શરીરના અંગે અંગમાં જામી ગયેલી ગંદકી દૂર કરવાની શક્તિ ધરાવે છે આ ખાસ વસ્તુ, ખાલી જાણી લો તેનો ઉપયોગ કરવાની રીત…

આજના આ વિશેષ લેખમાં અમે તમને કાળાજીરીથી થતા સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. કાળાજીરીમાં એવા ઘણા ગુણો જોવા મળે છે જે પાચન શક્તિ વધારાની પેટ સાથે જોડાયેલ રોગો દૂર કરે છે. આ સાથે તેનો ઉપયોગ કરીને કોલેસ્ટ્રોલ લેવલ પણ સંતુલિત સ્થિતિમાં રાખી શકાય છે, જેના લીધે તમને હ્રદય રોગ થઈ શકતો નથી. … Read more

કોઈપણ જાતનો ખર્ચ કર્યા વિના નસોનું બ્લોકેઝ ખોલવા માટે કારગર છે આ ખાસ વસ્તુ, 100% મળી જશે પરિણામ…

આજના સમયમાં ઘણી એવી સમસ્યાઓ વધી રહી છે, જેનાથી છૂટકારો મેળવવો ખૂબ જ અઘરો છે. આ બધા રોગો થવા પાછળ ખરાબ ભોજન અને અયોગ્ય જીવનશૈલી જવાબદાર છે. આવી જ એક સમસ્યા નસ બલોકેઝની છે, જે મોટેભાગે ઘણા લોકોને જોવા મળે છે. સામાન્ય રીતે જ્યારે નસ બલોકેઝ થઈ જાય છે ત્યારે નસ પર સોજો આવી જાય … Read more

કમરના દુખવામાથી ખાલી 2 જ મિનીટ્મા રાહત મેળવવી હોય તો કરો આ દેશી ઉપાય.

મિત્રો હાલના સમયમાં માનવી અનેક બિમારીનો ભોગ બને છે. ખરાબ જીવનશૈલી અને ખરાબ રહેણી કરણી ના કારણે વ્યક્તિ માં અનેક બીમારી ઘર કરી જાય છે. હાલના સમયમાં વ્યક્તિ હાઈ બ્લડ પ્રેશર અને હૃદયના રોગો, શરીરના દુખાવા અને અનેક શારીરિક રોગોથી પીડાતા રહે છે. મિત્રો આજના લેખમાં અમે તમને કમરના દુખાવા વિશે વાત કરવા જઈ રહ્યા … Read more

કોરો ના થયા પછી 3 થી 4 મહિના રાખો આટલુ ધ્યાન, ફટાફટ મળશે આરામ, રોગપ્રતિકારક શક્તિ પણ વધશે.

કોરોના થયા બાદ અમુક લોકોને ઘણી સમસ્યા જોવા મળે છે. નાની-મોટી બીમારીઓ જોવા મળે છે. પરંતુ તેને શું ધ્યાનમાં રાખવાનું છે. તે જાણવું ખૂબ અગત્યનું છે. તો એક તો છે લંગ્સ , ફાઈબ્રોસીસ આમાં શ્વાસ ચડવો ઉધરસ આવવી, ચાલવાથી પણ શ્વાસ ચડી જાય, ઓક્સિજન ની કમી થવા લાગે વગેરે લક્ષણો જોવા મળે છે. આ બીમારીમાં … Read more

સંતરાની છાલનો ઘરે આવી રીતે ઉપયોગ કરી લેશો તો ક્યારેય બ્યુટી પાર્લર જવાની નહીં પડે જરૂર, આ મસમોટી સમસ્યાઓ ઘરે બેઠા થઇ જશે દૂર…

સામાન્ય રીતે બધા લોકો સંતરાનો ખાવા માટે ઉપયોગ કરતા હોય છે. તેમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કામ કરે છે. જોકે તમે ધ્યાન આપ્યું હોય તો જ્યારે કોઈ વ્યક્તિ સંતરાનું સેવન કરે છે તો તેને ખાધા પછી તે તેની છાલ ફેંકી દે છે. જો તમે પણ આવું … Read more

આ 6 કારણોને લીધે જ ખરે છે મહિલાઓના વાળ, જાણી લો તેની પાછળના જવાબદાર કારણો અને ઉપાય…

સામાન્ય રીતે આજના સમયમાં વાળ ખરવાની સમસ્યા એકદમ મુશ્કેલ બની ગઈ છે. આજે એવી ઘણી મહિલાઓ છે, જેઓ આ સમસ્યાનો સામનો કરી રહી છે. જેમાંથી અમુક મહિલાઓ આ સમસ્યાને ટાળવા માટે ઘણા મોંઘી પ્રોડક્ટ નો ઉપયોગ કરે છે. આમ છતાં તેઓને ઈચ્છિત પરિણામ મળી શકતું નથી, જેના લીધે તેઓ નિરાશ થઈ જાય છે. આમ જોવા … Read more

શરીરની બધી જ ગંદકી દૂર કરીને શરીરને સ્વસ્થ બનાવવા માટે કારગર છે આ ખાસ પ્રકારનો જ્યુસ, 100% મળશે પરિણામ…

આજના આ વિશેષ લેખમાં અમે તમને આમળાના જ્યુસથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. તેમાં વિટામિન સી મળી આવે છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારવા સહિત ઘણી સ્વાસ્થય સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને આમળાના જ્યુસના સેવનથી થતા ફાયદાઓ અને તેને બનાવવાની રીત વિશે … Read more

તમે ૧૦૦ ટકા નહિ જાણતા હોય અળવી ના પાન ના જબરદસ્ત ચમત્કારિક ફાયદાઓ..

મિત્રો અળવી એક ઉષ્ણકટિબંધીય બારેમાસ મળતી વનસ્પતિ છે. આ વનસ્પતિ ઘણી પ્રાચીન વનસ્પતિ માંથી એક છે. અળવીના મોટા મોટા પાના ને ચણાના લોટમાં મસાલા કરીને તેના પર લગાવીને પાતરા બનાવવામાં આવે છે. માત્ર અળવીના પાન જ નહીં પરંતુ તેના કંદ તેની ડાળીઓ તેમજ પાંદડાઓ ખૂબ જ ઉપયોગી છે. તમારા શરીરને તંદુરસ્ત રાખવા માટે અળવી ના … Read more

પેશાબને લગતી બધી જ સમસ્યાઓ દૂર કરવા માટે આ ખાસ વસ્તુનો 1 ગ્લાસ જ્યુસ પીવો, 100% મળી જશે રાહત…

સામાન્ય રીતે ઉનાળામાં શરીરને કાર્ય કરવા માટે પુષ્કળ પાણીની જરૂરિયાત હોય છે, આવામાં જો તમે પૂરતું પાણી પીતા નથી તો તમને પેશાબ સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરવો પડે છે. આવામાં તમારે દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવું જોઈએ. આ સાથે તમે નારિયેળ પાણી પીને પણ પેશાબની બળતરા દૂર કરી શકો છો. કાકડીનો રસ અથવા સીધી કાકડી … Read more

શરીર માંથી લોહીની અછત દૂર કરવા માટે રાતે પલાળીને ખાઈ લો આ ખાસ વસ્તુ, બહુ જલદી મળી જશે આરામ…

સામાન્ય રીતે શરીરમાં લોહીની ઉણપ થવાથી ઘણી સ્વાસ્થય સબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સાથે એનિમિયા જેવી બીમારી પણ જન્મ લે છે. જો તમે પણ લોહીની ઉણપ નો સામનો કરી રહ્યા છો તો શરીરમાં હિમોગ્લોબીનની ઓછી માત્રા જવાબદાર હોઈ શકે છે. જો શરીરમાં હીમોગ્લોબીનની યોગ્ય માત્રા ના હોય તો શરીરમાં લોહીની ઉણપ વર્તાય છે. … Read more