માંસ-મટન કરતા પાંચ ગણું શક્તિશાળી અને કેટલાય રોગો દૂર કરવાનો અસરકારક ઉપચાર છે આ ફળ.

મિત્રો ઉનાળાની શરૂઆતમાં ચીકુ, કેરી, આંબલી વગેરે જેવી ફળ ની સિઝન જોવા મળે છે. તે ઉપરાંત ગરમીની ઋતુ શરૂ થતાજ આ બધાજ ગરમીની ખાવાથી શરીરમાં ઠંડક નો અનુભવ થાય છે. મિત્રો ઉનાળાની ઋતુ શરૂ થતાં જ ગુંદા આવી જાય છે. તે કાચા કે પાકા સ્વરૂપે મળી આવે છે. ગુંદા નું અથાણું બનાવવા માં આવે છે. … Read more

સાંધાના દુખાવા માટે ખોટી ગોળીઓ ગળવાનું કરો બંધ ને અપનાવો આ 100 ટકા અસરકારક દેશી ઉપાય.

મિત્રો આજના આ લેખમા અમે તમને વાત કરવા ના છીએ એક શારીરિક સમસ્યા વિશે જેનું નામ છે વા નો દુખાવો, સાંધાનો દુખાવો પંચાવન કે સાઠ વર્ષની ઉંમરની વ્યક્તિને આ સમસ્યા થતી હોય છે, પરંતુ આજના સમયમાં તો યુવાન વયે પણ વા ની સમસ્યા જોવા મળે છે. મિત્રો એલોપેથીમાં વા ની કોઈ દવા ઉપલબ્ધ નથી મિત્રો … Read more

યુરિનનો કલર પીળો થઈ ગયો છે તો ધ્યાન રાખજો આટલું ને બચાવી લો આટલા રોગોથી પોતાને. નહીંતો..

મિત્રો આજના લેખમા અમે તમને યુરીન વિશે વાત કરવાના છીએ જો આપણે યુરીન નો રંગ પીળો થઈ જાય તો આપણે થોડું સાવધાન થઈ જવું છે કારણ કે યુરીન નો રંગ પીળો થવાના અનેક કારણો છે જે આપણને અગમ ચિન્હો એટલે કે અગમ ચેતવણી આપે છે. યુરીન નો રંગ પરથી વ્યક્તિના સ્વાસ્થ્ય વિશે જાણી શકાય છે … Read more

આજના સમયમાં દરેકને જોવા મળતા અનેક રોગો દૂર કરે છે આ ચમત્કારિક શાકભાજી. જાણો તેના અમૂલ્ય ફાયદાઓ.

મિત્રો શરીરને ટકાવી રાખવા માટે વિટામિન , પ્રોટીન તેમજ ખનિજક્ષારો ખુબજ આવશ્યક છે. બધાજ રોગોને દૂર કરવા માટે પૂરતા પ્રમાણ જરૂરી એવા વિટામિન મળવા જરૂરી છે. શરીરની તંદુરસ્ત જાળવી રાખવા માટે જુદા જુદા શાકભાજી ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં તત્વો મળી જાય છે. દરેક ઋતુ પ્રમાણે લીલા શાકભાજી ખાવા જોઈએ. તેમાં ખાસ કરીને ભાજી, દૂધી, પરવળ, … Read more

તમને કોઈપણ બીમારી જલ્દી આવી જાય છે તો જરૂર થી લો આ ખોરાક ને વધારો તમારી ઇમ્યુનિટી.

મિત્રો અત્યારના સમયમાં બીમારી તથા કોરોના કાળમાં તમે ડોક્ટર કે વૈધો પાસે સાંભળ્યું જ હશે કે તમારી ઇમ્યુનિટી વધારો, ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ એટલે કે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારો દરેક ડોક્ટર અને વૈધો ખાસ બીમારીમાં વચન આપતા હોય છે. અમે તમને આ લેખ મા ઈમ્યુનિટી વધારવા કયો ખોરાક લેવો જોઈએ તેના વિશે જણાવીશું. પરંતુ … Read more

અનેક રોગો જોડે લઈને આવે છે આ પ્રકારનો ગોળ. વાંચ્યા પછી ક્યારેય ના ખાતા આવો ગોળ.

મિત્રો આજકાલ લોકો ગળ્યું ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે. તેમાં પહેલાના જમાના માતો ગળ્યા ને વધારે મહત્વ આપવામાં આવતું હતું. લોકો ગોળ નો ઉપયોગ ચા થી માંડીને બધીજ વસ્તુમાં કરતા હતા. ખાસ કરીને ખાંડ નો ઉપયોગ ઓછો કરતા હતા. ગોળ માંથી સારા પ્રમાણમાં કેલ્શિયમ મળે છે. મિત્રો આજકાલ લોકો દાળ, શાક અને કઢીમાં ખાંડનો … Read more

પાણીની જેમ તમારા શરીરની ચરબી ઓગળવાનો 100 % અસરકારક ઘરેલું ઉપાય છે આ ચૂર્ણ.

જે લોકોનું વજન વધી ગયું હોય, જે લોકોના શરીરમાં ચરબીના થર જામી ગયા હોય, પેટ ગોળ દડા જેવુ થઈ ગયુ હોય, તેને ઓવરવેઇટ ની સમસ્યા કહેવાય છે જે લોકોનું વજન વધી ગયુ છે એ લોકો માટે આજના લેખમા અમે એક સરળ ઉપાય લઈને આવ્યા છીએ. આજના સમયમાં ઘણા બધા લોકોને વજન વધવાની સમસ્યા થવા લાગી … Read more

જો આટલુ કરશો તો કોઈ દિવસ પગમા કપાસી નહી થાય અને થયેલી પણ દુર થઈ જશે. નહીતો…..

મિત્રો તમે પણ પણ ઘણીવાર સાંભળ્યુ હશે કે કેટકલના મોઢે કે પગમાં કપાસી થઈ છે. ખાસ કરીને ગામડાના લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. તેઓ ઘણીવાર ચપ્પલ નો ઉપયોગ કર્યા વગર ચાલતા હોય છે તેના કારણે પગની ચામડી કડક થઇ જાય છે અને કપાસી થાય છે. તે ઉપરાંત તે લોકો ફિટ ચપ્પલનો ઉપયોગ કરે … Read more

દરેક શાકાહારી વ્યક્તિમાં જોવા મળતી B-12 ની કમીને કરો દૂર આ શાકાહારી આહારથી.

મિત્રો હાલના સમયમાં વિટામિન બ 12 ની સમસ્યા સામાન્ય બનતી જાય છે. મોટા ભાગના લોકોને આ સમસ્યા છે પરંતુ આ વિટામિન બી 12 શુ છે આજ ના આ લેખ મા અમે તમને એવી આયુર્વેદિક ગોળી બનાવતા શીખવાડીશું જેનાથી બી 12 ની ઉણપ દૂર થશે . માનવ શરીરને ચલવવા માટે વિટામિન બી 12 ની ખુબ જ … Read more

દાદર, ખરજવું અને ચામડીના રોગોને કાયમ માટે કરો દૂર આ દેશી મલમથી. 100 ટકા અસરકારક ઉપચાર.

મિત્રો ઘણી જ પ્રકારના રોગો જોવા મળે છે તેમાં કેટલાક શરીરની બહાર તો કેટલાક અંદરના ભાગમાં જોવા મળે. શરીરની બહારની ચામડીના રોગો મોટા ભાગે એલર્જી થવાને કારણે થાય છે. ચામડી પર અમુક ભાગમાં ચેપ લાગવાને કારણે પણ આ સમસ્યા જોવા મળે છે. મિત્રો ચામડી પર ચેપ લાગવાથી જે રોગો થાય છે તેને દૂર કરવા ખુબજ … Read more