હાડકા મજબૂત બનાવવા આટલું ખાવાનું રાખશો તો કેલ્શિયમની ગોળીઓ ખાવાની જરૂર નથી પડે.

મિત્રો ખાસ કરીને બધાજ લોકોમાં જોવા મળતી બીમારી એ કેલ્શિયમની ઉણપ છે. જેના કારણે શરીરમાં દુખાવા થાય છે. આવા લોકોમાં હાડકા નબળા પડી જાય છે. કોઈ કામ કરી શકતા નથી. જે લોકોને વિટામિન ડી ની ખામી હોય તેવા લોકોએ પણ કેલ્શિયમ યુક્ત ખોરાક લેવો જરૂરી છે. જેમાંથી ભરપૂર પ્રમાણ માં કેલ્શિયમ મળતું હોય તેવી વસ્તુઓ … Read more

કોથમીર ખાવાના ફાયદા એટલા છે કે તમે ના ખાતા હોય તો ખાતા થઈ જશો જાણીને…

ઘર-ઘર માં રસોડું અને રસોડામાં શાકભાજી અને શાકભાજી માં પણ કોથમીર. તો મિત્રો આજના જમાના માં દરેક લોકો ખાવાનું ચટાકેદાર અને દેખાવમાં સુંદર હોય એવું ખાવાનું પસંદ કરતાં હોય છે. દરેક સબ્જી અથવા તો વિવિધ પ્રકારના ફ્લાસન માં પણ કોથમીર નો ઉપયોગ ખુબજ જોવા મળે છે. ગરીબ હોય કે અમીર દરેક લોકો કોથમીર નો ઉપયોગ … Read more

રાતે સુતા પહેલા આ કામ કરવાનું ટાળો નહિતર ઊંઘ સાથે આવી શકે છે આ 10 બીમારીઓ..

આજકાલ લોકોમાં રાતે સૂતી વખતે શુ ધ્યાન રાખવું અને કઈ રીતે સૂવું જોઈએ તેનો ખ્યાલ હોવો જરૂરી છે. લોકોએ સુવાની ક્રિયા ને સાવ તકલાદી બનાવી દીધી છે. સૂતી વખતે રાતે શુ ખાવું, શુ ન ખાવું અને કઈ રીતે સૂવું તે ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે. જો એના વિશે પુરેપરુ ખ્યાલ હોય તો 100 વર્ષ કરતા … Read more

આંખ નીચેના ડાર્ક સર્કલ દૂર કરો એ પણ ઘરેલું ઉપચારથી..

આજકાલ લોકોમાં સુંદર દેખાવ એક માનસિક સ્થિતિ બની ગઈ છે. પરંતુ સુંદરતા ને ઓછી કરવામાં આંખોના ડાર્ક સર્કલ એ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. ડાર્ક સર્કલ થવાનું મુખ્ય કારણ હોય છે કામમાં તનાવ, ઓછી ઊંઘ, ઉજાગરા વગેરેને કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ પડી જાય છે. આવા સમયે જો તમારે બહાર અથવા તો પાર્ટી માં … Read more

અજમાવો આ ઘરેલુ ઉપચાર અને કાયમ માટે કરો ગોઠણના દુખાવાને દૂર.

આ ઘરેલુ ઉપચાર અજમાવો અને કાયમ માટે કરો ગોઠણના દુખાવા દૂર. હાલના સમય માં દરેક લોકોમાં ખાસ કરીને જોવા મળતી ભયાનક કહી શકાય તેવી બીમારી એ ગોઠણના દુખવા છે. જુવાન લોકોથી માંડીને વૃદ્ધઓ માં પણ જોવા મળે છે. આજકાલ લોકો તેનાથી ખુબજ પરેશાન છે. વાયુ ના વધુ પડતા પ્રકોપ ને કારણે ગોઠણમાં દુખાવા જોવા મળે … Read more

શું તમે લજામણી જોઈ છે? શુ તમે તેના ફાયદા વિશે જાણો છો?

લજામણીને શરમીલી, લાજવંતી, sensitive plant અથવા રિસામણી તરીકે ઓળખવામાં આવે છે. તેના છોડ બારેમાસ જોવા મળે છે. તે શિયાળાની ઋતુ માં જોવા મળે છે. તે ખાસ કરીને ગુજરાતમાં જોવા મળે છે. તે જમીન પર પથરાતા વેલા જેવા છોડ સ્વરૂપે જોવા મળે છે. તેના પાનને સહેજ સ્પર્શ કરતા બીડાઈ જાય છે જેથી શરમીલી કહેવાય છે. તેના … Read more

દેશી ઔષધી ગરમાળો 100 થી વધુ બીમારીઓ દૂર કરવામાં છે ઉપયોગી. તેના ઉપાય વિશે જરૂર જાણીલો.

મિત્રો આ આર્ટિકલ માં આપણે ગરમાળો ઔષધ ની વાત કરીશુ. એવું કહેવામાં આવે છે કે ગરમાળો નાના બાળકો થી લઈને ઘરડા વૃદ્ધ દાદા-દાદી ની બીમારીઓ દૂર કરવામાં ઉપયોગી છે. ગરમાળો વૃક્ષ 10 થી 20 ફૂટની ઊંચાઈ ધરાવતું ઝાડ છે તેના પાન જાંબુ જેવા હોય છે પણ તેના કરતાં થોડા મોટા અને એક બાજુ લિસા અને … Read more

દૂધ પીવાની સાથે તેની આડઅસરો પણ જાણીલો.

દુધ એક સંપૂર્ણ ખોરાક છે જેમાંથી બધાજ પોષકતત્વો મળે છે. તેથી અન્ય ભોજનની સાથે દુધ પીવું ખુબજ આવશ્યક છે. કોઈ પણ બીમારી સામે રોગપ્રતિકારક શક્તિ મેળવવા દૂધ ખુબજ અનિવાર્ય છે. પરંતુ તેની સાથે કઈ ચીજો ન ખાવી જોઈએ તેની ખુબજ કાળજી રાખવી જરૂરી છે નહિતર તે ઝેર સમાન બની જાય છે. નાના બાળકો ને જન્મથી … Read more

શાકાહારી ભોજનમાં કરો સામેલ પાંચ વસ્તુઓ અને મેળવો ઈંડા જેટલી તાકાત

આપણે સૌ જાણીએ છીએ કે ઈંડામાં ખુબજ તાકત હોય છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે.શિયાળામાં ઈંડા ખાવાથી હૂંફ મળે છે. લોકોને ઈંડા ખાવા ગમતા નથી.કારણ કે સ્મેલ ખુબજ તીવ્ર હોય છે. જે લોકો શાકાહારી છે તેવા લોકો ઈંડા ખાવાનું પસંદ કરતાં નથી.એવું નથી કે ઈંડા ખાવાથી જ શક્તિ મળે પણ શાકાહારી ખોરાક લેવાથી પણ … Read more

સફેદ ડુંગરી ખાવાના પણ છે અદ્ભૂત ફાયદાઓ.

ભારતીય લોકો ના ભોજન માં ડુંગરી ફરજિયાત જોવા મળે છે. દરેક લોકોના ઘરમાં ડુંગરી જોવા મળે છે અને તેની ખેતી પણ થાય છે.તે ઘણા રોગો જેવા કે શીઘ્રપતન,કમજોરી વગેરે ને દૂર કરે છે. ડુંગરીમાં પ્રોટીન,કાર્બોહાઇડ્રેટ, મિનરલ્સ,ખનીજ ,ફોસ્ફરસ, કેલ્શિયમ,ફાઇબર,આયન અને પાણી નો સમાવેશ થાય છે.પુરુષોએ ડુંગરી નો ઉપયોગ રોજ કરવો જોઈએ જેથી કમજોરી,કિડની,થાક ,શીઘ્રપતન વગેરેને દૂર … Read more