રાત્રે સુતા પહેલા નાભીમાં લગાડવું ઘી, નિયમિત કરવાથી ૧૦૦ થી વધુ બીમારી થશે દૂર.

મિત્રો દરેકના ઘરમાં ઘી નો ઉપયોગ રસોઈમાં અને પૂજા પાઠમાં સૌથી વધારે થાય છે. ઘી નો ઉપયોગ કરવાથી રસોઈ સ્વાદિષ્ટ બને છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ ઉપરાંત ઘી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સારું છે. કેટલીક સમસ્યાઓમાં ઘીનો દવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે.

ઘીનું સેવન કરવાથી તો લાભ થાય જ છે પરંતુ જો તમે રાત્રે સુતા પહેલા નાભીમાં થોડું ઘી લગાવો છો તો તેનાથી પણ શરીરને ઘણા બધા ફાયદા થાય છે. નાભીમાં ઘી લગાડવાથી શરીરની અનેક બીમારીઓ દૂર થાય છે. તેનાથી સ્વાસ્થ્યને પણ ફાયદા થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આયુર્વેદ અનુસાર જે લોકોને કાયમી શરદી ની ફરિયાદ રહેતી હોય તેમણે રાત્રે નાભીમાં ઘી લગાડવું જોઈએ. તેનાથી શરદી ની ફરિયાદ દૂર થાય છે.

નાભીમાં એક કે બે ટીપા ઘી ઉમેરીને હળવા હાથે એક મિનિટ સુધી મસાજ કરવી. આ રીતે નિયમિત ઘી લગાડવાથી સાંધાના દુખાવાની ફરિયાદ પણ દૂર થાય છે અને શરીરમાં આવેલા સોજાથી પણ રાહત મળે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કબજિયાતની તકલીફથી જે લોકો પીડાતા હોય તેમણે રોજ રાત્રે સુતા પહેલા નાભીમાં ઘી લગાડવું જોઈએ. નદીમાં ઘી લગાડવાથી પાચનતંત્ર મજબૂત રહે છે અને સાથે જ એસિડિટી અને કબજિયાતની તકલીફ માટે છે.

મહિલાઓ માટે નાભીમાં ઘી લગાડવું ખૂબ જ ફાયદાકારક છે. નાભીમાં ઘી લગાડવાથી માસિક સમયે થતો દુખાવો દૂર થાય છે. આ સિવાય આંખ માટે પણ નાભીમાં ઘી લગાડવું ફાયદાકારક છે. તેનાથી આંખનું તેજ વધે છે.

જે લોકોને હોઠ ફાટવાની સમસ્યા હોય તેમણે પણ નિયમિત રીતે નાભીમાં ઘી લગાડવું જોઈએ તેનાથી હોઠ ફાટવાની સમસ્યા કાયમ માટે દૂર થાય છે.

Leave a Comment