તમારા ઘર આગળ જોવા મળતા આ પ્રાચીન ઝાડ વિશે જાણી લો. ક્યારેક તો કામ લાગશે જ…

ભારતમાં દરેક જગ્યાએ અશોક નું ઝાડ જોવા મળે છે.તેના પાન, ફળ, ફૂલ અને બીજ ના ખુબજ ફાયદા થાય છે.અશોક નું ઝાડ ક્યાંક જ જોવા મળે છે. તે લોકો ના ઘર આગળ જોવા મળે છે. અશોક નું ઝાડ બે પ્રકારનું જોવા મળે છે. જેમાં એક આંબા ના ઝાડ જેવું ફેલાયેલું જોવા મળે છે. જ્યારે બીજું ખુબજ … Read more

સવારે ભૂખ્યા પેટે ઘી ચાટવાથી થાય છે અનેક ફાયદાઓ..

પહેલાના સમય માં લોકો દેશી વસ્તુઓનો ઉપયોગ કરતાં હતાં.ખાસ કરીને ઘર ની ચીજો ખાવાનું પસંદ કરતાં હતાં પરંતુ અત્યારના સમય માં લોકો બજારની વસ્તુઓ વધારે પસંદ કરતાં હોય છે. તેથી રોગો નું પ્રમાણ પણ વધુ જોવા મળે છે.તો ચાલો ઘી ના ફાયદા વિશે જાણીએ. કોષોને મળતું પોષણ:- સવારે ભુખ્યા પેટે શરી ના કોષોને ખાસ પોષણ … Read more

શું તમને અશક્તિ અને નબળાઇ છે ? તો કરો આ ઉપાય….

આજના જમાના માં લોકો બહાર નું ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે.જે ભેળસેર વાળું અને વાસી હોય છે. તેમાં વધારે મસાલા નો ટેસ્ટ હોવાને કારણે તમારા શરીર ની તંદુરસ્તી બગાડે છે.વધતી ઉંમર ,બેઠાડું જીવન અને એલોપથી દવાને કારણે અશક્તિ અને નબળાઇ આવે છે. અશક્તિ અને નબળાઈ ના લક્ષણો:- શરીર માં અશક્તિ ના કારણે કામ કરવામાં … Read more

શું તમે ચા પીવાથી થતાં ફાયદા કે નુકશાન વિશે જાણો છો? તો જાણીલો તમારા માટે જરૂરી છે!!

શું તમે ચા પીવાથી થતાં ફાયદા કે નુકશાન વિશે જાણો છો? આજના જમાના માં લોકો મોટે ભાગે ચા નું સેવન કરતા હોય છે. પહેલાના સમય માં પણ લોકો ચા નો વધુ ઉપયોગ કરતા હતા. પરંતુ તેના ફાયદા વિશે ઓછા લોકો જાણતા હતા. ચા નું ઉત્પાદન આસામ પ્રદેશમાં વધુ પ્રમાણ માં થાય છે. ભારત ના મોટા … Read more

દહીંથી કરો ફેશિયલ અને બનાવો તમારી ત્વચાને વધુ ચમકીલી..

દહીંથી કરો ફેશિયલ અને ત્વચાને બનાવો ચમકીલી. સ્કિન ને ચમકદાર અને સુંદર બનાવવા માટે ઘરે બનાવેલું ફેશિયલ ખુબજ ફાયદાકારક છે.ઋતુઓ પ્રમાણે અલગ-અલગ ફેશિયલ જરૂરી છે. ઉનાળામાં દહીં નું ફેશિયલ ત્વચા માટે ફાયદાકારક છે.ધી મોટા ભાગે સ્કિન ને અસરકરનાર તત્વ હોય છે જે ત્વચા ને ચમકીલી બનાવે છે. સ્કિન ફેશિયલ જુદાં જુદાં સ્ટેપથી કરી શકાય છે. … Read more

શું તમને સતત માથાનો દુઃખાવો રહે છે? કરો આ ઉપાય અને ખાલી 2 જ મિનિટમાં રાહત મેળવો.

દરેક લોકો માં જોવા મળતી આ ખાસ બીમારી છે. મોટા ભાગે યુવાન,વૃદ્ધ વગેરે માં જોવા મળે છે. માથાનો દુખાવો મુસાફરી,અનિંદ્રા, સતત થાક વગેરે કારણે જોવા મળે છે. માથાના દુખાવાને લીધે કામ કરવું પણ ગમતું નથી.કોઈપણ બીમારી થવાનું મૂળ કારણ માથાનો દુખાવો છે.વિધાર્થીઓમાં વધુ પરીક્ષા નું ટેંશન હોવાના કારણે પણ માથાના દુખાવા નો પ્રોબ્લેમ રહે છે. … Read more

પ્રાચીન ઔષધિ અંધેડો માથાના દુખાવાથી વાંજીયાપણું દૂર કરવા સુધી છે ફાયદાકારક

કલિયુગમાં આશીર્વાદ સમાન એવા અંધેડા વિશે જાણીએ. સામાન્ય રીતે ગુજરાતી માં અંધેડો અને સંસ્કૃત માં અપામાર્ગ તરીકે ઓળખવામાં આવે છે.ચોમાસાની ઋતુ માં જોવા મળતી અપોઆપ ઉગી નીકળતી જંગલી વનસ્પતિ છે.તેની ઊંચાઈ ૪-૫ ફૂટ અને આછા -આછા કાંટા જોવા મળે છે.તેમાં ત્રણ જાતો જોવાં મળે છે ધોળા, રાતા અને પાનખેડા જોવા મળે છે.તેમાં ધોળા અંધેડા શ્રેષ્ઠ … Read more

આ ફળના સેવનથી નાના મોટા કેટલાય રોગો દૂર કરી શકો છો…

અત્યાર ના સમય માં લોકો પોતાનું આરોગ્ય સારું રહે તે માટે અને પ્રયોગ કરતા હોય છે પણ જો તમે ડ્રગનફ્રુટ નો પ્રયોગ એક વાર કરો તો તમને અને ફાયદા થાય છે. 】 આ ભાગદોડ ભરી જિંદગી માં લોકો પોતાની અને સમસ્યાઓ ને બહુ ધ્યાન રાખતા નથી પણ પછી અમુક સમય પછી તે પોતાની સમસ્યાઓ થી … Read more

કોરોના વેક્સીન ની વચ્ચે કોરોના સામે સ્વસ્થ્ય રહેવાની 12 ટિપ્સ.

કોરોના મહામારી સામે સ્વસ્થ્ય રહેવાની 12 ટિપ્સ. મિત્રો કોરોના એક ભયંકર મહામારી છે. જેના સામે દેશ ની નામી અનામી લોકો પણ આ મહામારી સામે હારી ગયા છે અને દર્દીઓની સરવાર કરનારા ડોક્ટરો ને પણ કોરોના મહામારી માં જીવ ગુમાવ્યા છે. જોકે હાલ મા આવેલી કોરોના ની રસી થી રાહત  તો થશે જ પણ જે લોકો … Read more

વિટામિન B-12 ની બેટરી કરો ફૂલ આ ઘરેલુ ઉપચારથી.

વિટામિન બી 12 ઉણપ ના લક્ષણો અને તેના ઉપાયો:- આપણા શરીરમાં દરેક અંગ ને કામ કરવા માટે જુદા-જુદા વિટામીન ની જરૂર હોય છે. આવી જ રીતે ખુબજ ઉપયોગી એવું વિટામિન બી 12 જરૂરી છે. શાકાહારી વ્યક્તિ હોય પરંતુ ભોજન માં દૂધ નો ઉપયોગ ઓછો હોવાને કારણે તે ખામી જોવા મળે છે. વિટામિન બી 12 ના … Read more