમાના દર્દીઓને સિતાફળ નુ સેવન કરવુ ખુબ જ લાભકારી છે. સિતાફળ માં વિટામિન B ભરપૂર માત્રા મા હોય છે. જે અસ્થમાના દર્દી ને ખુબ જ ફાયદાકારક છે. સિતાફળ માં રહેલા મેગ્નેશિયમ હાર્ટના કાર્ડિયાક એટેક ને રોકે છે. માટે સીતાફળ આપણા આરોગ્ય માટે એક વરદાન થી કમ નથી.
સિતાફળ માં વિટામિન B6 પણ રહેલુ છે, જે મગજને તેજસ્વી રાખે છે અને મગજને સ્વસ્થ પણ રાખે છે. જે લોકો વજન વધારવા માંગતા હોય લોકો માટે સિતાફળ રામબાણ ઈલાજ છે . રોજ એક સિતાફળ ના રસ માં એક ચમચી મધ ઉમરીને ખાવા થી વજન મા વધારો થાય છે.
જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.