બાળકનાં હાડકાં કરવા હોય મજબૂત અને વધારવી હોય યાદશક્તિ તો રોજ ખવડાવો આ વસ્તુ.

આજના સમયમાં દરેક માતા-પિતાની ઇચ્છા હોય કે તેનું બાળક નિરોગી રહે અને તેની યાદશક્તિ સારી રહે જેથી તે ભણવામાં હોશિયાર બને. જો બાળકને નાનપણથી જ પોષણયુક્ત આહાર આપવામાં આવે તો તે નિરોગી રહે છે અને બીમારીઓનો સામનો કરવો પડતો નથી. સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર બાળકોને વધતી ઉંમરમાં ચોક્કસ પ્રકારની વસ્તુઓ ખવડાવવામાં આવે તો તેના ફાયદા તેને … Read more

નિયમિત કરી લેશો આ કામ તો શરીરના બધા જ પ્રકારના કચરાનો થઈ જશે એક ઝાટકે નિકાલ.

મેથીનો ઉપયોગ રસોઈમાં મસાલા તરીકે કરવામાં આવે છે. આયુર્વેદમાં પણ મેથીના ઉપયોગનું વર્ણન મળે છે. મેથીનો ઉપયોગ કરીને શરીરને રોગમુક્ત કરી શકાય છે. આમ તો મેથી નું સેવન કરવાથી ઘણા લાભ થાય છે પરંતુ આજે તમને જણાવીએ મેથીનું પાણી પીવાથી થતા લાભ વિશે. મેથીનું પાણી પીવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે તેનાથી શરીરના … Read more

ચહેરા પરની કરચલીઓ, ડાઘા કરવા હોય દુર તો કરી લો આ સરળ કામ એકવાર.

ત્વચા સંબંધીત સમસ્યાઓ કોઈપણ ઉંમરના લોકોને થઈ શકે છે. પ્રદૂષણ, તડકો, પોષણનો અભાવ, સંભાળનો અભાવ વગેરે કારણોના લીધે ત્વચા પર ડાઘ, ખીલ, કરચલીઓ દેખાવા લાગે છે. જ્યારે ચહેરો આવો થઈ જાય તો ઉંમર નાની હોવા છતાં વ્યક્તિ વૃદ્ધ લાગે છે. ત્યારે જો તમને પણ ત્વચાની આવી કોઈ સમસ્યા હોય અને તમે તેનાથી મુક્તિ મેળવવા ઈચ્છતા … Read more

ચામડીનો કોઈપણ રોગ હોય પણ તેનો રામબાણ ઈલાજ છે આ એક વસ્તુ.

કમળના ફૂલ વિશે તો તમે જાણ્યું હશે પરંતુ શું તમે જાણો છો કે કમળ ના મૂળ નો ઉપયોગ કરીને સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરી શકાય છે ? કમળના મૂળને કમળકાકડી તરીકે ઓળખવામાં આવે છે. કમળ કાકડીના પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઇબર, વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. જો તેનું સેવન તમે યોગ્ય રીતે કરો તો … Read more

ગંભીરમાં ગંભીર ચામડીનો રોગ પણ આ ઔષધિના ઉપયોગી થશે દૂર.

દોસ્તો આપણી આસપાસ એવી અનેક વનસ્પતિ અને જડીબુટ્ટીઓ છે જે આપણને ગંભીર રોગથી પણ મુક્ત કરી શકે છે. પરંતુ યોગ્ય જાણકારીના અભાવમાં આ કારણે આપણે આ વસ્તુઓનો લાભ લઈ શકતા નથી. આજે તમને એક આવા જ છોડ વિશે જણાવીએ જે તમારી ત્વચાને ગંભીર બીમારીને પણ દૂર કરી શકે છે. માત્ર ત્વચાની જ નહીં પરંતુ શરીરની … Read more

વર્ષોથી જેને હોય કબજિયાત તેણે કરવો આ ઉપાય, સુતા પહેલા પાણી સાથે લેવી આ વસ્તુ, કબજિયાતથી મળશે મુક્તિ.

દોસ્તો ભારતીય વ્યંજન મસાલાથી ભરપૂર હોય છે. આ મસાલા એવા હોય છે જે સ્વાસ્થ્યને લાભ કરે છે. આવો જ એક મસાલો છે એલચી. એલચી બે પ્રકારની હોય છે. એક લીલી એલચી અને બીજી કાળી એલચી. જેમાંથી લીલી એલચીથી થતા લાભ વિશે આજે તમને જણાવીએ. એલચી નો ઉપયોગ મોટાભાગે મીઠાઈના કરવામાં આવે છે તેનાથી મીઠાઈનો સ્વાદ … Read more

અનેક ઉપાયો અજમાવીને થાકી ગયા હોય તેમ છતાં ન ઘટી હોય વજન, તો કરી જુઓ આ 1 ઉપાય, 10 દિવસમાં દેખાશે ફેરફાર.

દોસ્તો સામાન્ય રીતે રોજની રસોઈમાં દાળ બનતી જ હોય છે. રસોઈમાં ઉપયોગમાં લેવાતી દરેક દાળમાં મગની દાળનું વિશેષ મહત્વ હોય છે. આ દાળ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે તેની સાથે જ પોષક તત્વોથી ભરપૂર હોય છે. મગની દાળમાં મેગ્નેશિયમ, ફોલેટ, કોપર, પોટેશિયમ, વિટામિન જેવા તત્વો હોય છે. મગની દાળનું સેવન કરવાથી શરીરમાંથી ઘણા રોગ દૂર થાય … Read more

આંતરડા સાફ કરવાનો આ છે એકદમ આયુર્વેદિક ઉપાય, કરવાથી કેન્સર સહિતની બીમારીનું ઘટશે જોખમ.

મિત્રો જે પણ ખોરાક આપણે દિવસ દરમિયાન લઈએ તે પચી જાય તે ખૂબ જરૂરી છે. જો ખોરાક પચે નહીં તો આંતરડામાં મળ તરીકે જમા થવા લાગે છે. અને જો આ મળ પણ નીકળે નહીં તો આપણી તબીયત ખરાબ થાય છે અને કબજિયાત સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજે તમને કેટલાક ઘરેલું ઈલાજ જણાવીએ જે … Read more

કેરી ખાધા પછી ક્યારેય ન ખાવી જોઈએ આ 5 વસ્તુઓ, ખાવાથી શરીર બની જશે રોગનું ઘર અને કેરીની થશે આડઅસર.

ઉનાળો આવે એટલે કાળઝાળ ગરમી સતાવવા લાગે છે. ઉનાળાની ઋતુ ગરમીના કારણે કોઈને પસંદ નથી હોતી. પરંતુ એક કારણ છે જેના માટે આ ઋતુની લોકો રાહ જોવે છે. આ કારણ છે કેરી. ઉનાળા દરમિયાન જ કેરી ખાવા મળે છે જેને ખાવા માટે લોકો ગરમી પણ સહન કરી લેતા હોય છે. ઉનાળામાં કેરી મળવાની શરુઆત થાય … Read more

5 જ મિનિટમાં પેટ થઈ જશે સાફ અને આંતરડાનો કચરો નીકળી જશે બહાર એવો જોરદાર અસરકારક છે આ ઉપાય.

આજના સમયમાં મોટાભાગના લોકોની જીવનશૈલી બેઠાડુ છે તેના કારણે તેમના આરોગ્ય પર સૌથી વધુ અસર થાય છે. તેમાં સૌથી વધારે જોવા મળે છે પેટ સંબંધિત સમસ્યાઓ. તેમાં પણ લોકોને સૌથી વધુ સતાવે છે કબજિયાતની સમસ્યા. જે લોકો આહારમાં ફાસ્ટફૂડનું સેવન વધારે કરે છે અને આખો દિવસ બેસી રહે છે તેમને કબજિયાત થાય છે. આ સિવાય … Read more