તુલસીના પાન નું સેવન કરો અને અનેક રોગો દૂર કરો

પ્રાચીન સમય થી તુલસીનું અનેક ઘણું મહત્વ સમજાવ્યું છે તેમાં તેને માતા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. તેને લોકો ઘર ના આંગણામાં રાખી તેની પૂજા કરવામાં આવે છે. તેની પૂજા કરવાથી પણ અનેક ઘણું પુણ્ય મળે છે. જે લોકોના ઘરે તુલસી છે તેમણે પવિત્ર તીર્થ સ્થાન ગણવામાં આવે છે. જ્યાં તુલસી હોય ત્યાંની હવા શુદ્ધ … Read more

ખરતા વાળની સમસ્યાને કરો ચુટકીમાં દૂર એ પણ ઘરેલું ઉપાયોથી.

અત્યાર ના સમયમાં વાળ ખરવા ની સમસ્યા દરેક લોકોમાં જોવા મળે છે. તેમાં નાના લોકોથી લઇ ને મોટા માણસોમાં પણ આજ સમસ્યા ખુબજ ગંભીર બની ગઈ છે. મિત્રો વાળ ખરવાની સાથે વાળ માં ખોડો થવો,સફેદ થઈ જવા વગેરે ને કારણે બધા પરેશાન જોવા મળે છે. ઘણા લોકોમાં તો નેની ઉંમર માં ટાલ જોવા મળે છે. … Read more

ખબર પણ નહીં પડે ને પથરી જેવા અનેક રોગો દૂર કરી નાખશે ગોખરું.

મિત્રો આજના આયુર્વેદ લેખમાં ગોખરુ વિશે વાત કરીશું, ગોખરુ મનુષ્ય જીવન માટે એક વરદાનરૂપ છે. તો ચાલો જાણીયે ગોખરુ આપણા શરીરના કેટલા રોગ દૂર કરવામાં કારગર છે. ગોખરુ ને આયુર્વેદ શાસ્ત્રો માં સૌથી શક્તિશાળી ઔષધ તરીકે ઓળખવામાં આવે છે. 👉 મિત્રો ચોમાસામાં તમે ખેતરમાં જતા હશો તો જોતા હશો જમીન પર કાંટાળા બીજ વાળા વેલા … Read more

આ બધું ખાશો તો ચોક્કસ થશે એસિડીટી. તો આટલું ધ્યાન રાખશો તો નહીં થાય એસિડિટી.

આજકાલ દરેક લોકો અને ઘરમાંથી એક વ્યક્તિ ને ફરજીયાત એસિડીટી નો ભોગ બનેલ વ્યક્તિ જોવા મળે છે. એસિડીટી થવાનું કારણ વધુ પડતું મસાલાવાળું,તીખું અને તળેલું ખાવાથી એસિડીટી થઈ શકે છે. તેના કારણે શરીરના બધાજ રોગો નું કારણ બની શકે છે. જો એકધારું કંઈપણ વસ્તુનું સેવન કરવામાં આવે તો ચોક્કસ થઈ એસિડીટી થઈ શકે છે. આજના … Read more

કાયમી ગેસ થવા પાછળ આ છે જવાબદાર કારણો. આટલું ધ્યાન રાખશો તો નહીં થાય ગેસ.

આજના સમયમાં જોવા મળે છે કે લોકો ગેસ થી ખુબજ પરેશાન રહે છે જેના કારણે આજકાલ લોકો નાના બાળકથી લઇ ને મોટા સુધી તમામ હેરાન રહે છે જેમાં કેટલીક દવાઓ જેવી કે એલોપથી, હોમીઓપેથી, દેશી વગેરે નો સમાવેશ જોવા મળે છે. આ એક સામાન્ય વાત છે પરંતુ તે ખૂબ વિકાર સ્વરૂપ ધારણ કરે છે. જે … Read more

કોળું દૂર કરશે તમારા શરીર ના 100 થી વધુ રોગો. આજે જાણીલો કોળાના ફાયદાઓ..

મિત્રો આજે અમે તમને કોળા ના અદભૂત ફાયદા વિશે વાત કરીશું. કોળું અનેક નાના-મોટા રોગો દૂર કરવામાં કારગર છે. કોળા ની ઘણી પ્રકારની જાતો મળતી હોય છે તેમા રાતાં કલરનું કોળું મોટા ભાગે ઉપયોગ માં લેવાતું હોય છે. તેને લોકો સાકાર કોળું પણ કહે છે, કેમકે તેમાં સાકર જેવો સ્વાદ લાગે છે. તેથીજ તેને સાકર … Read more

કેરીની ગોટલીમાં છે આયુર્વેદિક ગુણ. હવે ક્યારેય ફેંકતા નહીં કારણ કે ગોટલીમા છે પૌષ્ટિક તત્વોનો ભંડાર.

મિત્રો ઉનાળાની ઋતુ આવી ગઈ છે. આ ઋતુમાં કેરી નો ઉપયોગ બધાજ લોકો કરતા હોય છે. ફળોના રાજા તરીકે કેરીને ઓળખવામાં આવે છે. તે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ અને મીઠી હોય છે પરંતુ તેની ગોટલી સ્વાદમાં કડવી પણ ખૂબ ગુણકારી છે. બધાજ લોકો કેરીનો ઉપયોગ કરતા હોય છે પણ તેની ગોટલી વિશે ઓછા લોકો જાણતા હોય … Read more

ફરાળ માં વપરાતા સિંધવ મીઠાના છે ગજબના ફાયદાઓ.

સિંધવ મીઠું એ પથ્થર ના સ્વરૂપે ખનીજ મળી આવે છે. કાઠિયાવાડી ભાષામાં સિંધવ મીઠું તરીકે ઓળખવામાં આવે છે. તે લાલ,આછા ગુલાબી કે સફેદ રંગની જોવા મળે છે. તેમાં ઘણી અશુદ્ધિઓ હોવા છતાં તેને ગુણકારી માનવામાં આવે છે. શરીર માટે જરૂરી તત્વો જેવા કે લોહ,પોટેશિયમ, ઝીંક અને મેગ્નેશિયમ રહેલા હોય છે. ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં … Read more

ડૉક્ટર ની દવા કરતાં પણ ઝડપી રાહત મેળવવા માટે કરો આ પાંચ ઘરેલું ઉપાય.

મિત્રો આજે આપણે એવા ઘરેલું ઉપચારો વિશે માહિતી મેળવવા ની છે કે શરીર ને તંદુરસ્ત રાખવું એ આપણી જવાબદારી છે તેને ભયાનક રોગો નો સામનો કરવા માટે મજબૂર બનાવવું જોઈએ. આજકાલ નવા-નવા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે લોકો રોગોથી સંકટ માં મુકાય છે આ રોગો નો સામનો કરવા માટે આપણે ઘરેલુ ઉપચારો ઉપનાવવા … Read more

ગણી ખરી બીમારીઓ તો ચપટીમાં દૂર કરી નાખશે અશ્વગંધા. આજે જાણીલો ફાયદાઓ.

મિત્રો આજે આપણે અશ્વગંધા ના અવનવા ફાયદા વિશે જાણીશું.જે શરીરને ખૂબ લાભ કરે છે. આયુર્વેદમાં આવી ઘણી બધી વનસ્પતિ છે જે શરીર માં થતા દરેક રોગો નો સામનો કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેમાંથી સૌથી ઉપયોગી છે અશ્વગંધા. તેનાથી અસાધ્ય રોગો દૂર રહે છે. દરેક વ્યક્તિ માં કંઈ ને કંઈ બીમારી હોય તે સ્વાભાવિક બાબત … Read more