શિયાળામાં ગંઠોડા ખાવાના છે આ સાત ફાયદાઓ. ફાયદાઓ જોયા પછી કોઈ શિયાળામાં ચૂકશો નહીં ગંઠોડા ખાવાના..
આજના સમય માં દરેક ગૃહિણીઓ ના ઘરમાં ગંઠોડા કે પીપળી મૂળ હોય જ છે.ગંઠોડા એ લીંડીપીપર નામની વનસ્પતિ માં મૂળિયાં ની ગાંઠ છે.શરદી તથા ઉધરસ માં ગંઠોડા ની રાબ પીવાય છે.તેનો ઉપયોગ ચા-શાક ના ગરમ મસાલામાં પણ કરવામાં આવે છે. છોટા નાગપુર પ્રદેશ માં બહેનોના માસિક સ્ત્રાવ ની અનિયમિતતા માં તથા શરદી ના વિકારો માં … Read more