નારિયેળના તેલમાં આ વસ્તુ મિક્સ કરીને લગાવી કરો આટલી સમસ્યાઓ દૂર.

નારિયેળના તેલમાં આ વસ્તુ મિક્સ કરીને લગાવી કરો આટલી સમસ્યાઓ દૂર. ખોડાની સમસ્યા:- નારિયેળ તેલ ઘણી જ તકલીફ દૂર કરવામાં મદદરૂપ થાય છે.ઘણાં ઓછા લોકો તેના વિશે જાણતા હોય છે.આરોગ્ય અને ત્વચા માટે ફાયદાકારક એવું નારિયેળ અને કપૂર નું મિશ્રણ એ એક ઉપચાર છે.દરેક વ્યક્તિ એનો ઉપચાર કરી શકે છે. જે ઓછી મૂડી માં સારો … Read more

શિયાળામાં ગંઠોડા ખાવાના છે આ સાત ફાયદાઓ. ફાયદાઓ જોયા પછી કોઈ શિયાળામાં ચૂકશો નહીં ગંઠોડા ખાવાના..

આજના સમય માં દરેક ગૃહિણીઓ ના ઘરમાં ગંઠોડા કે પીપળી મૂળ હોય જ છે.ગંઠોડા એ લીંડીપીપર નામની વનસ્પતિ માં મૂળિયાં ની ગાંઠ છે.શરદી તથા ઉધરસ માં ગંઠોડા ની રાબ પીવાય છે.તેનો ઉપયોગ ચા-શાક ના ગરમ મસાલામાં પણ કરવામાં આવે છે. છોટા નાગપુર પ્રદેશ માં બહેનોના માસિક સ્ત્રાવ ની અનિયમિતતા માં તથા શરદી ના વિકારો માં … Read more

શું તમે જાણો છો ઉત્તરાયણના દિવસે જ તલ અને ગોળના કેમ લાડુ ખવાય છે? ખાવાથી થશે આટલા ફાયદાઓ..

મિત્રો હવે ઉત્તરાયણ આવી ગઈ છે ત્યારે આપ સર્વેને ઉત્તરાયણની શુભકામનાઓ. તમને ખબર છે એ મુજબ આપણે ઉત્તરાયણના દિવસે તલ અને ગોળ ના લાડુ ખાઈયે છીએ પણ આપણને એ ખાવા પાછળનું કારણ ખબર નથી હોતી. તો અમે આજે તમને બતાવીશું કે તલ અને ગોળના લાડુ જ કેમ ઉત્તરાયણના દિવસે ખવાય છે? ગોળ અને તલના લાડુ … Read more

કૂતરું કરડે તો તેના ઉપચાર માટે શુ કરવું!તો ચાલો આજે તેના ઘરેલુ ઉપાય વિશે જાણીશું.

મિત્રો, કૂતરું કરડે તો તેના ઉપચાર માટે શુ કરવું!તો ચાલો આજે તેના ઘરેલુ ઉપાય વિશે જાણીશું. કૂતરું કરડવાના ઘરેલુ ઉપયો:- 1. લાલ મરચું:- કૂતરું કરડવાથી ઘા ને તરત જ ધોઈ લો. કારણ કે તેનું ઝેર ફેલાઈ નહીં. વાટેલા લાલ મરચાંના પાઉડર ને સરસવના તેલ માં નાખીને લગાવવાથી ઇન્ફેક્શન રોકી શકાય છે. 2. ડુંગળી:- ડુંગળી નો … Read more

મીઠો પાન તો ખાતા હશો પણ તેમાં વપરાતા પાન વિશે જાણો છો ! કે એ તમારા માટે ફાયદાકારક કે નુકસાનકારક!!

મિત્રો તમે મીઠા પાન તો ખાતા હશો પણ તેમાં વપરાતા પાન વિશે જાણો છો ! કે તમારા માટે ફાયદાકારક કે નુકસાનકારક ? લોકો આજે પણ નાગરવેલ ના પાનનો ઉપયોગ મુખશુદ્ધિ માટે કરતા હોય છે.ભોજન માં નાગરવેલનાં પાન નો મુખવાસ ના દ્રવ્યો મૂકીને ખાવાની પ્રથા પ્રચલિત છે.પરંતુ મુખવાસ માં આવતા દ્રવ્યો શરીર માટે હાનિકારક ન હોવા … Read more

દૂધી ની છાલ નો ઉપયોગ કરી લાવીએ સ્કિનમાં ગ્લો. ચહેરો ખીલી ઉઠશે

દૂધી ની છાલ નો ઉપયોગ કરી લાવીએ સ્કિન માં ગ્લો દૂધી નો ઉપયોગ મોટે ભાગે શાકભાજી માં જ કરવામાં આવે છે. શુ તમે જાણો છો તેના છીલકા અને રસ ના પણ અનેક ફાયદા છે. તેમાં આવેલા કાર્બોહાઈડ્રેટ ની હાજરી ને કારણે સરળતાથી પચી જાય છે. મોટે ભાગે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધી … Read more

શુ તમારા વાળ સફેદ થઈ ગયા છે અને તમે કેમિકલ વડે વાળને કાળા કરો છો ? તો આ તમારા માટે ખૂબજ ફાયદાકારક આર્ટિકલ છે.

શુ તમારા વાળ સફેદ થઈ ગયા છે અને તમે કેમિકલ વડે વાળને કાળા કરો છો ? તો આ તમારા માટે ખૂબજ ફાયદાકારક આર્ટિકલ છે. તો તમે જરૂર વાંચો. આ આર્ટિકલ માં 100% દેશી ઘરેલુ ઉપચાર વડે વાળ ને કાળા કરવા માટેના નુસખા વિશે વાત કરીશું. ~> મીઠો લીમડો મિત્રો રોજ રાતે સુતા સમયે મીઠા લીમડાની … Read more

શિયાળાની ઋતુમાં સૌથી લોકપ્રિય શાકભાજી વટાણા ખાવાના અનેરા ફાયદાઓ….

શિયાળા ની ઋતુમાં જોવા મળતી સૌની લોકપ્રિય શાકભાજી એટલે વટાણા. લોકો તેને જુદી જુદી રીતે ખાવાનું પસંદ કરતાં હોય છે. જેમ કે રાંધેલા, શેકેલા અને બાફેલા તે બહુ સ્વાદિષ્ટ હોતા નથી પરંતુ આપણા શરીર અને આરોગ્ય માટે ખૂબ લાભદાયક છે. તેમાં રહેલા વધુ પડતા વિટામીન ને કારણે વિટામીનનું પાવરહાઉસ પણ કહેવામાં આવે છે. તેમાં રહેલા … Read more

શુ તમારી પગની એડીઓ ફાટી ગઈ છે ? તો આ ઉપચાર અપનાવો અને તમારી એડી એકદમ મુલાયમ અને પહેલા જેવી બનાવો.

શુ તમારી પગની એડીઓ ફાટી ગઈ છે ? તો આ ઉપચાર અપનાવો અને તમારી એડી એકદમ મુલાયમ અને પહેલા જેવી બનાવો. શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધતા હાથ અને પગ માં તિરાડ પડવા લાગે છે.તેના લીધે ત્વચામાં પડતા ચીરામા ઈન્ફેક્શન, લોહી નીકળવું જેવી તકલીફ થઈ શકે છે. કેટલીક વાર ખૂબ જ બળતરા થાય છે. આ સમસ્યા દૂર … Read more

ભીંડા નું શાક તો તમે ખાતા હશો પણ એના ફાયદા વિશે જાણતા ન હોય તો એક વાર અવશ્ય જાણીલો

મિત્રો આજના આર્ટિકલ માં ભીંડા ના ફાયદા વિશે જાણીશું. આપણે સૌ ભીંડા નું શાક તો જમીએ જ છીએ પણ એના ફાયદા વિશે તો કદાચ 10 % લોકોને જ ખબર હશે. તો આજે અમે તમને ગુણકારી ભીંડા ના ફાયદા વિસ્તારમાં જણાવી શુ. કબજિયાત 👉 મિત્રો જે લોકોને કબજિયાત રહેતી હોય તે લોકો ભીંડાનું શાક કે ભીંડી … Read more