વારંવાર ઝાડા થતા હોય તો અપનાવો આ દેશી પ્રયોગ અને મટાડો ઝાડા ની સમસ્યા.

ઉનાળાની ઋતુ હોય કે ગરમીનું પ્રમાણ વધારે હોય ત્યારે ઝાડા નું પ્રમાણ વધારે જોવા મળે છે. જો વધારે પડતી કબજિયાત રહેતી હોય તો કે ખોરાક પચતો ન હોય ત્યારે પણ ઝાડા ની સમસ્યા જોવા મળે છે. જો ઋતુ બદલાય ત્યારે ખોરાક પણ બદલાય તેની સાથે વાતાવરણ પણ બદલાય છે અને ખોરાક પચતો નથી. જો વધારે … Read more

હાડકામાં કેલ્શિયમની ઉણપ દૂર કરવી હોય અને મજબૂત કરવા હોય તો રાગી અવશ્ય ખાજો.

આજકાલ લોકો રાગીનો પણ વધુ ઉપયોગ કરતા જોવા મળે છે. જેમાં રાગી ને પણ ખાદ્ય ખોરાક તરિકે ગણવામાં આવે છે. તેને ખુબજ પૌષ્ટિક માનવામાં આવે છે. તે દેખાવે સરસો જેવું અને અમીનો એસિડ ધરાવે છે. તેમાં મોટા પ્રમાણમાં કેલ્શિયમ હોવાથી હાડકાને મજબૂત રાખવામાં ફાયદો કરે છે. તેને ખાવાથી પેટ ભારે લાગે છે. રાગીમાં આવેલુ પ્રોટીન … Read more

તુલસીના પાન નું સેવન કરો અને અનેક રોગો દૂર કરો

પ્રાચીન સમય થી તુલસીનું અનેક ઘણું મહત્વ સમજાવ્યું છે તેમાં તેને માતા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તેને લોકો ઘર ના આંગણામાં રાખી તેની પૂજા કરવામાં આવે છે. તેની પૂજા કરવાથી પણ અનેક ઘણું પુણ્ય મળે છે. જે લોકોના ઘરે તુલસી છે તેમણે પવિત્ર તીર્થ સ્થાન ગણવામાં આવે છે. જ્યાં તુલસી હોય ત્યાંની હવા શુદ્ધ … Read more

ખરતા વાળની સમસ્યાને કરો ચુટકીમાં દૂર એ પણ ઘરેલું ઉપાયોથી.

અત્યાર ના સમયમાં વાળ ખરવા ની સમસ્યા દરેક લોકોમાં જોવા મળે છે. તેમાં નાના લોકોથી લઇ ને મોટા માણસોમાં પણ આજ સમસ્યા ખુબજ ગંભીર બની ગઈ છે. મિત્રો વાળ ખરવાની સાથે વાળ માં ખોડો થવો,સફેદ થઈ જવા વગેરે ને કારણે બધા પરેશાન જોવા મળે છે. ઘણા લોકોમાં તો નેની ઉંમર માં ટાલ જોવા મળે છે. … Read more

ખબર પણ નહીં પડે ને પથરી જેવા અનેક રોગો દૂર કરી નાખશે ગોખરું.

મિત્રો આજના આયુર્વેદ લેખમાં ગોખરુ વિશે વાત કરીશું, ગોખરુ મનુષ્ય જીવન માટે એક વરદાનરૂપ છે. તો ચાલો જાણીયે ગોખરુ આપણા શરીરના કેટલા રોગ દૂર કરવામાં કારગર છે. ગોખરુ ને આયુર્વેદ શાસ્ત્રો માં સૌથી શક્તિશાળી ઔષધ તરીકે ઓળખવામાં આવે છે. 👉 મિત્રો ચોમાસામાં તમે ખેતરમાં જતા હશો તો જોતા હશો જમીન પર કાંટાળા બીજ વાળા વેલા … Read more

આ બધું ખાશો તો ચોક્કસ થશે એસિડીટી. તો આટલું ધ્યાન રાખશો તો નહીં થાય એસિડિટી.

આજકાલ દરેક લોકો અને ઘરમાંથી એક વ્યક્તિ ને ફરજીયાત એસિડીટી નો ભોગ બનેલ વ્યક્તિ જોવા મળે છે. એસિડીટી થવાનું કારણ વધુ પડતું મસાલાવાળું,તીખું અને તળેલું ખાવાથી એસિડીટી થઈ શકે છે. તેના કારણે શરીરના બધાજ રોગો નું કારણ બની શકે છે. જો એકધારું કંઈપણ વસ્તુનું સેવન કરવામાં આવે તો ચોક્કસ થઈ એસિડીટી થઈ શકે છે. આજના … Read more

કાયમી ગેસ થવા પાછળ આ છે જવાબદાર કારણો. આટલું ધ્યાન રાખશો તો નહીં થાય ગેસ.

આજના સમયમાં જોવા મળે છે કે લોકો ગેસ થી ખુબજ પરેશાન રહે છે જેના કારણે આજકાલ લોકો નાના બાળકથી લઇ ને મોટા સુધી તમામ હેરાન રહે છે જેમાં કેટલીક દવાઓ જેવી કે એલોપથી, હોમીઓપેથી, દેશી વગેરે નો સમાવેશ જોવા મળે છે. આ એક સામાન્ય વાત છે પરંતુ તે ખૂબ વિકાર સ્વરૂપ ધારણ કરે છે. જે … Read more

કોળું દૂર કરશે તમારા શરીર ના 100 થી વધુ રોગો. આજે જાણીલો કોળાના ફાયદાઓ..

મિત્રો આજે અમે તમને કોળા ના અદભૂત ફાયદા વિશે વાત કરીશું. કોળું અનેક નાના-મોટા રોગો દૂર કરવામાં કારગર છે. કોળા ની ઘણી પ્રકારની જાતો મળતી હોય છે તેમા રાતાં કલરનું કોળું મોટા ભાગે ઉપયોગ માં લેવાતું હોય છે. તેને લોકો સાકાર કોળું પણ કહે છે, કેમકે તેમાં સાકર જેવો સ્વાદ લાગે છે. તેથીજ તેને સાકર … Read more

કેરીની ગોટલીમાં છે આયુર્વેદિક ગુણ. હવે ક્યારેય ફેંકતા નહીં કારણ કે ગોટલીમા છે પૌષ્ટિક તત્વોનો ભંડાર.

મિત્રો ઉનાળાની ઋતુ આવી ગઈ છે. આ ઋતુમાં કેરી નો ઉપયોગ બધાજ લોકો કરતા હોય છે. ફળોના રાજા તરીકે કેરીને ઓળખવામાં આવે છે. તે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ અને મીઠી હોય છે પરંતુ તેની ગોટલી સ્વાદમાં કડવી પણ ખૂબ ગુણકારી છે. બધાજ લોકો કેરીનો ઉપયોગ કરતા હોય છે પણ તેની ગોટલી વિશે ઓછા લોકો જાણતા હોય … Read more

ફરાળ માં વપરાતા સિંધવ મીઠાના છે ગજબના ફાયદાઓ.

સિંધવ મીઠું એ પથ્થર ના સ્વરૂપે ખનીજ મળી આવે છે. કાઠિયાવાડી ભાષામાં સિંધવ મીઠું તરીકે ઓળખવામાં આવે છે. તે લાલ,આછા ગુલાબી કે સફેદ રંગની જોવા મળે છે. તેમાં ઘણી અશુદ્ધિઓ હોવા છતાં તેને ગુણકારી માનવામાં આવે છે. શરીર માટે જરૂરી તત્વો જેવા કે લોહ,પોટેશિયમ, ઝીંક અને મેગ્નેશિયમ રહેલા હોય છે. ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં … Read more