શરીરની નબળાઈ, થાક અને રક્તની ઉણપ કાયમ માટે થઈ જશે દુર, રોજ ચાવીને સવારે ખાઈ લેવી આ વસ્તુ.

આજના સમયમાં સ્ત્રીઓ ઘરની સાથે બહારનું કામ કરતી થઈ છે. આ દોડધામ ના કારણે મહિલાઓને પોતાનું ધ્યાન રાખવાનો સમય મળતો નથી. જેના કારણે તેમને જરૂરી પોષક તત્વો પણ મળતા નથી અને પરિણામે તેમને શરીરમાં સમસ્યાનો સામનો કરવો પડે છે. મહિલાઓને સૌથી વધુ સ્વાસ્થ્ય સમસ્યામાં લોહીની ઉણપ અને શરીરમાં નબળાઈ નડતી હોય છે. મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય … Read more

આ ફળ ખાવાથી ક્યારેય નહીં પડે મોઢામાં ચાંદા, કબજિયાતથી પણ રહેશો દૂર.

ઘણા લોકોને વારંવાર મોઢામાં ચાંદા પડી જતા હોય છે. મોઢામાં ચાંદા પડવાની સમસ્યા ખૂબ જ તકલીફ કારક હોય છે. તેનાથી મોઢામાં દુખાવો અને બળતરા થાય છે સાથે જ કોઈ પણ વસ્તુ ખાવા પીવામાં પણ તકલીફ પડે છે. મોઢામાં ચાંદુ પડે ત્યારે બળતરા પણ થાય છે અને બોલવામાં પણ તકલીફ પડે છે. આ સિવાય વારંવાર મોઢામાં … Read more

હજારો રૂપિયાનું ફેશિયલ કરાવ્યું હોય તેવી ચમક મળશે એકદમ ફ્રીમાં, ઘરે આ બે વસ્તુના ઉપયોગથી બનાવો ફેસપેક.

વર્ષો પહેલા બ્યુટી પાર્લર નું ચલણ ન હતું તે સમયે પણ મહિલાઓ સુંદર દેખાતી હતી. તે સમયે મહિલાઓનું સૌંદર્ય વર્ષો સુધી અકબંધ રહેતું. તેનું કારણ હતું કે મહિલાઓની સુંદરતા કુદરતી રીતે વધે તે માટે ઘરે જ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો. ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ ત્વચા માટે વરદાન છે. આ વસ્તુઓના ઉપયોગથી ફેસપેક બનાવીને જો … Read more

નબળા પડેલા હાડકા લોખંડ જેવા થઈ જશે મજબૂત, દૂધમાં ઉમેરીને પીવાનું શરૂ કરો આ વસ્તુ.

દૂધ શરીર માટે ખૂબ જ જરૂરી આહાર છે. દિવસ દરમિયાન ઓછામાં ઓછું એક ગ્લાસ દૂધ તો પીવું જ જોઈએ. દૂધ પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે તેથી તેને સંપૂર્ણ આહાર પણ કહેવાય છે તેથી દિવસ દરમિયાન એક ગ્લાસ દૂધ દરેક વ્યક્તિએ પીવું જોઈએ. સવાની રીતે દૂધને લોકો અલગ અલગ રીતે પીતા હોય છે. દૂધને ફ્લેવર વાળું કરીને … Read more

માત્ર દસ મિનિટમાં ચહેરો ચમકાવવો હોય તો આ ફેસપેકનો કરો ઉપયોગ, બહેનપણીઓ પૂછવા આવશે સુંદરતાનું રહસ્ય.

ગુલકંદનો ઉપયોગ આજ સુધી તમે શરબત કે મીઠાઈ બનાવવામાં કર્યો હશે. પરંતુ આજે તમને ગુલકંદના ઉપયોગથી ચહેરો ચમકાવવાનો ઉપાય જણાવીએ. ગુલકંદમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. તે ત્વચાની સમસ્યાઓને પણ દૂર કરે છે. ગુલકંદ ત્વચાને હાઇડ્રેટ કરે છે અને ત્વચાનો રંગ નિખારે છે. તેનાથી બનતા ફેસપેક નો ઉપયોગ કરવાથી ત્વચા પરની કરચલીઓ ડાઘ અને ખીલ … Read more

જો તમે પણ સવારે ખાલી ચા પીઓ છો અને નાસ્તો નથી કરતા તો થઈ શકે છે તમને પણ આ ભયંકર બીમારીઓ.

મિત્રો ઘણા લોકોને એવી આદત હોય છે કે તેઓ સવારે ઊઠીને દોડધામના કારણે ફક્ત ચા પીવાનું રાખે છે અને નાસ્તો કરતા નથી. તો વળી કેટલાક લોકો એવા હોય છે જે ચા સાથે બિસ્કીટ ખાઈ લેતા હોય છે અને પછી બપોરે ભરપેટ જમે છે. જો તમે પણ સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ કરતા નથી અને બપોરે જ સીધું … Read more

દૈનિક આહારમાં આ ૬ શાક લેવાનું રાખો, આજીવન નહીં થાય વાયરલ બીમારીઓ.

મિત્રો શરીરને વાયરલ રોગોથી બચાવવું હોય તો જરૂરી છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય. જો રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય છે તો શરીર બેક્ટેરિયા સામે લડી શકે છે અને વાયરલ રોગોથી બચી શકાય છે. જો તમારી કારક શક્તિ નબળી હોય તો તમે સરળતાથી કોઈપણ રોગની પકડમાં આવી શકો છો. શરીર નિરોગી રહે તે માટે જરૂરી … Read more

કાને ઓછું સંભળાતું હોય અથવા તો બહેરાપણુ હોય તો એક વખત કરી લો આ મુદ્રા.

મિત્રો જે લોકોને બહેરા પણાની સમસ્યા હોય કે જે લોકો સાંભળી ન શકતા હોય નજીકથી કે દૂરથી પણ સારી રીતે સાંભળી શકતા ન હોય જે લોકોને કાનમાં મશીન લગાવવાથી જ તેઓ બીજાની વાત સાંભળી શકે છે એવા લોકો માટે આજે અમે તમને આલેખમાં એવી બે મુદ્રાઓ વિશે વાત કરવાના છીએ જેથી તમારું બહેરાપણું દૂર થઈ … Read more

તમારા ઘરમાં રહેલી આ બે શાકભાજી લોહીના બાટલા જેવું કરે છે કામ, ખાઈ લેવાથી નથી ચઢાવવું પડતું લોહી.

મિત્રો અત્યારના સમયમાં રોજિંદા જીવનમાં અવ્યવસ્થિત ભોજન લેવાથી બજારમાં મળતા અનેક પ્રકારના ભોજન ખાવાથી શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ જોવા મળે છે અને જો સામાન્ય રીતે શરીરમાં હિમોગ્લોબીન ઓછુ હોય તો શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થવા લાગે છે. મિત્રો હિમોગ્લોબીન વધારવા માટે આપણે અનેક પ્રકારની ડોક્ટરની સલાહ મુજબ દવાઓ લેતા હોઈએ છીએ પરંતુ આજે અમે તમને … Read more

ચાકુ વાગવું, લોહી બંધ ન થવું, છોલાઈ જવું જેવી સમસ્યાઓનો ઈલાજ છે આ આયુર્વેદિક વસ્તુ.

મિત્રો ગૃહિણીઓને રસોડામાં કામ કરતા કરતા ચાકુ વાગી જવું નાના બાળકોને રમતા પડી જાય તો પગ છોલાઈ જવું તેના કારણે લોહી નીકળવા લાગે છે પરંતુ આવી નાની નાની સમસ્યામાં ડોક્ટર પાસે જવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને આ લેખમાં આયુર્વેદિક ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છે જેને કરવાથી તમારી આવી નાની નાની સમસ્યામાં … Read more