જો તમે આ રસી લીધા પછી બેફિકર થઈ જતા હોય તો ના થતા નહીંતર ભયંકર પરિણામ ભોગવવા પડશે.

મિત્રો કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે તેનાથી બચવા માટે રસી આપવામાં આવે છે તેના કારણે લોકોમાં થોડી ઘણી રાહત જોવા મળે છે. મિત્રો એવું જરૂરી નથી કે કોરોનાની રસી બાદ ફરી ન થઈ શકે. તે માત્ર તમારા શરીરમાં ઇમ્યુનિટી ને વધારે છે એટલે કે જ્યારે ટીબી, ટાઈફોઈડ જેવા રોગો થાય છે ત્યારે માત્ર તેનો … Read more

ચેતી જાજો નહીંતો કબજીયાત સાથે આટલા રોગો પણ આવશે વગર આમંત્રણએ તમારા ઘેર.

મિત્રો તમે પણ જાણતા હશે કે કબજિયાત ઘણા લોકો ને થાય છે મારું તો એવું માનવું છે કે 10 માંથી 6 વ્યક્તિ તો કબજિયાત ની બીમારીના ભોગ બનેલા હોય છે. તે કઈ સામાન્ય વાત નથી તેની સાથે તો બીજા કેટલાય રોગો થઈ શકે છે. દરેક વ્યક્તિ માં જોવા મળતી આ ખાસ બીમારી છે. હમેશા સંભળવા … Read more

કેલ્શિયમની ઉણપ, પેટમાં બળતરા, પેશાબમાં બળતરા જેવી અનેક બીમારીઓ દૂર કરે છે શેરડીનો રસ.

મિત્રો ઉનાળો શરૂ થઈ ગયો છે લોકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં લુ થી બચવા માટે કરી ના રસ ઉપરાંત શેરડીના રસ નો ખુબજ ઉપયોગ કરે છે, શેરડીનો રસ કુદરતી રીતે જ ખુબ હેલ્ધી છે તેમા કેલ્શિયમ, કોબાલ્ટ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝીંક જેવા તત્વો ભરપૂર હોય છે. આ શિવાય શેરડીના રસ મા અનેક પ્રકારના મિનરલ્સ અને વિટામિન … Read more

જિંદગીમાં આ ચાર નિયમો અપનાવશો તો ક્યારેય નહીં પડે બીમાર અને નહીં થાય કોઈ રોગ.

મિત્રો આજના આ લેખમા અમે ચાર નિયમો બતાવાના છીએ જે ચાર નિયમોનું જો તમે પાલન કરશો તો જીવનભર બીમાર નહિ પડો અને ક્યારેય કોઈ પણ પ્રકારનો રોગ નઈ થાય ચરક શાસ્ત્ર મા ચરક ઋષિ એ સાત હજારથી પણ વધારે નિયમ આપેલ છે, પરંતુ તેમાંથી આપણે ચાર નિયમોનું પાલન કરીશું તો ક્યારેય બીમાર નહિ પડીએ આપણે … Read more

માત્ર વર્ષ માં 2 વખત પીવો આ જ્યૂસ અને લિવરનો તમામ કચરો કરો બહાર.

આપના શરીરના બધાજ અંગો નું ખુબજ મહત્વ હોય છે પરંતુ તેમનો સૌથી મહત્વનું ગણાતું અંગ એટલે લીવર. લીવર એ શરીરને મેઇન પાયો પણ ગણવામાં આવે છે. સામાન્ય રીતે લોકો તેને કાળજું તરીકે પણ ઓળખે છે. જો મિત્રો શરીરનું એક પણ અંગ બગડે તો ખામી ઉભી થાય છે. શરીરના મોટા ભાગનું કામ લીવર દ્રારા થાય છે … Read more

સાદા વાઇરસ કરતા કોરોના વાઇરસ આટલો બધો ભયાનક કેમ છે? જાણો કોરોના ની કુંડળી.

મિત્રો તમેપણ જાણતા હશો કે વિશ્વમાં કોરોનાની મહામારી કેટલી ભયાનક બની છે કોઈપણ વ્યક્તિ એ કદી વિચાર્યું પણ ન હોય તેવી સ્થિત બની ગઈ છે. સતત કોરોના ના કેસ વધતાજ જોવા મળે છે. લોકો ખુબજ પરેશાન થઈ ગયા છે. આ એક એવો વાઇરસ છે જેના કારણે ઘરની બધીજ વ્યક્તિ ઓને અસર કરે છે. વધતી જતી … Read more

માત્ર આટલું કરશો તો આજીવન માટે ડાયાબિટીસ મટાડી શકશો.

ડાયાબિટીસ મટી શકે છે ? જી હા ડાયાબિટીસ 100% મટી શકે છે, કોઇપણ પ્રકારની દવા કે સારવાર લીધા વગર પણ ડાયાબિટીસ મટી શકે છે સૌથી પહેલા આ લેખ મા આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે ડાયાબિટ એટલે શું તે શેના લીધે થાય છે અને ડાયાબિટીસ થાય તો તે વગર દવાએ કઈ રીતે મટાડી શકાય. મિત્રો અત્યારના … Read more

આટલી વસ્તુ કરશો તો હાઈ બ્લડપ્રેશરની ગોળીઓ ગળવી નહીં પડે.

આજકાલ લોકો બીપીની સમસ્યાથી ખુબજ પરેશાન જોવા મળે છે. તેમાં મોટી ઉંમરના દરેક વ્યક્તિ આ બીમારીનો નો ભોગ બનેલો જોવા મળે છે. સામાન્ય રીતે જોઈએ તો ઘર દીઠ એક વ્યક્તિ બીપી ની ગોળી લેતો જોવા મળે છે. જો આવા વ્યક્તિ ઓ ફરજિયાત પણે ગોળી નો ઉપયોગ કરતાજ હોય છે. લોકો બહારનું ખાવાના શોખીન હોવાના કારણે … Read more

વારંવાર પથરી થવા પાછળ કારણ શું? અને આટલું ધ્યાન રાખશો તો ક્યારેય નહીં થાય પથરી..

⬛વારંવાર પથરી થવાના કારણો:- મિત્રો પથરી થી લોકો આજકાલ બહુ જ હેરાન પરેશાન જોવા મળે છે. પથરી થવાનું કારણ પાણી, શાકભાજી ના ક્ષારો અને બીજા અન્ય કારણોના લીધે જોવા મળે છે. પથરી થવાના કારણે તે કિડની અને મૂત્ર માર્ગની નળિયો માં જોવા મળે છે ક્યારેક તો તે પિત્તાશય જેવા અંગોમાં પણ પથરી થાય છે. પથરી … Read more

દરવર્ષે માર્ચ-એપ્રિલ મહિનામાં કરીલો આ કામ. આખું વર્ષ નિરોગી અને તંદુરસ્ત રહેશો.

મિત્રો વસંત ઋતુની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ ત્રણ વસ્તુઓ ની તમારે ભરપૂર સેવન કરવાનુ છે શિયાળામાં આપણા શરીરમાં જે કોઈ પણ કફ જમા થયેલ છે તે ઉનાળામાં ઓગળવા લાગે છે અને વસંત ઋતુની શરૂઆત મા કફ ઓગળવાના ર્કારણે જઠરાગ્નિ મંદ પડે છે અને પાચનક્રિયા મંદ પડી જાય છે. જેના લીધે આપણે ભૂખ ન … Read more