આ 4 વસ્તુ છે શરીરની સૌથી મોટી શત્રુ, સમયસર નહીં ચેતો તો શરીર થઈ જશે ખોખલુ.

મિત્રો દિવસ દરમિયાન આપણે આહારમાં અનેક વસ્તુઓનું સેવન કરીએ છીએ. આહાર આપણો એવો હોવો જોઈએ કે જે શરીરને ફાયદો કરે. પરંતુ જાણીએ આપણે કેટલીક વસ્તુઓ એવી ખાઈ લેતા હોય છે જે શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. આ વસ્તુઓ આપણા સ્વાસ્થ્યની સૌથી મોટી સમસ્યા બની જાય છે. આપણા શરીરની સૌથી મોટી શત્રુ કહી શકાય … Read more

બે જ મિનિટમાં ગેસ અને એસિડિટી મટી જશે, એવો જોરદાર છે આ દેશી ઈલાજ.

મિત્રો ગેસ અને એસીડીટી ની સમસ્યા એવી છે જે વારંવાર થઈ જતી હોય છે. ખાવા પીવામાં ફેરફાર થવાથી આ સમસ્યા થાય છે. આ સમસ્યાથી તુરંત રાહત મેળવવી હોય તો શું કરવું તેનો આજે તમને દેશી ઈલાજ જણાવીએ. આ દેશી ઈલાજ કરવાથી કોઈ પણ પ્રકારની આડઅસર થશે નહીં અને તમને તમારી સમસ્યાથી તુરંત જ મુક્તિ મળી … Read more

સવારે આ વસ્તુ પીવાનું રાખશો તો કેન્સર જેવા ભયંકર રોગથી પણ બચી જશો, શરીરની નાની મોટી સમસ્યા તો સાત જ દિવસમાં થઈ જશે દૂર.

કેસર ખૂબ જ ગુણકારી વસ્તુ છે. તેના ગુણના કારણે તે સૌથી મોંઘી વસ્તુ પણ છે. કેસર નાના નાના તાતડામાં મળી આવે છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર છે તેનું સૌથી વધુ ઉપયોગ મીઠાઈ બનાવવામાં કરવામાં આવે છે. જોકે કેસર ની અંદર એવા પૌષ્ટિક તત્વો હોય છે જે શરીરની અનેક બીમારીઓને દૂર કરી શકે છે. જો તમે … Read more

હૃદય રોગ, આંખના નંબર, વજન વધારો, કબજિયાત જેવી 20 બીમારીઓનો ઈલાજ છે આ સ્વાદિષ્ટ શાકભાજી.

મિત્રો દોસ્તો કોબી એક પ્રકારની શાકભાજી છે, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સાથે કોબીજના સેવનથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. કારણ કે કોબીજ પોષક તત્વોથી ભરપૂર હોય છે. કોબી સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી છુટકારો મળે છે. કોબીમાં ફાઈબર, બીટા કેરોટીન, વિટામિન બી1, વિટામિન બી6, વિટામિન કે, વિટામિન ઈ અને … Read more

આ સૂપ પીશો તો શરીરની નબળાઈ થઈ જશે કાયમ માટે દૂર, નહીં ખાવી પડે શક્તિ માટે દવા.

મિત્રો મગની દાળ અત્યાર સુધી ભોજનમાં તમે ઘણીવાર ખાધી હશે. પરંતુ આ દાળ તમારા માટે ઔષધીરૂપ સાબિત થઈ શકે છે. મગની દાળનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને વજન ઘટે છે. સાથે જ જે લોકોનું શરીર નબળું હોય છે તેમની નબળાઈ પણ મગની દાળથી દૂર થઈ શકે છે. મગની દાળ સ્વાસ્થ્યવર્ધક છે. તેમાંથી તૈયાર … Read more

માથાનો દુખાવો દૂર કરવા નહીં ખાવી પડે દવા, આ કામ કરશો તો એક જ મિનિટમાં માથાનો દુખાવો થશે દૂર.

અનિયમિત જીવન શૈલીના કારણે માથાનો દુખાવો વારંવાર થતો હોય છે. ખોરાકમાં ફેરફાર થવાના કારણે, ઊંઘ ન થવાના કારણે, સ્ટ્રેસના કારણે માથાનો દુખાવો થઈ શકે છે. ઘણી વખત માથાનો દુખાવો માઈગ્રેન ની તકલીફ ના કારણે પણ થાય છે. માથાનો દુખાવો જ્યારે અસહ્ય થઈ જાય છે ત્યારે તેને મટાડવા માટે દવા લેવી પડે છે. પરંતુ આજે તમને … Read more

રાત્રે સુતા પહેલા નાભીમાં લગાડવું ઘી, નિયમિત કરવાથી ૧૦૦ થી વધુ બીમારી થશે દૂર.

મિત્રો દરેકના ઘરમાં ઘી નો ઉપયોગ રસોઈમાં અને પૂજા પાઠમાં સૌથી વધારે થાય છે. ઘી નો ઉપયોગ કરવાથી રસોઈ સ્વાદિષ્ટ બને છે. આ ઉપરાંત ઘી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સારું છે. કેટલીક સમસ્યાઓમાં ઘીનો દવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. ઘીનું સેવન કરવાથી તો લાભ થાય જ છે પરંતુ જો તમે રાત્રે સુતા પહેલા નાભીમાં … Read more

અનેક લોકોએ અજમાવેલો સફળ ઉપાય, સાંધાના દુખાવા કાયમી દૂર કરવા હોય તો સવારે ખાવી આ વસ્તુ.

મેથીના દાણા નો ઉપયોગ સામાન્ય રીતે એ લોકો વધારે કરે છે જેમને ડાયાબિટીસની સમસ્યા હોય. આ સિવાય કેટલીક રસોઈમાં પણ મેથી નો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ મોટાભાગના લોકો એવા થી અજાણ હોય છે કે મેથીના દાણા નો ઉપયોગ કરવાથી ફક્ત ડાયાબિટીસમાં જ નહીં પરંતુ હાઈ બ્લડ પ્રેશર સાંધાના દુખાવા કેન્સર જેવી તકલીફોમાં પણ લાભ … Read more

જો આ વસ્તુને પાણીમાં ઉકાળીને ખાઈ લેશો તો આખો દિવસ કામ કર્યા પછી પણ નહીં આવે આળસ.

દોસ્તો સામાન્ય રીતે કાળા ચણાનો ઉપયોગ ભોજનમાં કરવામાં આવે છે. વળી કાળા ચણાનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદા આપી શકે છે. કારણ કે કાળા ચણામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. જો આપણે તેમાં રહેલા પોષક તત્વો વિશે વાત કરીએ તો તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ … Read more

આ વસ્તુઓને પાણીમાં પલાળીને ખાવાનું શરૂ કરી દેશો તો જીવશો ત્યાં સુધી નહીં જવું પડે ડોક્ટર પાસે.

દોસ્તો શરીરને સ્વસ્થ રાખવા માટે સ્વસ્થ આહાર લેવો ખૂબ જ જરૂરી છે. કારણ કે હેલ્ધી ડાયટ લેવાથી તમે ઘણી બીમારીઓના શિકાર થવાથી બચી શકો છો. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક એવા હેલ્ધી ફૂડ્સ છે, જેને પલાળીને ખાવામાં આવે તો તે વધુ સ્વાસ્થ્ય લાભ આપે છે. હા, ઘણા એવા ખાદ્યપદાર્થો છે જેને જો આખી … Read more