આ વસ્તુઓ હોય બાથરૂમમાં તો આજે જ કરી દો દૂર, તમારા માટે બની જશે એકદમ ઘાતક.

આજકાલ દેખાદેખીના જમાનામાં લોકો બીજાનું જોઈ જોઈને પોતાના ઘર અને કપડાંને બદલતા થયા છે. આજકાલ ટીવી અને ફિલ્મોમાં જોવા મળતા બાથરૂમને જોઈને પોતાના ઘરના બાથરૂમને પણ એવું જ બનાવવા પ્રયત્ન કરતાં હોય છે. પણ તમને જણાવી દઈએ કે બાથરૂમ એક એવી જગ્યા છે જ્યાં અમુક વસ્તુઓ મૂકવી જોઈએ નહીં. એક્સપર્ટ પ્રમાણે બાથરૂમમાં આ વસ્તુઓ મૂકવી … Read more

શિલાજિત મહિલાઓ માટે છે રામબાણ સમાન, ખાઈ લેવાથી દુખાવાથી લઈને લોહીની ઉણપ થઈ જાય છે દૂર.

શિલાજિતનું નામ તો તમે પણ સાંભળ્યું જ હશે. આ આપણાં દેશ અને નેપાળ વચ્ચે હિમાલયના પહાડ પર મળે છે. આ એક કાળા ભૂરા રંગનો ચીકણો પદાર્થ હોય છે. શિલાજિત વર્ષોથી આયુર્વેદિક ચીકીત્સામાં એંટી એજિંગ તરીકે ઓળખાય છે. આમ તો શિલાજિતનો ઉપયોગ પુરુષ અને મહિલાઓ બંને કરી શકે છે, પણ મહિલાઓ માટે આના ઘણા ફાયદા છે. … Read more

દિવસમાં ફક્ત એક મુઠ્ઠી ખાઈ લો આ વસ્તુ, 7 જ દિવસમાં શરીર બની જશે રોગ મુક્ત.

ચણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ચણાને પ્રોટીનનો સારો સોર્સ માનવામાં આવે છે. ઘણા લોકો હોય છે કે જેઓ જામી લીધા પછી શીંગ સાથે મિક્સ કરીને ચણા એમજ ખાલી સ્વાદ માટે ખાતા હોય છે. પણ તમને જણાવી દઈએ કે આ લોકોને સ્વાદથી ભરપૂર શેકેલા ચણાના ગુણ ખબર નથી હોતા. તમને જણાવી દઈએ કે … Read more

ખાવા સમયે તમારી આ એક ભૂલ તમને ડાયાબિટીસ, વજન વધારો, અપચો અને બીજી અનેક બીમારીનો શિકાર બનાવી શકે છે.

આજના ફાસ્ટ સમયમાં લોકોનું ખાવાનું પણ ફાસ્ટફૂડ થઈ ગયું છે અને વધારે તકલીફ તો એ વાતની છે કે લોકો ખાવાનું પણ ફાસ્ટ ફાસ્ટ ખાઈ રહ્યા છે. જલ્દી જલ્દી ખાવાથી શરીરને ઘણું નુકશાન થાય છે. જે લોકો બહુ જલ્દી જલ્દી ઉતાવળે ખાય છે તેમને ઘણી બીમારી પોતાનો શિકાર બનાઈ શકે છે. ખાવાનું ખાવાની રીત પર અનેક … Read more

આખો દિવસ સતત થાક જ લાગ્યા કરે છે? તો આ કેટલીક ટિપ્સ તમને ખૂબ મદદ કરશે.

થાક લાગવા માટેના અનેક કારણ હોય છે. થાક લાગવા પાછળ મુખ્ય કારણ હોય છે તમારી જીવન શૈલી. દરરોજ ખાવામાં થતી બેદરકારી, ઓછી કસરત કરવી, પૂરતું પાણી ના પીવું, હેલ્થી નાસ્તો ના કરવો અને આ સિવાય જો તમે ઘણા લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહીને કામ કરો છો તો પણ તમે આખો દિવસ થાક … Read more

મૃત્યુ સુધી ક્યારેય નહીં પડો બીમાર, જો પાલન કરવા લાગશો આ પાંચ નિયમ.

જો આજીવન નિરોગી રહેવું હોય તો આજના સમયમાં આ વસ્તુ અશક્ય લાગે. પરંતુ તમને જણાવી દઈએ કે આયુર્વેદ અનુસાર આજના સમયમાં એટલે કે, આધુનિક જીવનશૈલીમાં પણ આજીવન નિરોગી રહેવું શક્ય છે. જો તમે જીવો ત્યાં સુધી યુવાન અને તંદુરસ્ત રહેવા ઈચ્છતા હોય તો તમારે આયુર્વેદમાં દર્શાવેલા પાંચ નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ પાંચ નિયમોનું … Read more

કોઈ ઝેરી જનાવર કરડે તો ફટાફટ કરી લો આ કામ, 5 જ મિનિટમાં ઉતરી જશે બધું જ ઝેર.

વર્ષો પહેલા પણ આજે જે સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે તે થતી હતી. પરંતુ તે સમયે દવાઓ અને ઇન્જેક્શન ને બદલે આયુર્વેદિક ઔષધીઓથી ઉપચાર કરવામાં આવતો. આ ઔષધીઓથી ઉપચાર કરવાથી સૌથી મોટો ફાયદો એ થાય છે કે તેની કોઈ આડઅસર હોતી નથી અને તેનાથી સમસ્યાનું કાયમી નિરાકરણ આવે છે. તેમાં પણ કેટલીક સમસ્યા તો એવી છે … Read more

શરદી, તાવથી લઈ ધાધર જેવી બીમારીઓને દૂર કરે છે આ વસ્તુ, 1 જ દિવસમાં મળી જશે આરામ.

ગળો એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ કરીને શરીરની એક નહીં પણ અનેક બીમારીઓને દૂર કરી શકાય છે. ગળો સ્વાદમાં કડવું હોય છે પણ તેના ગુણ મીઠા લાગે છે. લીમડાના ઝાડ ઉપર વેલા તરીકે ગળો જોવા મળે છે. તેનો ઉપયોગ કરવાથી શરીરની અનેક બીમારીઓ દૂર થાય છે. ગળો નો ઉપયોગ કરવો હોય તો તેને ઘરે … Read more

હૃદયના રોગ દવા વિના દૂર કરવા હોય તો જાણી લો તેના 100% અસરકારક આયુર્વેદિક ઉપાય.

શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ બંને પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. જ્યારે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો તે હૃદયના સ્વાસ્થ્ય માટે જોખમી બની જાય છે. તેથી જ જરૂરી છે કે શરીરમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઓછું રહે. શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવાનું કારણ બહારનું ભોજન, બેઠાડું જીવનશૈલી, અને વ્યાયામનો અભાવ હોય છે. છો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ … Read more

આજે જ ખાઈ લ્યો આ વિશેષ વસ્તુ, પછી જીવશો ત્યાં સુધી શરીરમાં નહીં પ્રવેશે કોઈ બીમારી.

આયુર્વેદ શાસ્ત્રમાં અનેક એવી ઔષધીઓનો ઉલ્લેખ મળે છે જેનું સેવન યોગ્ય રીતે કરવાથી શરીર આજીવન નીરોગી રહી શકે છે. પહેલાના સમયમાં જ્યારે દવાઓ ન હતી ત્યારે આ પ્રકારની ઔષધીઓ દ્વારા જ લોકો લાંબુ આયુષ્ય નિરોગી રીતે જીવી શકતા હતા. આજે તમને આયુર્વેદની આવી જ એક ઔષધી વિશે જણાવીએ જેનું નામ અમર ફળ છે. અમર ફળ … Read more