આ ઉપાય કરશો તો પથારીમાં પડ્યાની 5 જ મિનિટમાં ઘસઘસાટ આવી જશે ઊંઘ.

ડાયાબીટીસ, વધારે વજનની જેમ અનિંદ્રા પણ સામાન્ય સમસ્યા થઈ ચુકી છે. આજના સમયમાં લોકો માટે રાત્રે મોડે સુધી જાગવું સામાન્ય વાત છે. પરંતુ લાંબા સમય સુધી આવું કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આજના સમયમાં લોકોને કામની ચિંતા, માનસિક ચિંતાઓના કારણે અનિંદ્રા રહે છે. જ્યારે મગજને આરામ મળતો નથી ત્યારે અનિંદ્રાની સમસ્યા થાય છે. જો કે … Read more

આ વસ્તુ ખાવાની કરી દો શરુઆત. વધતી ઉંમરે પણ નહીં દુ: ખે સાંધા અને હાડકામાં નહીં લાગે ઘસારો.

સાબુદાણાનો ઉપયોગ તમે ઉપવાસ દરમિયાન કર્યો હશે. સાબુદાણા સાગો નામના ઝાળના મૂળમાંથી જે પદાર્થ નીકળે છે તેમાંથી તૈયાર થાય છે. સાબુદાણા ફરાળમાં ઉપયોગમાં લેવાય છે. તે પોષકતત્વોથી ભરપુર હોય છે. સાબુદાણામાં કાર્બોહાઈડ્રેટ્સ, મિનરલ્સ, વિટામીન્સ ભરપુર હોય છે. તેનું સેવન કરવાથી શરીરને કેલેરી મળે છે. તેમાં કાર્બ્સ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન વધારે હોય છે. તેમાં ચરબી … Read more

એક જ દિવસમાં પેટની ગરમી નીકળી જશે અને પેટના ચાંદા મટી જશે, કરી લો આ અકસીર ઉપાય.

સુવાદાણા એક ઉત્તમ અને ઝડપથી અસર કરતી ઔષધિ છે. તેનો સ્વાદ તીખો હોય છે તેથી લોકો તેનું સેવન કરવાનું ટાળે છે. પરંતુ સુવાદાણાનો ઉપયોગ કરીને પેટની ગરમી ફટાફટ દુર કરી શકાય છે જેના કારણે મોઢાના ચાંદા મટે છે. આ સિવાય સુવાદાણા તાવ, શરદી, ઉધરસ, વાયરલ ઈન્ફેકશનને પણ એક જ દિવસમાં દુર કરે છે. આ બધી … Read more

કરી લેશો આ એક કામ તો જીવશો ત્યાં સુધી નહીં થાય ડાયાબીટીસ.

જેને એકવાર ડાયાબીટીસ થઈ જાય છે તેને ખૂબ તકલીફ પડે છે. ડાયાબીટીસના દર્દીઓએ ખાવા પીવાથી લઈ દરેક બાબતમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. ડાયાબીટીસ એક રોગ છે પણ તેને સાયલન્ટ કીલર કહેવાય છે. કારણ કે તે શરીરના દરેક અંગ પર જોખમ ઊભું કરે છે. જો કે ડાયાબીટીસથી કાયમ માટે બચીને રહેવું હોય તો તે … Read more

સસ્તામાં મળતું આ ફળ છે અનેક બીમારીઓની દવા, નિયમિત કરશો ઉપયોગ તો દવાખાનામાં થતો હજારોનો ખર્ચ બચશે.

કેળા એવું ફળ છે જે બારેમાસ મળે છે. અન્ય ફળની સરખામણીમાં કેળા સસ્તા હોય છે તેથી ઘણા લોકોને લાગે છે કે આ સસ્તુ ફળ એટલું જરૂરી નથી. પરંતુ તમને જણાવી દઈએ કે સસ્તામાં મળતું આ ફળ તમને અનેક બીમારીથી મુક્ત કરી શકે છે. કેળા ખાવાથી શરીરે 70થી વધુ બીમારીઓથી બચાવી શકાય છે. કેટલીક સમસ્યા તો … Read more

1 જ દિવસમાં વર્ષો જુની કબજિયાતની તકલીફ થઈ જશે દુર બસ કરવાનું છે આ સરળ કામ.

કબજિયાતની સમસ્યા ગમે તેટલા વર્ષ જુની હોય પરંતુ તેનાથી મુક્તિ મેળવવી સરળ છે. તેનાથી મુક્તિ મેળવવા દવાને બદલે ઘરગથ્થુ ઉપચાર વધારે ઝડપથી અસર કરે છે. વર્ષો જુની કબજિયાતની સમસ્યાને એક દિવસમાં દુર કરી પેટ સાફ લાવી શકાય છે. કબજિયાતને દુર કરવા હુંફાળા ગરમ પાણીમાં ઘી ઉમેરી લેવાથી કબજિયાતથી મુક્તિ મળે છે. તેનાથી પેટ એક દિવસમાં … Read more

કરીના કપૂર જેવી સ્કીન કરવી હોય તો આજથી જ શરૂ કરી દો આ તેલનો ઉપયોગ.

બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાં કરીના કપૂરનો સમાવેશ થાય છે. બે સંતાનો પછી 41 વર્ષની ઉંમરે પણ કરીના ખૂબ જ સુંદર દેખાય છે. તેની સુંદરતા પર વધતી ઉંમરની અસર દેખાતી નથી. બે બાળકોની માતા હોવા છતાં કરીના યુવાન દેખાય છે. તેની સ્કિન સોફ્ટ અને ચમકદાર છે. આવી સ્કિન હોય તેવું સપનું દરેક યુવતી જોવે છે. જો … Read more

અઠવાડિયામાં ઘટવા લાગશે વજન અને દેખાવા લાગશો પાતળા, જાણો કઈ રીતે.

વર્તમાન સમયમાં પાંચમાંથી 3 વ્યક્તિ એવા હશે જે વધારે વજન અને ચરબીની સમસ્યાથી પીડિત હોય. ખાસ કરીને પેટ પર જામેલી ચરબી તો દરેક વ્યક્તિની સમસ્યા હશે. દરેક વ્યક્તિના પેટના ભાગમાં ચરબી દેખાતી હોય છે. ઘણાને ઓછી તો ઘણાને વધારે. બેઠાળુ જીવનશૈલીના કારણે લોકોનું પેટ ઝડપથી વધી જાય છે. વધેલું પેટ દેખાવ તો ખરાબ કરે જ … Read more

2 જ દિવસમાં શરીરમાં જમા થયેલો કચરો નીકળી જશે શરીરમાંથી બહાર અને શરીર થશે રોગમુક્ત, જાણો સૌથી અસરકારક ઈલાજ.

શરીરની દરેક બીમારીનું કારણ પેટ હોય છે. પેટની તકલીફ હોય એટલે શરીરમાં અલગ અલગ બીમારી થવાની શરુઆત થાય છે. તેમાં પણ જો દિનચર્યા અનિયમિત હોય તો સમસ્યા જટીલ થઈ જાય છે. શરીરમાં આંતરડું આહાર નળીથી ગુદાના ભાગ સુધી ફેલાયેલું હોય છે. પેટમાં ભોજન જાય ત્યારથી તે મળ બનીને શરીરમાંથી નીકળે ત્યાં સુધી તે આંતરડાની આસપાસ … Read more

કેરી ખાધી હોય તો ભુલથી પણ ન ખાવી આ ત્રણ વસ્તુ, ઊભું થશે જીવનું જોખમ.

કેરી એવું ફળ છે જે નાના-મોટા સૌ કોઈ ને ભાવે છે. આખું વર્ષ લોકો કેરી માર્કેટમાં આવે તેની રાહ જોવે છે. ઉનાળામાં લોકો કેરીનો ભરપૂર આનંદ માણે છે. કેરી ફળોનો રાજા છે પરંતુ આખા વર્ષ દરમિયાન તે ફક્ત ઉનાળામાં જ ખાવા મળે છે. ઉનાળા દરમિયાન કેરી ખાવાથી શરીરને ફાયદા પણ થાય છે. ઉનાળાની સીઝન નું … Read more