બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગ, કોલેસ્ટ્રોલ સહિત 57થી વધુ રોગને દુર કરે છે આ વસ્તુ, 90 ટકા લોકો આજ સુધી છે અજાણ.

 

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

દોસ્તો આજના આ લેખમાં અમે તમને શિલાજીત ના સેવનથી થતાં ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ શક્ય છે કે આજ પહેલાં ઘણા લોકોએ આ ઔષધિ વિશે સાંભળ્યું નહીં હોય પરંતુ તમારે જાણવું જોઈએ કે શીલાજીત એક પ્રકારનું ખનિજ છે, જે હિમાલયમાં મળી આવે છે.

શીલાજીત માં મળી આવતા પોષક તત્વો તમને ઘણી શારીરિક સમસ્યાઓથી રાહત આપવા માટે કામ કરે છે. આ સાથે શિલાજીત ના સેવન થી પુરુષત્વ શક્તિમાં વધારો થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

શીલાજીત માં ઘણા પ્રકારના ખનીજ પદાર્થો મળી આવે છે અને તેનું નિર્માણ કુદરતી રીતે થાય છે. શોધકર્તાઓ અનુસાર શીલાજીત ની અંદર ઘણા ઔષધીય ગુણો મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે લાભકારી સાબિત થાય છે. તો ચાલો આપણે જાણીએ તે શીલાજીત નો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને તેનાથી કઈ કઈ બીમારીઓ દૂર થાય છે.

જો તમે બ્લડપ્રેશરની સમસ્યાથી કંટાળી ગયા છો તમે શીલાજીત નો ઉપયોગ કરી શકો છો. શીલાજીત સાથે જોડાયેલ એક શોધ અનુસાર શીલાજીતમાં એન્ટી હાઈપરટેન્શન પ્રભાવ હોય છે, જે વધેલા બ્લડ પ્રેશરને કાબૂ કરવામાં કામ કરે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આર્થરાઇટિસ ની સમસ્યા દૂર કરવા માટે પણ શીલાજીતનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે તમારે અશ્વગંધા અને શિલાજિત ને એકસાથે મિક્સ કરી આયુર્વેદિક દવા બનાવી જોઈએ અને આ દવાનું સેવન કરવાથી તમે આર્થરાઈટિસની સમસ્યા થી રાહત મેળવી શકો છો.

બ્લડ પ્રેશરની સાથે-સાથે શિલાજીત ના ઉપયોગથી ડાયાબીટિસની સમસ્યાથી પણ રાહત મેળવી શકાય છે. હકીકતમાં શીલાજીત માં એન્ટી ડાયાબીટીક ગુણધર્મ મળી આવે છે જે વધેલા બ્લડશુગરને ઘણા હદ સુધી કાબુમાં કરીને ડાયાબિટીસની સમસ્યાને નિયંત્રિત કરે છે.

કોલેસ્ટ્રોલને કાબૂમાં કરવા માટે પણ શીલાજીત ખૂબ જ ઉપયોગી છે. જેના ઉપયોગથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને સારા કોલેસ્ટ્રોલ માં વધારો કરી શકાય છે. જેમ શીલાજીત હાઈ બીપીને કાબુમાં કરવા માં કામ કરે છે એમ તેના લિપિડ ગુણધર્મો હૃદયરોગની સમસ્યા ને પણ ઘણા હદ સુધી ઓછી કરી શકે છે.

શીલાજીત નો ઉપયોગ થાક દૂર કરવામાં પણ મદદ કરે છે. તમે ધ્યાન આપ્યું હોય તો મેદસ્વી લોકો બહુ જલદી થાકી જાય છે. જોકે આવા લોકો શીલાજિતનું સેવન કરે છે તો તેમના વજન વધવાની સમસ્યાથી તો રાહત મળે જ સાથે સાથે થાક પણ લાગતો નથી.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment