આ ફળના પાનનો આ રીતે ઉપયોગ કરી લેશો તો, ચપટી વગાડતાં ભાગી જશે ડેન્ગ્યુ.

પપૈયાંના પાનમાં વિટામિન એ, બી, સી, ડી અને ઇ સાથે એંટીઓક્સિડેન્ટ, ફલેવોનોઈડ્સ, કેરોટિન જેવા મહત્વપૂર્ણ તત્વો હોય છે. પપૈયાંના પાનના પોષકતત્વોથી ભરપૂર માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે પપૈયાંના પાનના જ્યુસનું સેવન કરવાથી શરીરમાં બ્લડ પ્લેટલેટ્સને વધારવામાં મદદ મળે છે. ચાલો તમને જણાવીએ પપૈયાંના પાનના જ્યુસ પીવાથી શરીરમાં શું લાભ થાય છે. ડેન્ગ્યુમાં મદદરૂપ … Read more

તુલસીના પાન સાથે કરો આ ઔષધિનું સેવન, શરીરમાંથી જટિલમાં જટિલ બીમારી થશે દુર.

તુલસીને આયુર્વેદમાં સંજીવની બુટી સમાન માનવામાં આવે છે. આયુર્વેદિક ચીકીત્સામાં તુલસી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફાયદાકારક કહેવામાં આવી છે. તુલસીને આદું, મૂલેઠી અને મધ સાથે ખાવામાં આવે તો તાવમાં આરામ મળે છે. આ સાથે માસિક ધર્મ દરમિયાન કમરનો દુખાવો, પેટનો દુખાવો દૂર કરી શકાય છે. આની માટે એક ચમચી તુલસીનો રસ લેવો અને દરરોજ નિયમિત તેનું સેવન … Read more

માથાનો દુખાવો ચપટીમાં થશે દૂર, આમાંથી કોઈપણ ઉપાય અપનાવી લો ફટાફટ.

માથાનો દુખાવો થવો એ હવે બહુ સામાન્ય થઈ ગયું છે આપણે માથાના દુખાવાને કોઈ ગંભીર બીમારી રીતે લેતા જ નથી. પણ આ સામાન્ય માથાનો દુખાવો જ્યારે થાય છે ત્યારે ખૂબ અઘરું થઈ પડે છે. માથાનો દુખાવો થવાથી આપણે બીજા કોઈપણ કામ પર બરાબર ધ્યાન આપી શકતા નથી. માથાનો દુખાવો એ આપણને આખો દિવસ હેરાન કરતો … Read more

આ વસ્તુઓ હોય બાથરૂમમાં તો આજે જ કરી દો દૂર, તમારા માટે બની જશે એકદમ ઘાતક.

આજકાલ દેખાદેખીના જમાનામાં લોકો બીજાનું જોઈ જોઈને પોતાના ઘર અને કપડાંને બદલતા થયા છે. આજકાલ ટીવી અને ફિલ્મોમાં જોવા મળતા બાથરૂમને જોઈને પોતાના ઘરના બાથરૂમને પણ એવું જ બનાવવા પ્રયત્ન કરતાં હોય છે. પણ તમને જણાવી દઈએ કે બાથરૂમ એક એવી જગ્યા છે જ્યાં અમુક વસ્તુઓ મૂકવી જોઈએ નહીં. એક્સપર્ટ પ્રમાણે બાથરૂમમાં આ વસ્તુઓ મૂકવી … Read more

શિલાજિત મહિલાઓ માટે છે રામબાણ સમાન, ખાઈ લેવાથી દુખાવાથી લઈને લોહીની ઉણપ થઈ જાય છે દૂર.

શિલાજિતનું નામ તો તમે પણ સાંભળ્યું જ હશે. આ આપણાં દેશ અને નેપાળ વચ્ચે હિમાલયના પહાડ પર મળે છે. આ એક કાળા ભૂરા રંગનો ચીકણો પદાર્થ હોય છે. શિલાજિત વર્ષોથી આયુર્વેદિક ચીકીત્સામાં એંટી એજિંગ તરીકે ઓળખાય છે. આમ તો શિલાજિતનો ઉપયોગ પુરુષ અને મહિલાઓ બંને કરી શકે છે, પણ મહિલાઓ માટે આના ઘણા ફાયદા છે. … Read more

દિવસમાં ફક્ત એક મુઠ્ઠી ખાઈ લો આ વસ્તુ, 7 જ દિવસમાં શરીર બની જશે રોગ મુક્ત.

ચણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ચણાને પ્રોટીનનો સારો સોર્સ માનવામાં આવે છે. ઘણા લોકો હોય છે કે જેઓ જામી લીધા પછી શીંગ સાથે મિક્સ કરીને ચણા એમજ ખાલી સ્વાદ માટે ખાતા હોય છે. પણ તમને જણાવી દઈએ કે આ લોકોને સ્વાદથી ભરપૂર શેકેલા ચણાના ગુણ ખબર નથી હોતા. તમને જણાવી દઈએ કે … Read more

ખાવા સમયે તમારી આ એક ભૂલ તમને ડાયાબિટીસ, વજન વધારો, અપચો અને બીજી અનેક બીમારીનો શિકાર બનાવી શકે છે.

આજના ફાસ્ટ સમયમાં લોકોનું ખાવાનું પણ ફાસ્ટફૂડ થઈ ગયું છે અને વધારે તકલીફ તો એ વાતની છે કે લોકો ખાવાનું પણ ફાસ્ટ ફાસ્ટ ખાઈ રહ્યા છે. જલ્દી જલ્દી ખાવાથી શરીરને ઘણું નુકશાન થાય છે. જે લોકો બહુ જલ્દી જલ્દી ઉતાવળે ખાય છે તેમને ઘણી બીમારી પોતાનો શિકાર બનાઈ શકે છે. ખાવાનું ખાવાની રીત પર અનેક … Read more

આખો દિવસ સતત થાક જ લાગ્યા કરે છે? તો આ કેટલીક ટિપ્સ તમને ખૂબ મદદ કરશે.

થાક લાગવા માટેના અનેક કારણ હોય છે. થાક લાગવા પાછળ મુખ્ય કારણ હોય છે તમારી જીવન શૈલી. દરરોજ ખાવામાં થતી બેદરકારી, ઓછી કસરત કરવી, પૂરતું પાણી ના પીવું, હેલ્થી નાસ્તો ના કરવો અને આ સિવાય જો તમે ઘણા લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહીને કામ કરો છો તો પણ તમે આખો દિવસ થાક … Read more

માથાના વાળથી લઈને પગના દુખાવા સુધીની સમસ્યાઓ આ ચૂર્ણની એક ચમચી કરે છે દૂર.

મિત્રો સૂંઠનો ઉપયોગ તો તમારા ઘરના રસોડામાં પણ થતો જ હશે. દરેક ઘરમાં ગૃહિણી સૂંઠ તો રાખે જ છે. સૂંઠ એટલે આદુને સુકવીને બનાવેલો પાવડર. એટલા માટે જ સૂંઠનો પાવડર પણ ખૂબ જ ગુણકારી હોય છે. તેનો ઉપયોગ કરીને શરીરના રોગોને દૂર કરી શકાય છે. જેમકે જો તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી હોય અને તમારી … Read more

આ વસ્તુઓનું સેવન કરવાથી ઝડપથી વધે છે લોહી, જેના શરીરમાં હોય રક્તની ઉણપ તેણે ખાવી જ જોઈએ આ વસ્તુઓ.

મિત્રો શરીર નિરોગી રહે તે માટે જરૂરી છે કે શરીરમાં રક્તની માત્રા સંતુલિત રહે. જો શરીરમાં રક્તની ઉણપ સર્જાય તો એનિમિયા જેવી બીમારી થઈ જાય છે અને સાથે જ નાની મોટી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શરીરમાં રક્તની ઉણપ હોય તો તેના કારણે કેટલીક વખત ગંભીર સમસ્યાઓ પણ થઈ જાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર … Read more