પેટના રોગો, ડાયાબિટીસ, નબળાઈ, વજન વધારો જેવી 100થી વધારે બીમારીઓ દૂર કરે છે મકાઈ, ખાઈ લેશો તો શરીરમાં નહિ પડે લોહીની કમી.

દોસ્તો ચોમાસાની ઋતુ આવતાની સાથે જ રસ્તાઓ પર મકાઈ મળતી થઈ જાય છે. મકાઈ એક એવી વસ્તુ છે જેને નાના બાળકથી લઈને મોટા સુધી દરેક લોકો ખાઈ શકે છે. આ સાથે મકાઈમાં પોષક તત્વોનો પણ ખજાનો હોય છે, જેના લીધે તે સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ દવાની જેમ કામ કરે છે. મકાઈની અંદર ઘણા … Read more

સૂતા પહેલા આ વસ્તુ ખાઈ લેશો તો કાયમ માટે દૂર થઈ જશે કબજિયાત સહિત પેટની બધી જ સમસ્યાઓ, કાયમી મળી જશે રાહત.

દોસ્તો તમે આજ પહેલાં ઘણી વખત ઈલાયચીનો ઉપયોગ ભોજનમાં કર્યો હશે. જ્યારે તેને ભોજનમાં ઉમેરવામાં આવે છે ત્યારે તેનો સ્વાદ અનેકગણો વધી જાય છે. આ સિવાય ઘણા લોકો ઈલાયચીનો ઉપયોગ મોઢાના ફ્રેશનર તરીકે કરતા હોય છે. આ બધું તો ઠીક છે પણ શું તમે ક્યારેય ઈલાયચીનો ઉપયોગ સ્વાસ્થ્ય સબંધી બીમારીઓ દૂર કરવા માટે કર્યો છે. … Read more

50થી વધારે બીમારીઓ દૂર કરવાનું કામ કરે છે આ ખાસ વસ્તુનું પાણી, ડાયાબિટીસ, પેટના રોગો, આંખોની સમસ્યા માટે છે અમૃત સમાન.

કોરોના કાળમાં દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી રહ્યો છે. લોકો ભોજન માં એવી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે, જે સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ હોય. આજના આ લેખમાં અમે ધાણાનું પાણી પીવાથી થતા ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, ધાણા એક એવી વસ્તુ છે જે દરેક ભારતીય રસોડામાં આસાનીથી મળી … Read more

એક અઠવાડીયા સુધી દરરોજ ખાલી પેટ આમળા ખાઈ લેશો તો દૂર થઈ જશે આ ભયંકર રોગો, આટલા બધા રોગોનો છે અક્સીર ઈલાજ.

આમળા એક એવી વસ્તુ છે, જેને ઔષધીય ગુણોની ખાણ કહેવામાં આવે છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને આમળા નું નામ સાંભળ્યું ના હોય. ઘરમાં વૃદ્ધ વ્યક્તિઓ દરરોજ આમળા ખાવાની સલાહ આપે છે, તેનાથી ફક્ત તમારા સ્વાસ્થ્યને જ લાભ થતો નથી પરંતુ ત્વચા અને વાળની સમસ્યાઓ પણ દૂર થાય છે. તમને જણાવી દઈએ કે … Read more

આયુર્વેદના આ 5 નિયમોનું પાલન કરશો તો જિંદગીભર નહીં પડો બીમાર.

આજના તણાવપૂર્ણ જીવનમાં લોકો શારીરિક અને માનસિક રીતે કમજોર બની ગયા છે, આપણી ખરાબ જીવનશૈલી, પ્રદૂષણ, કામનો તણાવ વગેરે જેવા કારણો તેની પાછળ જવાબદાર છે. જીવનને સુખમય બનાવવા માટે આપણે વ્યાયામ અને સ્વસ્થ હારનો સ્વાદ આહારનું પાલન કરવું જોઇએ પરંતુ આ સિવાય પણ આયુર્વેદમાં કેટલાંક એવા નિયમો વિશે વર્ણન કરવામાં આવ્યું છે, જેનું પાલન કરવાથી … Read more

બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગ, કોલેસ્ટ્રોલ સહિત 57થી વધુ રોગને દુર કરે છે આ વસ્તુ, 90 ટકા લોકો આજ સુધી છે અજાણ.

  દોસ્તો આજના આ લેખમાં અમે તમને શિલાજીત ના સેવનથી થતાં ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ શક્ય છે કે આજ પહેલાં ઘણા લોકોએ આ ઔષધિ વિશે સાંભળ્યું નહીં હોય પરંતુ તમારે જાણવું જોઈએ કે શીલાજીત એક પ્રકારનું ખનિજ છે, જે હિમાલયમાં મળી આવે છે. શીલાજીત માં મળી આવતા પોષક તત્વો તમને ઘણી શારીરિક સમસ્યાઓથી … Read more

નીરોગી રહેવા મધ ખાતા હોય તો ક્યારેય ના કરતા આ ભૂલ, નહિતર શરીર બનશે અનેક બીમારીઓનું ઘર.

નીરોગી રહેવા મધ ખાતા હોય તો ક્યારેય ના કરતા આ ભૂલ, નહિતર શરીર બનશે અનેક બીમારીઓનું ઘર. મિત્રો મધ એ ધરતી પરનું અમૃત ગણવામાં આવે છે. મિત્રો આજે આ લેખમાં અમે તમને મધ વિશે થોડી વાત કરવાના છીએ.  મધનું સેવન કઈ વસ્તુ સાથે કરવું જોઈએ અને કેવી રીતે મધનું સેવન કરવું જોઈએ તેના વિશે આજે … Read more

આ એક ઔષધિનો દિવસ દરમિયાન એક વખત ઉપયોગ કરી લેશો તો એસિડિટી, ખાંસી સહિત ઘણા રોગો થઈ જશે છૂમંતર, પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ પણ કરતા હતા ઉપયોગ.

આ એક ઔષધિનો દિવસ દરમિયાન એક વખત ઉપયોગ કરી લેશો તો એસિડિટી, ખાંસી સહિત ઘણા રોગો થઈ જશે છૂમંતર, પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ પણ કરતા હતા ઉપયોગ. દોસ્તો આજના સમયમાં વ્યસ્ત જીવનશૈલી અને ખોટાં ખાનપાન ને લીધે લોકો વારંવાર બીમાર પડી રહ્યા છે. આ સાથે બેઠાડું જીવન પણ રોગો થવા પાછળનું કારણ માનવામાં આવે છે. … Read more

આ કારણોને લીધે સૌથી વધારે કરે છે મચ્છર, જાણી લો તેનાથી બચવાના ઉપાય..

દોસ્તો આજે દરેક વ્યક્તિ મચ્છરોના કરડવાની સમસ્યાઓથી કંટાળી ગયો છે, તેનાથી છુટકારો મેળવવા માટે ઘણા ઉપાય પણ કરતો હોય છે પરંતુ તેને યોગ્ય રીતે રાહત મળી શકતી નથી અને મચ્છરોથી છુટકારો મળતો નથી. જો તમારી સમસ્યા પણ આવી છે તો આજના આ લેખમાં અમે તમને મચ્છરો કરડવા પાછળના કેટલાક કારણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ … Read more

આ ઉપાય અપનાવી લેશો તો 99 ટકા છૂમંતર થઈ જશે કફ, પિત્ત, વાતના બધા જ રોગો.

દોસ્તો આજના આધુનિક સમયમાં લોકો અનેક પ્રકારની બીમારીનો શિકાર બની રહ્યા છે. તેની પાછળ અનિયમિત જીવનશૈલી અને બહારનું ભોજન જવાબદાર હોઈ શકે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે તે ડોક્ટર પાસે જવાનું પસંદ કરે છે જોકે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે વધારે પડતી ડોક્ટરની દવા નો ઉપયોગ કરીને પાછળથી નુકશાનનો સામનો … Read more