આ ફૂલને આખી રાત પાણીમાં પલાળી ખાઈ લેશો તો ડાયાબિટીસના દર્દીઓને નહીં જવું પડે ડોક્ટર પાસે.

બારમાસીનું ફૂલ એ દેખાવમાં બધાને ખૂબ પસંદ આવતું હોય છે અને તે બહુ સરળતાથી ક્યાંય પણ ઉગાડી શકાય છે પણ શું તમને ખબર છે આ સામાન્ય ફૂલની મદદથી તમે ડાયાબિટીસ સહિત અનેક બીમારીથી છુટકારો મેળવી શકો છો. તો કેવીરીતે કરશો આ ફૂલનો ઉપયોગ. 1.બારમાસી ફૂલમાં એલ્કલોઇડ્સ, એઝેમલીસિન, સર્પેન્ટિન નામના તત્વો હોય છે. આ શરીર માટે … Read more

દરરોજ સવારે આ ચમત્કારિક છોડના પાન ચાવી જશો તો પેટના રોગો, સાંધાના દુઃખાવા, શરદી, ઉધરસથી મળશે મુક્તિ.

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. દેશમાં ભાગ્યે જ કોઈ ઘર એવું હશે જ્યાં તુલસીનો છોડ નહીં હોય. તુલસીનો છોડ જેટલો પવિત્ર છે એટલો જ ગુણકારી પણ છે. તુલસીના ઘણા પ્રકાર હોય છે જેમ કે શ્યામ તુલસી, રામ તુલસી, વિષ્ણુ તુલસી, વન તુલસી, લીંબુ તુલસી. તુલસીના આ પાંચ પ્રકારના અલગ અલગ ફાયદા … Read more

દરરોજ સૂકા નારિયળના બે ટુકડા ખાઈ લો, માથાની ચોટીથી લઈને પગની એડી સુધી નહીં રહે કોઈ બીમારી.

સૂકું નારિયળ જેને આપણે કોપરું કહીએ છે તેનો ઉપયોગ આપણે ઘણી વાનગીઓમાં કરતાં હોઈએ છે તે ખાવાને કહું ટેસ્ટી બનાવે છે. પણ તમને જણાવી દઈએ કે સૂકા નારિયળનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે પણ ઘણો ફાયદાકારક છે. સૂકા નારિયળનું સેવન કરવાથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે. સાથે ઘણી બીમારીઓ દૂર રહે છે. કારણ કે સૂકા નારિયેળમાં પ્રોટીન, … Read more

તમારા ચહેરા પરથી ખીલ, ડાઘ કાયમ માટે થઈ જશે દૂર, જો આ તેલથી કરી લીધી મસાજ.

દોસ્તો સરસવના તેલમાંથી બનેલા ખોરાકનો સ્વાદ એકદમ ઉત્તમ હોય છે પરંતુ શું તમે જાણો છો કે આ તેલનું સેવન કરવાથી આપણે ઘણી બીમારીઓથી પણ બચી શકીએ છીએ. હા, ઔષધીય ગુણોથી ભરપૂર સરસવનું તેલ આપણને ઘણા ફાયદા આપે છે. તેનો ઉપયોગ કરીને તમે સ્વસ્થ રહેવાની સાથે સાથે ત્વચાને પણ ચમકદાર બનાવી શકાય છે. સરસવના તેલમાં હાજર … Read more

કિડનીમાં જમા થયેલી પથરી નીકળી જશે બહાર, જો ખાઈ લીધું આ સ્વાદિષ્ટ ફળ.

દોસ્તો ચીકુ એક એવું ફળ છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સાથે ચીકુના સેવનથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. કારણ કે ચીકુ પોષક તત્વોથી ભરપૂર હોય છે. ચિકુનું સેવન ઘણી બધી શારીરિક સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદગાર સાબિત થાય છે. ચીકુમાં વિટામીન-બી, સી, ઈ અને કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, ફાઈબર જેવા … Read more

દૂધ પીતી વખતે તેમાં ઉમેરો આ વસ્તુ, ઉતરશે આંખ ના નંબર અને શરીરની અનેક બીમારીઓ થઈ જશે દૂર.

દૂધ એ સંપૂર્ણ આહાર છે તેથી દિવસ દરમિયાન એક ગ્લાસ દૂધ પીવું જ જોઈએ. આ દૂધ શરીરને લાભ કરે છે પરંતુ જો તમે તેમાં એક ચમચી ગુલકંદ ઉમેરી દેશો તો તેનાથી દૂધથી થતા લાભ બમણા થઈ જશે. ખાસ કરીને બાળકો માટે દૂધમાં ગુલકંદ ઉમેરીને પીવું ખૂબ જ લાભકારી છે. દૂધમાં ગુલકંદ ઉમેરવાથી તેનો સ્વાદ તો … Read more

કબજિયાત અને એસીડીટી ની તકલીફ કાયમી રહેતી હોય તો એક વાટકી દહીંમાં આ વસ્તુ ઉમેરી કરો તેનું સેવન.

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર બપોરના ભોજન ની સાથે એક વાટકી દહીં ખાવાથી ખૂબ જ લાભ થાય છે. તેનાથી શરીરને એનર્જી મળે છે અને દહીમાં રહેલા કેલ્શિયમ અને પ્રોટીન શરીરને લાભ કરે છે. પરંતુ દહીંમાં જો તમે કેટલીક વસ્તુઓ ઉમેરીને ખાવાનું રાખો છો તો તેનાથી તમારું શરીર નિરોગી બને છે. આજે તમને જણાવીએ દહીંમાં કઈ કઈ વસ્તુ … Read more

આ 4 વસ્તુ છે શરીરની સૌથી મોટી શત્રુ, સમયસર નહીં ચેતો તો શરીર થઈ જશે ખોખલુ.

મિત્રો દિવસ દરમિયાન આપણે આહારમાં અનેક વસ્તુઓનું સેવન કરીએ છીએ. આહાર આપણો એવો હોવો જોઈએ કે જે શરીરને ફાયદો કરે. પરંતુ જાણીએ આપણે કેટલીક વસ્તુઓ એવી ખાઈ લેતા હોય છે જે શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. આ વસ્તુઓ આપણા સ્વાસ્થ્યની સૌથી મોટી સમસ્યા બની જાય છે. આપણા શરીરની સૌથી મોટી શત્રુ કહી શકાય … Read more

માથાનો દુખાવો દૂર કરવા નહીં ખાવી પડે દવા, આ કામ કરશો તો એક જ મિનિટમાં માથાનો દુખાવો થશે દૂર.

અનિયમિત જીવન શૈલીના કારણે માથાનો દુખાવો વારંવાર થતો હોય છે. ખોરાકમાં ફેરફાર થવાના કારણે, ઊંઘ ન થવાના કારણે, સ્ટ્રેસના કારણે માથાનો દુખાવો થઈ શકે છે. ઘણી વખત માથાનો દુખાવો માઈગ્રેન ની તકલીફ ના કારણે પણ થાય છે. માથાનો દુખાવો જ્યારે અસહ્ય થઈ જાય છે ત્યારે તેને મટાડવા માટે દવા લેવી પડે છે. પરંતુ આજે તમને … Read more

રાત્રે સુતા પહેલા નાભીમાં લગાડવું ઘી, નિયમિત કરવાથી ૧૦૦ થી વધુ બીમારી થશે દૂર.

મિત્રો દરેકના ઘરમાં ઘી નો ઉપયોગ રસોઈમાં અને પૂજા પાઠમાં સૌથી વધારે થાય છે. ઘી નો ઉપયોગ કરવાથી રસોઈ સ્વાદિષ્ટ બને છે. આ ઉપરાંત ઘી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સારું છે. કેટલીક સમસ્યાઓમાં ઘીનો દવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. ઘીનું સેવન કરવાથી તો લાભ થાય જ છે પરંતુ જો તમે રાત્રે સુતા પહેલા નાભીમાં … Read more