જિંદગીમાં આ ચાર નિયમો અપનાવશો તો ક્યારેય નહીં પડે બીમાર અને નહીં થાય કોઈ રોગ.

મિત્રો આજના આ લેખમા અમે ચાર નિયમો બતાવાના છીએ જે ચાર નિયમોનું જો તમે પાલન કરશો તો જીવનભર બીમાર નહિ પડો અને ક્યારેય કોઈ પણ પ્રકારનો રોગ નઈ થાય ચરક શાસ્ત્ર મા ચરક ઋષિ એ સાત હજારથી પણ વધારે નિયમ આપેલ છે, પરંતુ તેમાંથી આપણે ચાર નિયમોનું પાલન કરીશું તો ક્યારેય બીમાર નહિ પડીએ આપણે … Read more

માત્ર વર્ષ માં 2 વખત પીવો આ જ્યૂસ અને લિવરનો તમામ કચરો કરો બહાર.

આપના શરીરના બધાજ અંગો નું ખુબજ મહત્વ હોય છે પરંતુ તેમનો સૌથી મહત્વનું ગણાતું અંગ એટલે લીવર. લીવર એ શરીરને મેઇન પાયો પણ ગણવામાં આવે છે. સામાન્ય રીતે લોકો તેને કાળજું તરીકે પણ ઓળખે છે. જો મિત્રો શરીરનું એક પણ અંગ બગડે તો ખામી ઉભી થાય છે. શરીરના મોટા ભાગનું કામ લીવર દ્રારા થાય છે … Read more

સાદા વાઇરસ કરતા કોરોના વાઇરસ આટલો બધો ભયાનક કેમ છે? જાણો કોરોના ની કુંડળી.

મિત્રો તમેપણ જાણતા હશો કે વિશ્વમાં કોરોનાની મહામારી કેટલી ભયાનક બની છે કોઈપણ વ્યક્તિ એ કદી વિચાર્યું પણ ન હોય તેવી સ્થિત બની ગઈ છે. સતત કોરોના ના કેસ વધતાજ જોવા મળે છે. લોકો ખુબજ પરેશાન થઈ ગયા છે. આ એક એવો વાઇરસ છે જેના કારણે ઘરની બધીજ વ્યક્તિ ઓને અસર કરે છે. વધતી જતી … Read more

માત્ર આટલું કરશો તો આજીવન માટે ડાયાબિટીસ મટાડી શકશો.

ડાયાબિટીસ મટી શકે છે ? જી હા ડાયાબિટીસ 100% મટી શકે છે, કોઇપણ પ્રકારની દવા કે સારવાર લીધા વગર પણ ડાયાબિટીસ મટી શકે છે સૌથી પહેલા આ લેખ મા આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે ડાયાબિટ એટલે શું તે શેના લીધે થાય છે અને ડાયાબિટીસ થાય તો તે વગર દવાએ કઈ રીતે મટાડી શકાય. મિત્રો અત્યારના … Read more

આટલી વસ્તુ કરશો તો હાઈ બ્લડપ્રેશરની ગોળીઓ ગળવી નહીં પડે.

આજકાલ લોકો બીપીની સમસ્યાથી ખુબજ પરેશાન જોવા મળે છે. તેમાં મોટી ઉંમરના દરેક વ્યક્તિ આ બીમારીનો નો ભોગ બનેલો જોવા મળે છે. સામાન્ય રીતે જોઈએ તો ઘર દીઠ એક વ્યક્તિ બીપી ની ગોળી લેતો જોવા મળે છે. જો આવા વ્યક્તિ ઓ ફરજિયાત પણે ગોળી નો ઉપયોગ કરતાજ હોય છે. લોકો બહારનું ખાવાના શોખીન હોવાના કારણે … Read more

વારંવાર પથરી થવા પાછળ કારણ શું? અને આટલું ધ્યાન રાખશો તો ક્યારેય નહીં થાય પથરી..

⬛વારંવાર પથરી થવાના કારણો:- મિત્રો પથરી થી લોકો આજકાલ બહુ જ હેરાન પરેશાન જોવા મળે છે. પથરી થવાનું કારણ પાણી, શાકભાજી ના ક્ષારો અને બીજા અન્ય કારણોના લીધે જોવા મળે છે. પથરી થવાના કારણે તે કિડની અને મૂત્ર માર્ગની નળિયો માં જોવા મળે છે ક્યારેક તો તે પિત્તાશય જેવા અંગોમાં પણ પથરી થાય છે. પથરી … Read more

દરવર્ષે માર્ચ-એપ્રિલ મહિનામાં કરીલો આ કામ. આખું વર્ષ નિરોગી અને તંદુરસ્ત રહેશો.

મિત્રો વસંત ઋતુની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ ત્રણ વસ્તુઓ ની તમારે ભરપૂર સેવન કરવાનુ છે શિયાળામાં આપણા શરીરમાં જે કોઈ પણ કફ જમા થયેલ છે તે ઉનાળામાં ઓગળવા લાગે છે અને વસંત ઋતુની શરૂઆત મા કફ ઓગળવાના ર્કારણે જઠરાગ્નિ મંદ પડે છે અને પાચનક્રિયા મંદ પડી જાય છે. જેના લીધે આપણે ભૂખ ન … Read more

ટીફીનનું ભોજન કરવાથી આવી શકે છે આટલી બીમારીઓ. ધ્યાન રાખવા જેવી બાબતો.

મિત્રો આજે તમને વાત કરવાના છીએ કે ભોજન ક્યાં ટાઈમે અને ક્યારે કરવું જોઇએ. સવારથી માંડીને રત્ન ઊંઘવાના સમય દરમિયાન કેટલી વાર ખાવું જોઈએ કે તેનાથી બીમારી ન આવી શકે તે જાણવું જરૂરી છે. સવારનો નાસ્તો કેટલા વાગે કરવો, ક્યારે ખાવુ અને રાતે કેટલા વાગે જમવું તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમેપણ તમારી આસપાસ ના … Read more

એકવાર આ ચૂર્ણ બનાવી લો. કાયમ માટે ગેસ અને કબજીયાત ગાયબ થઈ જશે.

મિત્રો આજકાલ લોકો ગેસ ની સમસ્યાથી ખુબજ હેરાન પરેશાન જોવા મળે છે. જેમાં ખાસ કરીને જે લોકીની પાચનશક્તિ ઓછી હોય તેવા લોકો ઝડપથી ખોરાક ને પચાવી શકતા નથી. આવા લોકો ને જો ખોરાકનું પાચન થઈ જાય તે માટે ચૂર્ણનો ઉપયોગ કરવાથી ખોરાકને પચાવી શકાય છે. ખાસ કરીને આ ગેસની સમસ્યા ભોજન કર્યા બાદ જોવા મળે … Read more

કેરીનો રસ ખાતા પહેલા યાદ રાખજો આ વાત. નહિતર આવી શકે છે એ બીમારીઓ

મિત્રો ઉનાળાની ઋતુ આવી ગઈ છે. બજારમાં અને ગામડામાં પણ દરેક જગ્યાએ કેરી જોવા મળે છે. તેને ફળોનો રાજા કહેવામાં આવે છે. નાના હોય કે મોટા બધાજ કેરી ખાતા હોય છે. ગામડામાં દેશી કેરી ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ અને મીઠી હોય છે. તેની ઘણી જાતો જોવા મળે છે. ખાસ કરીને કેરીનું મોટા પાયે ઉત્પાદન વલસાડ, ગિરનાર, … Read more