શું તમે જાણો છો ઉત્તરાયણના દિવસે જ તલ અને ગોળના કેમ લાડુ ખવાય છે? ખાવાથી થશે આટલા ફાયદાઓ..

મિત્રો હવે ઉત્તરાયણ આવી ગઈ છે ત્યારે આપ સર્વેને ઉત્તરાયણની શુભકામનાઓ. તમને ખબર છે એ મુજબ આપણે ઉત્તરાયણના દિવસે તલ અને ગોળ ના લાડુ ખાઈયે છીએ પણ આપણને એ ખાવા પાછળનું કારણ ખબર નથી હોતી. તો અમે આજે તમને બતાવીશું કે તલ અને ગોળના લાડુ જ કેમ ઉત્તરાયણના દિવસે ખવાય છે? ગોળ અને તલના લાડુ … Read more

કૂતરું કરડે તો તેના ઉપચાર માટે શુ કરવું!તો ચાલો આજે તેના ઘરેલુ ઉપાય વિશે જાણીશું.

મિત્રો, કૂતરું કરડે તો તેના ઉપચાર માટે શુ કરવું!તો ચાલો આજે તેના ઘરેલુ ઉપાય વિશે જાણીશું. કૂતરું કરડવાના ઘરેલુ ઉપયો:- 1. લાલ મરચું:- કૂતરું કરડવાથી ઘા ને તરત જ ધોઈ લો. કારણ કે તેનું ઝેર ફેલાઈ નહીં. વાટેલા લાલ મરચાંના પાઉડર ને સરસવના તેલ માં નાખીને લગાવવાથી ઇન્ફેક્શન રોકી શકાય છે. 2. ડુંગળી:- આયુર્વેદના ગ્રુપમાં … Read more

મીઠો પાન તો ખાતા હશો પણ તેમાં વપરાતા પાન વિશે જાણો છો ! કે એ તમારા માટે ફાયદાકારક કે નુકસાનકારક!!

મિત્રો તમે મીઠા પાન તો ખાતા હશો પણ તેમાં વપરાતા પાન વિશે જાણો છો ! કે તમારા માટે ફાયદાકારક કે નુકસાનકારક ? લોકો આજે પણ નાગરવેલ ના પાનનો ઉપયોગ મુખશુદ્ધિ માટે કરતા હોય છે.ભોજન માં નાગરવેલનાં પાન નો મુખવાસ ના દ્રવ્યો મૂકીને ખાવાની પ્રથા પ્રચલિત છે.પરંતુ મુખવાસ માં આવતા દ્રવ્યો શરીર માટે હાનિકારક ન હોવા … Read more

દૂધી ની છાલ નો ઉપયોગ કરી લાવીએ સ્કિનમાં ગ્લો. ચહેરો ખીલી ઉઠશે

દૂધી ની છાલ નો ઉપયોગ કરી લાવીએ સ્કિન માં ગ્લો દૂધી નો ઉપયોગ મોટે ભાગે શાકભાજી માં જ કરવામાં આવે છે. શુ તમે જાણો છો તેના છીલકા અને રસ ના પણ અનેક ફાયદા છે. તેમાં આવેલા કાર્બોહાઈડ્રેટ ની હાજરી ને કારણે સરળતાથી પચી જાય છે. મોટે ભાગે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધી … Read more

શુ તમારા વાળ સફેદ થઈ ગયા છે અને તમે કેમિકલ વડે વાળને કાળા કરો છો ? તો આ તમારા માટે ખૂબજ ફાયદાકારક આર્ટિકલ છે.

શુ તમારા વાળ સફેદ થઈ ગયા છે અને તમે કેમિકલ વડે વાળને કાળા કરો છો ? તો આ તમારા માટે ખૂબજ ફાયદાકારક આર્ટિકલ છે. તો તમે જરૂર વાંચો. આ આર્ટિકલ માં 100% દેશી ઘરેલુ ઉપચાર વડે વાળ ને કાળા કરવા માટેના નુસખા વિશે વાત કરીશું. ~> મીઠો લીમડો મિત્રો રોજ રાતે સુતા સમયે મીઠા લીમડાની … Read more

શિયાળાની ઋતુમાં સૌથી લોકપ્રિય શાકભાજી વટાણા ખાવાના અનેરા ફાયદાઓ….

શિયાળા ની ઋતુમાં જોવા મળતી સૌની લોકપ્રિય શાકભાજી એટલે વટાણા. લોકો તેને જુદી જુદી રીતે ખાવાનું પસંદ કરતાં હોય છે. જેમ કે રાંધેલા, શેકેલા અને બાફેલા તે બહુ સ્વાદિષ્ટ હોતા નથી પરંતુ આપણા શરીર અને આરોગ્ય માટે ખૂબ લાભદાયક છે. તેમાં રહેલા વધુ પડતા વિટામીન ને કારણે વિટામીનનું પાવરહાઉસ પણ કહેવામાં આવે છે. તેમાં રહેલા … Read more

શુ તમારી પગની એડીઓ ફાટી ગઈ છે ? તો આ ઉપચાર અપનાવો અને તમારી એડી એકદમ મુલાયમ અને પહેલા જેવી બનાવો.

શુ તમારી પગની એડીઓ ફાટી ગઈ છે ? તો આ ઉપચાર અપનાવો અને તમારી એડી એકદમ મુલાયમ અને પહેલા જેવી બનાવો. શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધતા હાથ અને પગ માં તિરાડ પડવા લાગે છે.તેના લીધે ત્વચામાં પડતા ચીરામા ઈન્ફેક્શન, લોહી નીકળવું જેવી તકલીફ થઈ શકે છે. કેટલીક વાર ખૂબ જ બળતરા થાય છે. આ સમસ્યા દૂર … Read more

ભીંડા નું શાક તો તમે ખાતા હશો પણ એના ફાયદા વિશે જાણતા ન હોય તો એક વાર અવશ્ય જાણીલો

મિત્રો આજના આર્ટિકલ માં ભીંડા ના ફાયદા વિશે જાણીશું. આપણે સૌ ભીંડા નું શાક તો જમીએ જ છીએ પણ એના ફાયદા વિશે તો કદાચ 10 % લોકોને જ ખબર હશે. તો આજે અમે તમને ગુણકારી ભીંડા ના ફાયદા વિસ્તારમાં જણાવી શુ. કબજિયાત 👉 મિત્રો જે લોકોને કબજિયાત રહેતી હોય તે લોકો ભીંડાનું શાક કે ભીંડી … Read more

ગમે તેટલી મોટી પથરી હોય પણ હવે ઓપરેશન કરાવવાની જરૂર નથી. આ રહ્યા ઉપાય.

ગમે તેટલી મોટી પથરી હોય પણ હવે ઓપરેશન કરાવવાની જરૂર નથી. આ રહ્યા ઉપાય. અત્યારે આપણી રોજિંદી ટેવોમાં કેટલાક બદલાવ ને કારણે પથરીનો ઉદભવ થયો છે. પથરી પણ આજકાલ સામાન્ય રોગ થઈ ગયો છે. કોઈ વ્યક્તિને જ્યારે ખબર પડે કે તેને પથરી છે ત્યારે તે ડોકટર જોડે જાય છે ને ડોક્ટર સીધી ઓપરેશનની જ વાત … Read more

શ્વાસની દુર્ગંધને હમણા જ દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપપચાર.

અત્યારની વ્યસ્ત જીવનશૈલીમાં આપણે આપણા શરીરને કેટલીકવાર ટાઈમ આપવાનું ભૂલી જઈએ છીએ જેના કારણે આપણે નાની મોટી બીમારીઓનો સામનો કરવો પડે છે. તો તેમાંથી આજે આપણે વાત કરીશું શ્વાસની દુર્ગંધની સમસ્યાનો. કેટલીકવાર મોંની અપૂરતી સફાઈના લીધે અથવાતો મોંને લાગતા રોગોને કારણે મોં માંથી દુર્ગંધ આવે છે જેના લીધે શરમનો એહસાસ કરવો પડે છે તો આજે … Read more