આ ઉપાય નહીં જાદુ છે જાદુ. 1 જ દિવસમાં ગળાના કાકડા, સોજો અને દુખાવો કરી દેશે દુર.

ગળામાં કાકડાની તકલીફ છે… આવું તમે ઘણા લોકો પાસે સાંભળ્યું હશે. જ્યારે પણ વાતાવરણમાં પરિવર્તન આવે છે ત્યારે આ તકલીફ વધી જાય છે. કાકડાની સમસ્યામાં ગળામાં બંને તરફ સોજો આવી જાય છે. તેના કારણે તાવ પણ આવી જાય છે. કાકડાની સમસ્યામાં ગળાના કાકડા નબળા પડવા લાગે છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમને આ … Read more

એક દિવસમાં મોટી પથરી પણ તૂટીને પેશાબ વાટે નીકળી જશે બહાર, જાણો પથરી દૂર કરતા ઉપાય.

શરીરમાં અલગ અલગ રીતે કેટલાક નકામા તત્વો પણ પહોંચે છે. આ તત્વો જે શરીર માટે કોઈપણ ઉપયોગના નથી હોતા તે પેશાબ અને મળવા માટે શરીરમાંથી બહાર નીકળી જાય છે. પરંતુ જ્યારે કેટલાક તત્વો શરીરમાંથી નીકળી શકતા નથી તો તે કિડનીમાં એકઠા થાય છે. આ રીતે એકઠા થયેલા તત્વ પથરી નુ સ્વરુપ ધારણ કરે છે. જો … Read more

વાળ વધશે ફટાફટ અને ખરતાં વાળ, ખોડો જેવી ફરિયાદો પણ થશે દુર, દહીંનો આ રીતે કરશો ઉપયોગ તો મોંઘા શેમ્પુ કંડીશનર કરતાં પણ મળશે સારું રિઝલ્ટ.

દહીં ખાવાથી થતા લાભ વિશે તો તમે પણ જાણતા જ હશો. દહીં ખાવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. તેમાં રહેલા પોષકતત્વો શરીરની પોષકતત્વોની જરૂરીયાતોને પુર્ણ કરે છે. તેનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. જો કે દહીં શરીર માટે જેટલું લાભકારી છે તેટલું જ ગુણકારી વાળ માટે પણ છે. દહીંથી બનતા હેર માસ્કનો ઉપયોગ … Read more

સવારે ખાલી પેટ કરી લો આ કામ પેટ અને ત્વચાની સમસ્યા થઈ જશે કાયમ માટે દુર.

પાણી આપણા શરીરની સૌથી મોટી જરૂરીયાત છે. દિવસ દરમિયાન પુરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. જો તમે પુરતા પ્રમાણમાં પાણી પીવો છો તો જ શરીર તંદુરસ્ત અને નિરોગી રહે છે. પરંતુ દિવસ દરમિયાન શરીર માટે જરુરી છે એટલા પ્રમાણમાં પાણી ઓછા લોકો પીવે છે. પાણીમાં એટલી શક્તિ છે કે તેને જો તમે ખાસ રીતે પીવાની … Read more

ચા સાથે નાસ્તામાં ના કરશો આ વસ્તુનું સેવન નહીં તો ડોક્ટર પણ નહીં બચાવી શકે.

દરેક ઘરમાં લોકોના દિવસની શરૂઆત એક કપ ચા થી થાય છે. ચા વિના દરેક વ્યક્તિની સવારે અધૂરી રહે છે. ગુજરાતમાં તો કહેવત છે કે સવારે જેની ચા બગડી એનો દિવસ બગડ્યો. સવારના સમયે આદુ, ફુદીના અને મસાલાવાળી ચા મળી જાય તો દિવસ બની ગયો સમજો. તેવી જ રીતે સવારે જ ચા બરાબર ન મળે તો … Read more

આ કામ કરશો તો ગરમીના કારણે થતા માથાના દુખાવાથી એક જ સેકન્ડમાં મળી જશે રાહત.

કાળઝાળ ગરમી, મોબાઈલ કે લેપટોપ જેવી વસ્તુ સામે બેસી કલાકો સુધી કામ કરવું, પૂરતી ઊંઘનો અભાવ, પોષણયુક્ત આહારનો અભાવ હોય ત્યારે માથાનો દુખાવો વારંવાર થાય છે. માથાનો દુખાવો કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. આ સિવાય ઘણા લોકોને માઈગ્રેનની સમસ્યા પણ હોય છે જેમાં અસહ્ય માથાનો દુખાવો થાય છે અને કોઈ પણ કામ કરી શકાતું … Read more

ભૂખ્યા પેટે ખાધેલી આ વસ્તુ લાભ કરવાને બદલે શરીરને કરે છે નુકસાન.

કેટલીક એવી વસ્તુઓ હોય છે જેનું સેવન તમે સવારે ખાલી પેટ કરો તો સ્વાસ્થ્યને બમણો લાભ થાય છે. પરંતુ સાથે જ કેટલીક એવી વસ્તુઓ છે જેને ભૂલથી પણ ખાલી પેટ ખાવી જોઈએ નહીં. ઘણી વખત જ્યારે સખત ભૂખ લાગે ત્યારે આપણે આ વસ્તુ કઈ પણ વિચાર્યા વિના ખાઈ લેતા હોય છે. ઘણીવાર એવું પણ હોય … Read more

આ ઉપાય કરી લેશો તો જીવનમાં ક્યારેય નહીં થાય એસિડિટી, ગેસ, કબજીયાતની તકલીફ.

દોસ્તો શરીરમાં થતાં કોઈ પણ રોગનું મુખ્ય કારણ હોય છે નબળી પાચનશક્તિ. દિવસ દરમિયાન જે ખોરાક આપણે લઈએ છીએ તે જ્યારે પચે નહીં ત્યારે પેટ ખરાબ થાય છે અને શરીરમાં અનેક બીમારીઓ થાય છે. શરીરમાં કોઈપણ રોગ ન હોય તો પણ પેટની તકલીફ તો કોઈને કોઈ રહે જ છે. જેમ કે કબજિયાત, ગેસ, અપચો, એસિડિટી … Read more

સ્વાદમાં મીઠી આ વસ્તુ પેટના બધા જ રોગને કરી દેશે ગાયબ.

દોસ્તો સાકર નો ઉપયોગ કોઈપણ વસ્તુ માં મીઠાશ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે સાકરને આયુર્વેદની દૃષ્ટિએ ઔષધિ સમાન ગણવામાં આવી છે. સાકર સ્વાદમાં જેટલી મીઠી હોય છે એટલી જ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. કોઈપણ વસ્તુ માં સાકર ઉમેરવાથી તે મીઠી બને છે અને સાથે જ સ્વાસ્થ્ય માટે … Read more

બાળકનાં હાડકાં કરવા હોય મજબૂત અને વધારવી હોય યાદશક્તિ તો રોજ ખવડાવો આ વસ્તુ.

આજના સમયમાં દરેક માતા-પિતાની ઇચ્છા હોય કે તેનું બાળક નિરોગી રહે અને તેની યાદશક્તિ સારી રહે જેથી તે ભણવામાં હોશિયાર બને. જો બાળકને નાનપણથી જ પોષણયુક્ત આહાર આપવામાં આવે તો તે નિરોગી રહે છે અને બીમારીઓનો સામનો કરવો પડતો નથી. સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર બાળકોને વધતી ઉંમરમાં ચોક્કસ પ્રકારની વસ્તુઓ ખવડાવવામાં આવે તો તેના ફાયદા તેને … Read more