શરદી, તાવથી લઈ ધાધર જેવી બીમારીઓને દૂર કરે છે આ વસ્તુ, 1 જ દિવસમાં મળી જશે આરામ.

ગળો એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ કરીને શરીરની એક નહીં પણ અનેક બીમારીઓને દૂર કરી શકાય છે. ગળો સ્વાદમાં કડવું હોય છે પણ તેના ગુણ મીઠા લાગે છે. લીમડાના ઝાડ ઉપર વેલા તરીકે ગળો જોવા મળે છે. તેનો ઉપયોગ કરવાથી શરીરની અનેક બીમારીઓ દૂર થાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

ગળો નો ઉપયોગ કરવો હોય તો તેને ઘરે લાવી બરાબર સાફ કરીને સુડીની મદદથી નાના કટકા કરી લેવા ત્યાર પછી તેને સૂકવી અને તેનો પાવડર બનાવી લેવો અથવા તો સુકાયેલા ગળા નો ઉપયોગ પણ કરી શકો છો.

ગળો ની સુકવીને જે પાવડર તૈયાર કરો તેને રોજ સવારે પાણી સાથે પી જવું. ગળોનું ચૂર્ણ એક ચમચી રોજ લેવાથી શરીરમાંથી ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

1. જો તાવ વારંવાર પરેશાન કરતો હોય તો ઘડોના ચૂર્ણને મધ સાથે ઉમેરીને દિવસમાં બે વખત ચાટી લેવું.

2. ડાયાબિટીસના દર્દીઓએ ગળોનું ચૂર્ણ પાણી સાથે દિવસમાં એક વખત લેવું. તેનાથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

3. જો તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય અને તમે વારંવાર બીમાર પડતા હોય તો ગળોનું ચૂર્ણ અને આમળાનો પાવડર તેમજ હળદર એક સાથે મિક્સ કરીને રોજ તેનું સેવન કરવું.

4. ક્ષયનુ રોગ થયો હોય તો ગળોનું ચૂર્ણ દૂધ સાથે પીવું જોઈએ તેનાથી દર્દીને આરામ મળે છે.

5. ડેન્ગ્યુ મેલેરિયા જેવી બીમારીમાં ગળોનું સેવન દર્દીને કરવું જોઈએ તેનાથી તુરંત જ રાહત મળે છે.

6. સંધિવા કે ગઠિયોવા હોય તો ગળોનો લેપ તૈયાર કરીને દુઃખતા સાંધા પર લગાડવો. તેનાથી દુખાવો દૂર થાય છે અને સોજો પણ ઉતરે છે.

7. જો કોઈની આંખ નબળી પડી ગઈ હોય આંખમાં આંજણી થતી હોય કે આંખની અન્ય સમસ્યાઓ હોય તો ગળાનું ઉપયોગ કરી શકાય છે. તેનો ઉપયોગ કરવાથી આંખની સમસ્યાઓ દૂર થાય છે.

8. શારીરિક સંબંધ બાંધવામાં સમસ્યા થતી હોય, યૌન શક્તિ નબળી પડી ગઈ હોય તો ગળોનું ચૂર્ણ લેવાથી લાભ થાય છે.

Leave a Comment