આ 5 લોકો ભૂલથી પણ ન પીતા હળદરવાળું દૂધ, નહીંતર દોડવું પડશે ડોક્ટર પાસે.

મિત્રો જ્યારે શરદી ઉધરસ થાય ત્યારે દરેક લોકો સૌ પ્રથમ હળદર વાળું દૂધનું સેવન કરતા હોય છે હળદર વાળું દૂધનું સેવન કરવાથી આપણા શરીરને અનેક ગણા ફાયદા મળતા હોય છે. દરેક લોકો તેનું સેવન કરતાં પણ હોય છે પરંતુ હળદર અમુક અંશે નુકસાન પણ કરતી હોય છે. હળદરની થાશે ગરમ હોય છે જે આપણા શરીરમાં … Read more

પીળીયો થયો હોય તો ઘરબેઠા આટલું કરો, 99% મળી જશે આરામ.

મિત્રો અત્યારના સમયમાં અનેક પ્રકારના રોગો થાય છે અને તેમાં પીળીયાનો પણ સમાવેશ થાય છે મિત્રો પીળીયાનો રોગ દૂષિત પાણી પીવાથી થાય છે. મિત્રો આ બીમારીમાં લીવર કામ કરવાનું બંધ કરી દે છે અને શરીર પીળું પડવા લાગે છે. મિત્રો શરીરમાં થાક નો અનુભવ થાય છે કામ કરવાની ઈચ્છા થતી નથી અને તાવ આવવા લાગે … Read more

વરસાદની સિઝનમાં ક્યારેય ન ખાવી જોઈએ આ વસ્તુઓ, થઈ શકે છે ગંભીર રોગ.

મિત્રો વરસાદનું વાતાવરણ ગમે તો ખૂબ છે પરંતુ આ સમય દરમિયાન જો ખાવા પીવામાં ધ્યાન રાખવામાં ન આવે તો શરીર અનેક રોગનું શિકાર બની જાય છે. ચોમાસા દરમિયાન રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે અને તેમાં જો કેટલીક વસ્તુઓનું સેવન કરવામાં આવે તો રોગ ઝડપથી થઈ જાય છે. ચોમાસાની ઋતુ દરમિયાન ગળામાં દુખાવો તાવ છીંક આવવી … Read more

શરીરનો ગમે તેવો દુખાવો હશે પાંચ મિનિટમાં થશે દૂર, સરસવના તેલમાં આ વસ્તુ ઉમેરીને કરો તેનાથી માલિશ.

કમર અને સાંધાના દુખાવાની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ચૂકી છે. આ સમસ્યાથી મોટાભાગના લોકો પીડિત હોય છે. તેના માટે પેન કિલર લેવા સિવાય કોઈ ઉપાય જણાતો નથી. પરંતુ લાંબા સમય સુધી આ પ્રકારની દવા ખાવાથી શરીરના અન્ય અંગોને નુકસાન થાય છે. ક્યારે આજે તમને શરીરના સાંધા અને કમરના દુખાવાની તકલીફને પાંચ મિનિટમાં જ દૂર … Read more

આ ત્રણ વસ્તુનો રસ હોય છે અમૃત સમાન, પીવાનું શરૂ કરો એટલે રોગ મટવાની ગેરંટી.

કારેલા લીમડો અને જાંબુ ત્રણ વસ્તુઓ એવી છે જેના રસનું સેવન કરવાથી શરીર નિરોગી રહે છે. આ ત્રણેય વસ્તુ વિટામિન મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે. આ ત્રણેય વસ્તુનો તૈયાર જ્યુસ બજારમાં મળી જાય છે અથવા તો તમે તેને ઘરે તૈયાર પણ કરી શકો છો. આ ત્રણેય વસ્તુનો જ્યુસ અલગ … Read more

કાનમાં જામેલો મેલ સરળતાથી કાઢવા અજમાવો આ 5 નુસખામાંથી કોઈપણ એક.

દોસ્તો આપણા શરીરના કેટલાક અંગ એવા છે જેને નિયમિત રીતે સાફ કરવા પડે છે. જો આ અંગની સફાઈ પર ધ્યાન આપવામાં ન આવે તો દૈનિક જીવનમાં સમસ્યા થઈ શકે છે. આવું જ મહત્વનું અંગ કાન છે. કાન શ્રવણ શક્તિ માટે ખૂબ જ જરૂરી છે. તેથી તેને ચોખ્ખા પણ રાખવા જોઈએ. કાન સ્વચ્છ હોય તો જ … Read more

આ એકમાત્ર વસ્તુ છે એવી જે ડાયાબિટીસ થી લઈને સાંધાના દુખાવાની સમસ્યાને એકવારમાં જ કરી દે છે દૂર.

મેથીનો ઉપયોગ આજ સુધી તમે પણ ઘણી વખત કર્યો હશે. મેથી એક એવી વસ્તુ છે જે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, લોહ તત્વ, સોડિયમ, પોટેશિયમ વગેરે પોષક તત્વોથી ભરપૂર છે. તેનો ઉપયોગ કરવાથી શરીરની વિવિધ સમસ્યાઓને દૂર કરી શકાય છે. પરંતુ તે સ્વાદમાં કડવી હોવાથી લોકો તેનું સેવન કરવાનું ટાડે છે. પરંતુ આજે તમને કડવી મેથીના એવા મીઠા … Read more

આ 5 દેશી ઈલાજમાંથી કોઈપણ એક અજમાવો અને ઘરબેઠાં મુક્તિ મેળવો દાંતના સડા અને કીડાથી.

દોસ્તો દાંત શરીરનું એવું અંગ છે જે શરીરના અંદરના સ્વાસ્થ્ય અને બહારના સ્વાસ્થ્યને સારી રીતે જાળવે છે. દાંત પર સૌથી પહેલા દરેક વ્યક્તિની નજર પડે છે. દાંત સ્વસ્થ હોય તો શરીર પણ નિરોગી હોય છે. જો દાંત પીળા પડેલા હોય તો તે વ્યક્તિના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની ચાડી ખાય છે. જ્યારે દાંતની સંભાળ રાખવામાં આવતી નથી … Read more

સુતા પહેલા આ ત્રણ અંગ પર લગાડવું જોઈએ તેલ, શરીરનો કોઈપણ પ્રકારનો દુખાવો હશે એક જ દિવસમાં થઈ જશે દૂર.

દોસ્તો હરીફાઈના આ યુગમાં દરેક વ્યક્તિ સતત દોડતી રહે છે. તેના કારણે લોકો પોતાના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપી શકતા નથી. આજકાલ ની આ વ્યસ્ત જીવનશૈલી ના કારણે લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પણ બેદરકાર થઇ જાય છે. જેના કારણે નાની ઉંમરમાં જ શરીરમાં દુખાવા અને અન્ય ઘણી સમસ્યાઓ થઈ જાય છે. શરીરની મોટાભાગની સમસ્યાઓ ત્યારે … Read more

માટીમાં નહીં વૃક્ષ પર થતી આ વેલ શરીરની ગમે તેવી ખંજવાળ અને દુખાવાને કરી શકે છે દૂર.

મિત્રો અમરવેલ નો ઉપયોગ ઔષધી તરીકે અનેક રોગમાં કરવામાં આવે છે. આ એકમાત્રવેલ એવી હોય છે જે જમીનમાં નહીં પરંતુ ઝાડની ઉપર જ ઉગે છે. અમરવેલ વીર્યમાં વધારો કરનાર, પાચન સુધારનાર, આંખના રોગ દૂર કરનાર અને શરીરની કોઈ પણ પ્રકારની ખંજવાળ કે દુખાવા હોય તો તેને દૂર કરનાર છે. અમરવેલમાં એવા કેટલાક તત્વો હોય છે … Read more