શું તમારા વાળ સફેદ થઈ ગયા છે ? અપાનવી લો આ દેશી ઘરેલું ઉપાય અને સફેદ વાળ થઈ જશે કાળા.

મિત્રો હાલના સમયમાં સફેદ વાળ થવાની સમસ્યા એક ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. મોટાભાગના લોકોને વાળ સફેદ થવાની સમસ્યા રહે છે. મિત્રો અત્યારના સમયમાં મોટાભાગના યુવાનોને સફેદ વાળ થવાની સમસ્યામાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે.  મિત્રો યુવાનીમાં સફેદવાળ થવાને કારણે મોટા ભાગના વ્યક્તિઓ શરમજનક સ્થિતિમાં મુકાઇ જાય છે. આજના આ લેખમાં … Read more

આવા લોકોએ ભૂલથી પણ ના પીવું જોઈએ નારિયેળ પાણી, નહિતર પીતાની સાથે જ ઊભી થશે આ ગંભીર સમસ્યા.

મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર લીલું નારીયેલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. લીલા નારીયેલ માં અનેક પ્રકારના પોષક તત્ત્વો અને વિટામિન્સ રહેલાં હોય છે. જે આપણા શરીરમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મિત્રો લીલું નારીયેલ કેવા પ્રકારના વ્યક્તિઓએ સેવન કરવું જોઈએ. અને કેવા પ્રકારના વ્યક્તિઓએ સેવન ન કરવું જોઈએ તેના વિશે આજે અમે … Read more

પેટમાંથી કાયમ માટે દૂર થઈ જશે ગેસની સમસ્યા, જો આ 4 આદતોને આજથી જ છોડી દેશો.

મિત્રો અત્યારના સમયમાં વ્યક્તિઓ અનેક બીમારીઓથી પીડાતા હોય છે. આ ભાગદોડવાળી જિંદગીમાં વ્યક્તિઓને અનેક બીમારીઓ ઘર કરી ગઇ હોય છે. મિત્રો અત્યારના સમયમાં મોટાભાગની વ્યક્તિઓને ગેસ, એસીડીટી, કબજિયાત, હાઈ બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ જેવી અનેક પ્રકારની બીમારીઓ જોવા મળતી હોય છે.  મિત્રો આજના આ લેખમાં અમે તમને ગેસ ને લગતી સમસ્યાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. … Read more

રાતે સૂતી વખતે ક્યારેય ના કરવી જોઈએ આ ભૂલો, નહિતર આખી જિંદગી બીમારી સાથ નહીં છોડે, હમેશાં રહેશો બીમારને બીમાર.

દોસ્તો આજના સમયમાં ઓફિસના તણાવ અને આખો દિવસની મગજમારીને લીધે લોકોની ઊંઘ ખરાબ થવા લાગી છે. આ સમસ્યાઓને લીધે આખી રાત પડખાં બદલવા છતાં યોગ્ય રીતે ઊંઘ લઇ શકાતી નથી. જો તમારી સ્થિતિ પણ આવી છે તો તમારે કેટલાક ઉપાય કરવા જોઈએ. કારણ કે જો તમારી ઊંઘ સારી હશે નહિ તો તમારા તણાવ અને ચિંતામાં … Read more

આ વસ્તુનો પાવડર બનાવીને ખાઈ લેશો તો મૃત્યુ સુધી નજીક પણ નહિ આવે કોઈ રોગ.

આપણા આર્યુવેદ શાસ્ત્રમાં એવી ઘણી ઔષધિઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે, જેનાથી તમે ડોકટરી દવાઓ લીધા વિના ઘરબેઠા રોગોથી છુટકારો મેળવી શકો છો. વળી તેનાથી લાંબા ગાળે કોઈ આડઅસર પણ થઈ શકતી નથી. આવી સ્થિતિમાં તમારે તેનો ઉપયોગ કરવો જ જોઈએ. આજે અમે તમને અશ્વગંધા નું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે વાકેફ કરાવવા જઈ રહ્યા … Read more

આ એક વસ્તુ ખાઈ લેશો તો આપમેળે બહાર નીકળી જશે આંતરડામાં જામી ગયેલો બધો જ કચરો, ડોકટરો પણ માને છે કારગર ઉપાય.

દોસ્તો આજના આધુનિક સમયમાં આખો દિવસ ઓફિસમાં બેસીને કામ કરવાને લીધે અને ભોજન ના પચવાને કારણે અનેક પેટના રોગો પેદા થાય છે. આ સાથે ઘણા લોકો તો એવા છે કે જેમને કાયમી પેટના રોગોનો સામનો કરવો પડે છે. જો તમારી સ્થિતિ પણ આવી જ છે તો તમારે આ લેખ અંત સુધી વાંચવો જોઈએ. તમને જણાવી … Read more

આ ફળ ખાઈ લેશો તો ક્યારેય નહીં આવે તમારા ચહેરા પર ઘડપણ, હંમેશા બનીને રહેશો જુવાન અને તંદુરસ્ત, આંખોમાં પણ નહિ આવે કમજોરી.

દોસ્તો આજના આ લેખમાં અમે તમને એક એવા ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારી મોટાભાગની બીમારીઓને દૂર કરીને તમને સ્વસ્થ બનાવવા માટે કામ કરે છે. વળી તેનાથી કોઈ આડઅસર પણ થઈ શકતી નથી. આ ખાસ ફળનું સેવન કરવાથી તમારા ચહેરા પર કરચલીઓ આવતી નથી, જેના લીધે તમને લાંબા સમય સુધી જુવાન રહી શકો … Read more

નાભિ પર તેલ લગાવવા માત્રથી દૂર થઈ જાય છે આટલી બધી બીમારીઓ, થાય છે જોરદાર ફાયદા.

સામાન્ય રીતે દરેક વ્યક્તિના શરીરમાં રહેલા બધા જ અંગો કુદરત દ્વારા આપવામાં આવેલ દેન છે. આવો જ એક અંગ નાભી છે. નાભિ એક એવો અંગ છે જેનાથી નવ જીવન મળી શકે છે. તમે ધ્યાન આપ્યું હોય તો જ્યારે બાળક નો જન્મ થાય છે ત્યારે તેનું જોડાણ માતાની નાભી સાથે હોય છે. જ્યારે માતાના શરીરમાં ગર્ભ … Read more

ઓપરેશન કર્યા વિના શરીરમાંથી ચરબી સહિત અન્ય કોઈપણ ગાંઠ થઈ જશે દૂર, ખાલી અપનાવવો પડશે આ આયુર્વેદિક ઉપાય.

દોસ્તો તમે ધ્યાન આપ્યું હોય તો ઘણી વખત શરીર ના કોઈપણ ગાંઠ થઈ જતી હોય છે. આ સાથે ઘણી વખત જન્મથી ગાંઠ નો સામનો કરવો પડતો હોય છે. જ્યારે શરીર પર અચાનક ગાંઠ દેખાઈ જાય છે ત્યારે મનમાં વિવિધ પ્રકારના વિચાર આવે છે, કારણ કે કેન્સર થવાને લીધે પણ ગાંઠ થતી હોય છે. જોકે યાદ … Read more

છેવટે મળી ગયો કફનો કાયમી ઈલાજ, એક વખત અજમાવી લેશો તો ગમે તેવો કફ પીગળીને બહાર આવી જશે.

દોસ્તો સામાન્ય રીતે જ્યારે કફની સમસ્યા થાય છે ત્યારે વ્યક્તિને શ્વાસ લેવામાં તો તકલીફ પડે છે સાથે સાથે શાંતિની ઊંઘ પણ આવતી નથી. જેના લીધે બીજા દિવસે ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. આ સાથે કફ થવા પર જ્યારે તમે ડોકટરી દવાઓનો આશરો લો છો તો તેનાથી કફ તો દૂર થઈ જાય છે પણ ફેફસામાં … Read more