આંખના નંબર, ડાયાબિટીસ, પેટના રોગો, સ્થૂળતા જેવી સમસ્યાઓનો આવી જશે ઉકેલ, જો પીવા લાગશો આ જ્યૂસ.

દોસ્તો એલોવેરા માત્ર ત્વચા માટે જ ફાયદાકારક નથી પ રંતુ તે સ્વાસ્થ્ય માટે પણ અસંખ્ય ફાયદા આપી શકે છે. જો કોઈ વ્યક્તિ રોજ એલોવેરા જ્યુસનું સેવન કરે છે તો તેનાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. કારણ કે એલોવેરાના છોડ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. એલોવેરા જ્યુસમાં કેલ્શિયમ, પોટેશિયમ, ઝિંક, સોડિયમ, વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં … Read more

દરેક ગુજરાતીનું ભોજન દાળ-ભાત વિના રહે અધૂરું, જો તમે પણ રોજ દાળભાત ખાવ છો તો આજે જાણી લો તેનાથી થતાં 4 ફાયદા વિશે.

દોસ્તો દરેક ઘરમાં બપોરની રસોઈમાં રોટલી શાક સાથે છે દાળ ભાત અચૂક બને છે. દાળ અને ભાત વિના દરેક ગુજરાતી નું ભોજન અધૂરું રહી જાય છે. દરેક ગુજરાતી ઘરમાં એક સમય તો દાળ ભાત બને જ છે. ઘણા લોકો એવા હોય છે જેને રોજ દાળભાત જોઇએ જ છે. જો કે આજના સમયમાં વધતા વજનની સમસ્યા … Read more

મોઢાના ચાંદા એક રાતમાં જ મટી જશે, કરી લ્યો આ દેશી ઈલાજ મોઢાના ચાંદા થી મળશે તુરંત રાહત.

મોઢામાં ચાંદા પડવા ની તકલીફ થી ઘણા લોકો પીડાતા હોય છે. જ્યારે મોઢામાં ચાંદા પડી જાય છે ત્યારે ખાવા-પીવામાં પણ તકલીફ પડે છે. મોઢાના ચાંદા ના કારણે સતત દુખાવો અને બળતરા થતી રહે છે. મોઢામાં ચાંદા ત્યારે પડે છે જ્યારે પૂજનમાં કોઈ ખરાબ વસ્તુ ખાઈ લીધી હોય, પેટમાં ગરમી વધી ગઈ હોય અથવા તો હોર્મોનલ … Read more

આ વસ્તુ છે લોહી બનાવતું મશીન, રોજ એક ગ્લાસ પી લેશો તો જીવશો ત્યાં સુધી શરીરમાં નહીં રહે લોહીની ઊણપ.

મિત્રો આપણું શરીર સતત કામ કરતું રહે તે માટે જરૂરી છે કે શરીરમાં રક્ત પરિભ્રમણ બરાબર થાય અને દરેક અંગને લોહી સતત મળતું રહે. પરંતુ જ્યારે શરીરમાં લોહીની ખામી સર્જાય છે ત્યારે શરીરમાં એક પછી એક સમસ્યા થતી રહે છે અને રોગ થાય છે. લોહીની ઊણપના કારણે એનિમિયા થાય છે. જ્યારે શરીરમાં લોહીની ઊણપ હોય … Read more

ડોક્ટર પાસે નહીં જવું પડે દર્દી બનીને, રોજ પીઓ આ પીણું, શરીરના 90 ટકા રોગ દવા વિના થઈ જશે દુર.

ઘણા ભારતીય વ્યંજનમાં ધાણાનો ઉપયોગ થાય છે. ધાણાનો ઉપયોગ અલગ અલગ રીતે અલગ અલગ વાનગીમાં કરવામાં આવે છે. જો કે ભાજનનો સ્વાદ વધારતા ધાણા સ્વાસ્થ્યને પણ સુધારી શકે છે અને તે પણ દવા વિના. આર્યુવેદમાં ઘરના રસોડામાં ઉપયોગમાં લેવાતી ઘણી ગુણકારી વસ્તુઓનો ઉલ્લેખ મળે છે. તેમાંથી ધાણા ટોચ પર આવે છે. સુકા ધાણા દરેક ઘરમાં … Read more

એક જ કલાકમાં ગમે તેવી કબજિયાત હશે પેટ આવી જશે સાફ, તેના માટે ખાવાની છે આ વસ્તુ.

સુકામેવામાંથી એક એવા અંજીરનો ઉપયોગ મીઠાઈમાં સૌથી વધુ કરવામાં આવે છે. આ સિવાય સ્વાસ્થ્ય લાભ માટે અંજીરનો ઉપયોગ પાણીમાં પલાળીને પણ કરવામાં આવે છે. અંજીરનું સેવન દુધ સાથે કરવાથી પણ લાભ થાય છે. અંજીર ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને તેમાં કેલ્શિયમ, વિટામીન એ, બી સહિતના પોષકતત્વ હોય છે. અંજીરનું સેવન કરવાથી કબજિયાત મટે છે. અંજીરમાં … Read more

15 દિવસમાં પાતળા થવાનો જાણો સૌથી સરળ અને અસરકારક ઉપાય.

જીવનશૈલીના કારણે શરીરમાં થતી કેટલીક સમસ્યાઓમાંથી એક સમસ્યા સ્થૂળતા પણ છે. સ્થૂળતાના કારણે શરીરમાં અન્ય બીમારી પણ ઘર કરી જાય છે. સ્થૂળતાનું મુખ્ય કારણ બેઠાળુ જીવનશૈલી અને આહારની ખોટી આદતો છે. આ બંને સ્થિતિમાં પેટની ચરબી ઝડપથી વધે છે. જો એક વખત પેટની ચરબી વધી ગઈ તો તેને ઘટાડવું મુશ્કેલ થઈ જાય છે. ત્યારે આજે … Read more

આ ચૂર્ણ ડાયાબીટીસને જડમૂળથી કરશે દુર, ઘરે બેઠા દવા વિના થશે સુગર કંટ્રોલ.

ફાસ્ટફુડનું સેવન કરવાથી અને શારીરિક શ્રમના અભાવના કારણે ડાયાબીટીસ હવે ઘરે ઘરનો રોગ બની ગયો છે. ડાયાબીટીસ ખૂબ જ ગંભીર સમસ્યા છે. તેથી તેની સારવાર જરૂરી છે. ત્યારે આજે તમને ડાયાબીટીસને ઘરબેઠા દુર કરે તેવા ઘરગથ્થુ ઈલાજ વિશે જણાવીએ. ડાયાબીટીસના કારણે જે લોકને વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તેમણે રોજ સવારે અને સાંજે 1-1 … Read more

ચામડીના રોગ અને કેન્સર જેવી બીમારીમાં ઉપયોગી આ વસ્તુ શરીરના અનેક રોગને દવા વિના કરે છે દુર.

ત્વચા પર થતા ખીલ, ડાઘ, કરચલીઓ મનની ચિંતા વધારી દે છે. આજના સમયમાં પ્રદૂષણ, પોષણયુક્ત આહારનો અભાવ જેવા કારણે ત્વચાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. ત્વચાની આ પ્રકારની બધી જ સમસ્યાથી મુક્તિ મેળવવી સરળ છે. જો કે આ જાણકારીનો અભાવ હોવાથી ત્વચાને લઈને લોકો ચિંતીત રહે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે તમે ત્વચા … Read more

ફક્ત 10 મિનિટમાં મટાડવી હોય શરદી, ઉધરસ અને ગળાની તકલીફ તો જાણી લો તેનો ઉપાય.

શરદી, ઉધરસ અને ગળાનો દુખાવો થાય ત્યારે તકલીફ ખૂબ પડે છે. જો શરદીની અસર પણ હોય તો ગળામાં દુખવા લાગે છે. આ સ્થિતિ સૌથી ખરાબ હોય છે કારણ કે તેના કારણે ખાવા-પીવામાં તકલીફ થાય છે. પાણી પીવાથી પણ ગળામાં દુખવા લાગે છે. ઘણીવાર ઉધરસના કારણે પણ ગળામાં સોજો, દુખાવો રહે છે. તેવામાં વાત કરવામાં પણ … Read more