બિલીપત્ર દૂર કરશે અનેક શારીરિક સમસ્યાઓ. જાણીલો બિલીપત્રના આયુર્વેદિક ઉપચાર.
બીલીને પવિત્ર માનવામાં આવે છે. તેના પાન, ફળ, ફૂલ, મૂળ વગેરે નો ઉપયોગ કરવામાં આવે છે. બીલીને બીજા બિલ્વ નામથી ઓળખવામાં આવે છે. તેનો દરેક ભાગ દવામાં વાપરવામાં આવે છે. તેના પાકા બિલાનો ઉપયોગ શરબત બનાવવા અને કાચા બિલાનો ઉપયોગ ઝાડ અને મરડામાં કરવામાં આવે છે. બીલીના ઝાડ 20 થી 25 ફૂટ ઊંચા જોવા મળે … Read more