બારેમાસ જોવા મળતા શરદી ઉધરસ અને તાવને કરો દૂર આ ઘરેલું ઉપચારોથી.

આપના શરીર માં વાત પિત અને કફ નું અસંતુલન થાય ત્યારે આપના શરીર માં અનેક બીમારી થાય છે. કફ ખાસ કરીને શિયારા ની ૠતુ માં થાય છે. આપના શરીર માં ફોસ્ફરસ નામના તત્વ ની ઉણપ આવે છે ત્યારે કફ થાય છે. કફ થાય ત્યારે ફોસ્ફરસ તત્વ આપના શરીર માં જાય ત્યારે કફ મટી જાય છે … Read more

વજન ઘટાડો ખાલી 15 જ દિવસમાં એ પણ ઘરેલું ઉપાયોથી..

આજકાલ લોકો બેઠાડું જીવન,ખાવામાં મોજશોખ અને હાઇફાઈ રહેણીકરણી હોવાથી અનિયમિત રીતે વજન વધતું જણાય છે. નાના બાળકોથી માડી મોટી ઉંમરના લોકો માં પણ આ સમસ્યા જોવા મળે છે. કોમ્પ્યુટર યુગ માં લોકોનું કામ હળવું અને સરળ બની ગયું છે તેથી મજૂરી ઓછી જોવા મળે છે. નવા-નવા યંત્રો દ્રારા કામ સરળતાથી કરી શકાય છે જેના કારણે … Read more

પાંચ મિનિટમાં કરો આધાશીશીનો દુખાવો દૂર આ ઘરેલું ઉપાય વડે..

આધાશીશી એ એક પ્રકારનો માથાનો દુખાવો જ છે. તેમાં માથાનું સતત દુખાવો થતો હોય છે. આધાશીશી રોગ નો સીધો સંબંધ સૂર્ય સાથે હોય છે જેમ કે જ્યારે દિવસ ઉગે ત્યારે તેનો દુખાવો શરૂ થતું હોય છે. એમાં જેમ જેમ સૂર્ય ઉઠતો જાય છે તેમ તેમ તેનો દુખાવો સતત વધતો જાય છે. અને ઠીક બપોરના બાર … Read more

શું તમે ઉધઈ થી પરેશાન છો તો અપનાવો આ ઘરેલુ ઉપાય..

આપણી આસપાસ અને ઘરમાં ઘણા જીવજંતુઓ જોવા મળે છે જેમાં ગરોળી,વંન્દો,કીડી મંકોડા અને ઉધઈ વગેરે જોવા મળે છે. બાકીના જીવજંતુ બહાર જોવા મળે છે જયારે ઉધઈ એ લાકડા ની અંદર રહે છે જેના કારણે લાકડું ખવાય જાય છે. ખાસ કરીને ઉધઈ જુના ઘરમાં, લાકડાના ફર્નીચર માં ,લાકડામાં વગેરે જગ્યાએ જોવા મળે છે.તે લાકડાનો ખોરાક તરીકે … Read more

ડાયાબિટીસ દૂર કરો માત્ર આ 10 ઉપાય વડે તે પણ ઘરે જ બેઠા.

આ યુગમાં બેઠાડું જીવન અને વધુ પડતા ચરબી વાળા ખોરાક લેવાના કારણે આપણું શરીર અનેક રોગોનું ઘર બને છે. તેમાં મોટા પ્રમાણમાં જોવા મળતો રોગ ડાયાબિટીસ છે. ડાયાબિટીસ એ વધુ પડતા સુગર એટલે કે ગળ્યા ખોરાક અને પચી ના શકે તેવા એટલે કે જંકફૂડ, ફાસ્ટફૂડ જેવા ખોરાક અને ઠંડા પીના જેવાકે પેપ્સી, કોકો-કોલા તેવા પીણાં … Read more

કમરના દુખાવાથી ખુબજ પરેશાન છો ? તો અપનાવો આ ઘરેલુ ઉપચાર.

મિત્રો આજકાલ દરેકમાં જુવાન હોય કે કિશોર બધાજ આ દુઃખવાથી પરેશાન જોવા મળે છે. લોકો એનો ખાસ કરીને ભોગ બનેલા જોવા મળે છે. આજકાલ બજારનું ખાવાનું લોકો વધારે પસંદ કરતાં હોય છે જેના કારણે ધુ પડતા ખટાશ અને અથાવાળી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે તો પણ દુખવા થઈ શકે છે. ઘણા લોકો વધુ પડતો વજન ઊંચો … Read more

હાથ-પગમાં સતત ખાલી ચડી જતી હોય તો કરો આ ઉપાય..

દેશ વિદેશ માં રહેલા દરેક ને મારે એક વાત ખાસ જણાવવી છે કે હાથ અને પગ માં ખાલી ચડી જાય છે એના વિશે જાણીશું કે સામાન્ય રીતે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે હાથ કે પગ જો દબાણમાં આવી જાય અને એક બે કલાક એમને એમ રહી જાય તો ખાલી ચડી જાય છે. જો આપણે વજ્રાસન … Read more

વિટામીનથી ભરપૂર એવા લીલા ચણા ખાઈને શરીરને બનાવો તંદુરસ્ત.

વહેલી સવારમાં નવું નવું ખાવાની ઈચ્છા થતી હોય છે. ઠંડી નું વાતાવરણ હોય એટલે શરીર માં ગરમી નું તાપમાન રહે એ માટે મેથીની ભાજી, પાલક ની ભાજી, ડ્રાય ફ્રુટ,ગાજર,લીલા ચણા ખાવાનું મન થતું હોય છે. લીલા ચણા નું શાક પુલાવ અને ભજિયા પણ બનાવવામાં આવે છે. તે સ્વાદે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેમાં કેલ્શિય,ફાઇબર,કાર્બોહાઇડ્રેટ,આયન … Read more

સાઈટીકાથી મેળવો કાયમી છુટકારો ખાલી આ ઘરેલું ઉપચારોથી.

લોકો આજકાલ સાઇટીકા ની બીમારી થી લોકો ખુબજ પીડાય છે. ભારતમાં અને વિદેશમાં પણ કેટલાક વ્યક્તિ ઓ સાઈટીકાના ભોગ બનેલા છે. તેનો ઈલાજ માટે ઘરે રહીને દેશી ઉપચાર કરી શકાય છે અને બીજાને પણ તેમાં રાહત થાય છે. કમરની પાછળના મણકામાં ઉપરથી નીચે સુધી હોય છે જેમાં નીચેના મણકા પર કોઈ વસ્તુનો વજન ઉંચકવાથી, બેસવાથી … Read more

જ્યાં હોય ત્યાંથી ઘરે લઈ આવો આ વનસ્પતિ..અદભુત ફાયદા થશે

આજે આપણે જોઈશું ભોંયરીગણી ના છોડ વિશે. આવા છોડ અવાવરી જગ્યાએ જોવા મળે છે. તેને જંગલી વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો છોડ નાનો અને કાંટાઓ જોવા મળે છે. તેના પર રીંગણ જેવા ફળ જોવા મળે છે. તેના ફૂલ જાંબલી રંગના હોય છે. તેના પાકા અને કાચા ફળ ના જુદા-જુદા ફાયદાઓ જોવા મળે છે. … Read more