હાથ-પગમાં સતત ખાલી ચડી જતી હોય તો કરો આ ઉપાય..

દેશ વિદેશ માં રહેલા દરેક ને મારે એક વાત ખાસ જણાવવી છે કે હાથ અને પગ માં ખાલી ચડી જાય છે એના વિશે જાણીશું કે સામાન્ય રીતે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે હાથ કે પગ જો દબાણમાં આવી જાય અને એક બે કલાક એમને એમ રહી જાય તો ખાલી ચડી જાય છે. જો આપણે વજ્રાસન … Read more

વિટામીનથી ભરપૂર એવા લીલા ચણા ખાઈને શરીરને બનાવો તંદુરસ્ત.

વહેલી સવારમાં નવું નવું ખાવાની ઈચ્છા થતી હોય છે. ઠંડી નું વાતાવરણ હોય એટલે શરીર માં ગરમી નું તાપમાન રહે એ માટે મેથીની ભાજી, પાલક ની ભાજી, ડ્રાય ફ્રુટ,ગાજર,લીલા ચણા ખાવાનું મન થતું હોય છે. લીલા ચણા નું શાક પુલાવ અને ભજિયા પણ બનાવવામાં આવે છે. તે સ્વાદે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેમાં કેલ્શિય,ફાઇબર,કાર્બોહાઇડ્રેટ,આયન … Read more

સાઈટીકાથી મેળવો કાયમી છુટકારો ખાલી આ ઘરેલું ઉપચારોથી.

લોકો આજકાલ સાઇટીકા ની બીમારી થી લોકો ખુબજ પીડાય છે. ભારતમાં અને વિદેશમાં પણ કેટલાક વ્યક્તિ ઓ સાઈટીકાના ભોગ બનેલા છે. તેનો ઈલાજ માટે ઘરે રહીને દેશી ઉપચાર કરી શકાય છે અને બીજાને પણ તેમાં રાહત થાય છે. કમરની પાછળના મણકામાં ઉપરથી નીચે સુધી હોય છે જેમાં નીચેના મણકા પર કોઈ વસ્તુનો વજન ઉંચકવાથી, બેસવાથી … Read more

જ્યાં હોય ત્યાંથી ઘરે લઈ આવો આ વનસ્પતિ..અદભુત ફાયદા થશે

આજે આપણે જોઈશું ભોંયરીગણી ના છોડ વિશે. આવા છોડ અવાવરી જગ્યાએ જોવા મળે છે. તેને જંગલી વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો છોડ નાનો અને કાંટાઓ જોવા મળે છે. તેના પર રીંગણ જેવા ફળ જોવા મળે છે. તેના ફૂલ જાંબલી રંગના હોય છે. તેના પાકા અને કાચા ફળ ના જુદા-જુદા ફાયદાઓ જોવા મળે છે. … Read more

નારિયેળ ખાવાના છે ચમત્કારિક ફાયદાઓ.. ખૂબ ઉપયોગી છે જાણવાનું ચુકતા નહીં

આજકાલ લોકો લીલા નારિયેળ નો ઉપયોગ કરતા જોવા મળે છે. જેમાં ખાસ કરીને પાણીવાળા વિસ્તારમાં વધુ હોય છે. દક્ષિણ ભારતમાં નારિયેળ નું ઉત્પાદન વધુ જોવા મળે છે. ત્યાંના લોકો ઘરની આસપાસ નારિયેલી નો ઉછેર કરે છે. તે ખુબજ ગુણકારી હોય છે. તેને શક્તિ નો ખજાનો તરીકે ઓળખવામાં આવે છે. તેમાં તંદુરસ્તી નું પણ રહસ્ય છુપાયેલું … Read more

હાડકા મજબૂત બનાવવા આટલું ખાવાનું રાખશો તો કેલ્શિયમની ગોળીઓ ખાવાની જરૂર નથી પડે.

મિત્રો ખાસ કરીને બધાજ લોકોમાં જોવા મળતી બીમારી એ કેલ્શિયમની ઉણપ છે. જેના કારણે શરીરમાં દુખાવા થાય છે. આવા લોકોમાં હાડકા નબળા પડી જાય છે. કોઈ કામ કરી શકતા નથી. જે લોકોને વિટામિન ડી ની ખામી હોય તેવા લોકોએ પણ કેલ્શિયમ યુક્ત ખોરાક લેવો જરૂરી છે. જેમાંથી ભરપૂર પ્રમાણ માં કેલ્શિયમ મળતું હોય તેવી વસ્તુઓ … Read more

કોથમીર ખાવાના ફાયદા એટલા છે કે તમે ના ખાતા હોય તો ખાતા થઈ જશો જાણીને…

ઘર-ઘર માં રસોડું અને રસોડામાં શાકભાજી અને શાકભાજી માં પણ કોથમીર. તો મિત્રો આજના જમાના માં દરેક લોકો ખાવાનું ચટાકેદાર અને દેખાવમાં સુંદર હોય એવું ખાવાનું પસંદ કરતાં હોય છે. દરેક સબ્જી અથવા તો વિવિધ પ્રકારના ફ્લાસન માં પણ કોથમીર નો ઉપયોગ ખુબજ જોવા મળે છે. ગરીબ હોય કે અમીર દરેક લોકો કોથમીર નો ઉપયોગ … Read more

રાતે સુતા પહેલા આ કામ કરવાનું ટાળો નહિતર ઊંઘ સાથે આવી શકે છે આ 10 બીમારીઓ..

આજકાલ લોકોમાં રાતે સૂતી વખતે શુ ધ્યાન રાખવું અને કઈ રીતે સૂવું જોઈએ તેનો ખ્યાલ હોવો જરૂરી છે. લોકોએ સુવાની ક્રિયા ને સાવ તકલાદી બનાવી દીધી છે. સૂતી વખતે રાતે શુ ખાવું, શુ ન ખાવું અને કઈ રીતે સૂવું તે ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે. જો એના વિશે પુરેપરુ ખ્યાલ હોય તો 100 વર્ષ કરતા … Read more

આંખ નીચેના ડાર્ક સર્કલ દૂર કરો એ પણ ઘરેલું ઉપચારથી..

આજકાલ લોકોમાં સુંદર દેખાવ એક માનસિક સ્થિતિ બની ગઈ છે. પરંતુ સુંદરતા ને ઓછી કરવામાં આંખોના ડાર્ક સર્કલ એ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. ડાર્ક સર્કલ થવાનું મુખ્ય કારણ હોય છે કામમાં તનાવ, ઓછી ઊંઘ, ઉજાગરા વગેરેને કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ પડી જાય છે. આવા સમયે જો તમારે બહાર અથવા તો પાર્ટી માં … Read more

અજમાવો આ ઘરેલુ ઉપચાર અને કાયમ માટે કરો ગોઠણના દુખાવાને દૂર.

આ ઘરેલુ ઉપચાર અજમાવો અને કાયમ માટે કરો ગોઠણના દુખાવા દૂર. હાલના સમય માં દરેક લોકોમાં ખાસ કરીને જોવા મળતી ભયાનક કહી શકાય તેવી બીમારી એ ગોઠણના દુખવા છે. જુવાન લોકોથી માંડીને વૃદ્ધઓ માં પણ જોવા મળે છે. આજકાલ લોકો તેનાથી ખુબજ પરેશાન છે. વાયુ ના વધુ પડતા પ્રકોપ ને કારણે ગોઠણમાં દુખાવા જોવા મળે … Read more