શું તમે ચા પીવાથી થતાં ફાયદા કે નુકશાન વિશે જાણો છો? તો જાણીલો તમારા માટે જરૂરી છે!!

શું તમે ચા પીવાથી થતાં ફાયદા કે નુકશાન વિશે જાણો છો? આજના જમાના માં લોકો મોટે ભાગે ચા નું સેવન કરતા હોય છે. પહેલાના સમય માં પણ લોકો ચા નો વધુ ઉપયોગ કરતા હતા. પરંતુ તેના ફાયદા વિશે ઓછા લોકો જાણતા હતા. ચા નું ઉત્પાદન આસામ પ્રદેશમાં વધુ પ્રમાણ માં થાય છે. ભારત ના મોટા … Read more

દહીંથી કરો ફેશિયલ અને બનાવો તમારી ત્વચાને વધુ ચમકીલી..

દહીંથી કરો ફેશિયલ અને ત્વચાને બનાવો ચમકીલી. સ્કિન ને ચમકદાર અને સુંદર બનાવવા માટે ઘરે બનાવેલું ફેશિયલ ખુબજ ફાયદાકારક છે.ઋતુઓ પ્રમાણે અલગ-અલગ ફેશિયલ જરૂરી છે. ઉનાળામાં દહીં નું ફેશિયલ ત્વચા માટે ફાયદાકારક છે.ધી મોટા ભાગે સ્કિન ને અસરકરનાર તત્વ હોય છે જે ત્વચા ને ચમકીલી બનાવે છે. સ્કિન ફેશિયલ જુદાં જુદાં સ્ટેપથી કરી શકાય છે. … Read more

શું તમને સતત માથાનો દુઃખાવો રહે છે? કરો આ ઉપાય અને ખાલી 2 જ મિનિટમાં રાહત મેળવો.

દરેક લોકો માં જોવા મળતી આ ખાસ બીમારી છે. મોટા ભાગે યુવાન,વૃદ્ધ વગેરે માં જોવા મળે છે. માથાનો દુખાવો મુસાફરી,અનિંદ્રા, સતત થાક વગેરે કારણે જોવા મળે છે. માથાના દુખાવાને લીધે કામ કરવું પણ ગમતું નથી.કોઈપણ બીમારી થવાનું મૂળ કારણ માથાનો દુખાવો છે.વિધાર્થીઓમાં વધુ પરીક્ષા નું ટેંશન હોવાના કારણે પણ માથાના દુખાવા નો પ્રોબ્લેમ રહે છે. … Read more

પ્રાચીન ઔષધિ અંધેડો માથાના દુખાવાથી વાંજીયાપણું દૂર કરવા સુધી છે ફાયદાકારક

કલિયુગમાં આશીર્વાદ સમાન એવા અંધેડા વિશે જાણીએ. સામાન્ય રીતે ગુજરાતી માં અંધેડો અને સંસ્કૃત માં અપામાર્ગ તરીકે ઓળખવામાં આવે છે.ચોમાસાની ઋતુ માં જોવા મળતી અપોઆપ ઉગી નીકળતી જંગલી વનસ્પતિ છે.તેની ઊંચાઈ ૪-૫ ફૂટ અને આછા -આછા કાંટા જોવા મળે છે.તેમાં ત્રણ જાતો જોવાં મળે છે ધોળા, રાતા અને પાનખેડા જોવા મળે છે.તેમાં ધોળા અંધેડા શ્રેષ્ઠ … Read more

આ ફળના સેવનથી નાના મોટા કેટલાય રોગો દૂર કરી શકો છો…

અત્યાર ના સમય માં લોકો પોતાનું આરોગ્ય સારું રહે તે માટે અને પ્રયોગ કરતા હોય છે પણ જો તમે ડ્રગનફ્રુટ નો પ્રયોગ એક વાર કરો તો તમને અને ફાયદા થાય છે. 】 આ ભાગદોડ ભરી જિંદગી માં લોકો પોતાની અને સમસ્યાઓ ને બહુ ધ્યાન રાખતા નથી પણ પછી અમુક સમય પછી તે પોતાની સમસ્યાઓ થી … Read more

કોરોના વેક્સીન ની વચ્ચે કોરોના સામે સ્વસ્થ્ય રહેવાની 12 ટિપ્સ.

કોરોના મહામારી સામે સ્વસ્થ્ય રહેવાની 12 ટિપ્સ. મિત્રો કોરોના એક ભયંકર મહામારી છે. જેના સામે દેશ ની નામી અનામી લોકો પણ આ મહામારી સામે હારી ગયા છે અને દર્દીઓની સરવાર કરનારા ડોક્ટરો ને પણ કોરોના મહામારી માં જીવ ગુમાવ્યા છે. જોકે હાલ મા આવેલી કોરોના ની રસી થી રાહત  તો થશે જ પણ જે લોકો … Read more

વિટામિન B-12 ની બેટરી કરો ફૂલ આ ઘરેલુ ઉપચારથી.

વિટામિન બી 12 ઉણપ ના લક્ષણો અને તેના ઉપાયો:- આપણા શરીરમાં દરેક અંગ ને કામ કરવા માટે જુદા-જુદા વિટામીન ની જરૂર હોય છે. આવી જ રીતે ખુબજ ઉપયોગી એવું વિટામિન બી 12 જરૂરી છે. શાકાહારી વ્યક્તિ હોય પરંતુ ભોજન માં દૂધ નો ઉપયોગ ઓછો હોવાને કારણે તે ખામી જોવા મળે છે. વિટામિન બી 12 ના … Read more

નારિયેળના તેલમાં આ વસ્તુ મિક્સ કરીને લગાવી કરો આટલી સમસ્યાઓ દૂર.

નારિયેળના તેલમાં આ વસ્તુ મિક્સ કરીને લગાવી કરો આટલી સમસ્યાઓ દૂર. ખોડાની સમસ્યા:- નારિયેળ તેલ ઘણી જ તકલીફ દૂર કરવામાં મદદરૂપ થાય છે.ઘણાં ઓછા લોકો તેના વિશે જાણતા હોય છે.આરોગ્ય અને ત્વચા માટે ફાયદાકારક એવું નારિયેળ અને કપૂર નું મિશ્રણ એ એક ઉપચાર છે.દરેક વ્યક્તિ એનો ઉપચાર કરી શકે છે. જે ઓછી મૂડી માં સારો … Read more

શિયાળામાં ગંઠોડા ખાવાના છે આ સાત ફાયદાઓ. ફાયદાઓ જોયા પછી કોઈ શિયાળામાં ચૂકશો નહીં ગંઠોડા ખાવાના..

આજના સમય માં દરેક ગૃહિણીઓ ના ઘરમાં ગંઠોડા કે પીપળી મૂળ હોય જ છે.ગંઠોડા એ લીંડીપીપર નામની વનસ્પતિ માં મૂળિયાં ની ગાંઠ છે.શરદી તથા ઉધરસ માં ગંઠોડા ની રાબ પીવાય છે.તેનો ઉપયોગ ચા-શાક ના ગરમ મસાલામાં પણ કરવામાં આવે છે. છોટા નાગપુર પ્રદેશ માં બહેનોના માસિક સ્ત્રાવ ની અનિયમિતતા માં તથા શરદી ના વિકારો માં … Read more

શું તમે જાણો છો ઉત્તરાયણના દિવસે જ તલ અને ગોળના કેમ લાડુ ખવાય છે? ખાવાથી થશે આટલા ફાયદાઓ..

મિત્રો હવે ઉત્તરાયણ આવી ગઈ છે ત્યારે આપ સર્વેને ઉત્તરાયણની શુભકામનાઓ. તમને ખબર છે એ મુજબ આપણે ઉત્તરાયણના દિવસે તલ અને ગોળ ના લાડુ ખાઈયે છીએ પણ આપણને એ ખાવા પાછળનું કારણ ખબર નથી હોતી. તો અમે આજે તમને બતાવીશું કે તલ અને ગોળના લાડુ જ કેમ ઉત્તરાયણના દિવસે ખવાય છે? ગોળ અને તલના લાડુ … Read more