કેરીની ગોટલીમાં છે આયુર્વેદિક ગુણ. હવે ક્યારેય ફેંકતા નહીં કારણ કે ગોટલીમા છે પૌષ્ટિક તત્વોનો ભંડાર.

મિત્રો ઉનાળાની ઋતુ આવી ગઈ છે. આ ઋતુમાં કેરી નો ઉપયોગ બધાજ લોકો કરતા હોય છે. ફળોના રાજા તરીકે કેરીને ઓળખવામાં આવે છે. તે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ અને મીઠી હોય છે પરંતુ તેની ગોટલી સ્વાદમાં કડવી પણ ખૂબ ગુણકારી છે. બધાજ લોકો કેરીનો ઉપયોગ કરતા હોય છે પણ તેની ગોટલી વિશે ઓછા લોકો જાણતા હોય … Read more

ફરાળ માં વપરાતા સિંધવ મીઠાના છે ગજબના ફાયદાઓ.

સિંધવ મીઠું એ પથ્થર ના સ્વરૂપે ખનીજ મળી આવે છે. કાઠિયાવાડી ભાષામાં સિંધવ મીઠું તરીકે ઓળખવામાં આવે છે. તે લાલ,આછા ગુલાબી કે સફેદ રંગની જોવા મળે છે. તેમાં ઘણી અશુદ્ધિઓ હોવા છતાં તેને ગુણકારી માનવામાં આવે છે. શરીર માટે જરૂરી તત્વો જેવા કે લોહ,પોટેશિયમ, ઝીંક અને મેગ્નેશિયમ રહેલા હોય છે. ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં … Read more

ડૉક્ટર ની દવા કરતાં પણ ઝડપી રાહત મેળવવા માટે કરો આ પાંચ ઘરેલું ઉપાય.

મિત્રો આજે આપણે એવા ઘરેલું ઉપચારો વિશે માહિતી મેળવવા ની છે કે શરીર ને તંદુરસ્ત રાખવું એ આપણી જવાબદારી છે તેને ભયાનક રોગો નો સામનો કરવા માટે મજબૂર બનાવવું જોઈએ. આજકાલ નવા-નવા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે લોકો રોગોથી સંકટ માં મુકાય છે આ રોગો નો સામનો કરવા માટે આપણે ઘરેલુ ઉપચારો ઉપનાવવા … Read more

ગણી ખરી બીમારીઓ તો ચપટીમાં દૂર કરી નાખશે અશ્વગંધા. આજે જાણીલો ફાયદાઓ.

મિત્રો આજે આપણે અશ્વગંધા ના અવનવા ફાયદા વિશે જાણીશું.જે શરીરને ખૂબ લાભ કરે છે. આયુર્વેદમાં આવી ઘણી બધી વનસ્પતિ છે જે શરીર માં થતા દરેક રોગો નો સામનો કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેમાંથી સૌથી ઉપયોગી છે અશ્વગંધા. તેનાથી અસાધ્ય રોગો દૂર રહે છે. દરેક વ્યક્તિ માં કંઈ ને કંઈ બીમારી હોય તે સ્વાભાવિક બાબત … Read more

શરીરની અંદર અને બહાર રહેલી ચરબીની ગાંઠો ઓગાળો એ પણ ઘરેલુ ઉપચારથી.

ઘણા લોકોમાં આપણે જોયું છે કે શરીરની બહાર અને અંદર ચરબીની ગાંઠો જોવા મળે છે આ ચરબીની ગાંઠોની કોઈ ચોક્ક્સ દવા નથી. તેનો ઘરેલુ ઉપચાર દ્રારા દૂર કરી શકાય છે અથવા ડોક્ટર ની સલાહ મુજબ તેને ઓપરેશન દ્રારા દૂર કરી શકાય. તેની હાર જોવા મળે છે જો ઓપરેશન દ્રારા એક ગાંઠો દૂર કરવામાં આવે તો … Read more

યુરિક એસિડની માત્રા વધારે હોય તો બસ આટલુ જ કરો.

આપણું શરીર એ વિટામિન,ખનીજતત્વો,પોષકતત્વો વગેરેનું બનેલું છે. શરીરમાં જોવા મળતા વિવિધ જરીયાત ને કારણે શરીર ટકી રહે છે. તેને જીવવા માટે મુખ્યત્વે ખોરાક પર આધારીત હોય છે. તે ઉપરાંત તેના સિવાય હોર્મોન્સ,લોહીની માત્રા, પાણી વગેરે અગત્ય નો ભાગ ભજવે છે. જો શરીરમાં રહેલા જરૂરિયાત પ્રમાણે પોષક તત્વો વગેરે પૂરતી માત્રા માં હોય તો શરીર તંદુરસ્ત … Read more

મોસંબી ખાઓ અને મેળવો ભયાનક બીમારીઓ માંથી મેળવ છુટકારો.

સ્વસ્થ હોય કે બીમાર દરેક લોકો તેનો ઉપયોગ કરી શકે છે. તેનો રસ કોઈપણ બીમાર વ્યક્તિ ને માત્ર માસબી દ્રારા પણ ટકાવી શકાય છે. તે દેખાવે લીંબુ કરતા મોટી અને સ્વાદે સંતરા જેવી હોય છે. તે ફાઇબર યુક્ત હોવાથી સ્કિન અને વાળ માટે ખુબજ ફાયદાકારક છે. શરીરમાં ધાતુનું પ્રમાણ વધારે છે જેના કારણે લોહીને શુદ્ધ … Read more

મેથી દુર કરશે 100થી વધુ બીમારીઓ. જણીલો મેથીનો ઉપયોગ કરવાની સાચી રીત.

લીલી અને સૂકી મેથીનો ઉપયોગ એ રોજિંદા જીવનમાં આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી છે. તેથી રસોડામાં પણ સૂકી મેથીના દાણા નો ઉપયોગ મસાલા તરીકે કરવામાં આવે છે. મેથી સ્વાદે કડવી હોવાથી એન્ટિબાયોટિક અને લોહીને શુદ્ધ કરે છે. મેથીના ફોસ્ફેટ અને વિટામીન ડી અને લોહઅયસ્ક જેવા તત્વો હાજર હોય છે. તેમાં રહેલા ગલાયકોસાઈટ ના કારણે કડવી … Read more

અનિંદ્રાની સમસ્યાથી ખૂબ જ કંટાળી ગયા છો તો કરો આ ઘરેલું ઉપાય.

આજના યુગ નો સૌથી મોટો પ્રશ્ન એ ઊંઘ ન આવી એટલે કે અનિંદ્રા.લોકોમાં વધુ પડતી ચિંતા,એકધારું કામ,સતત વિચારો વગેરે ને કારણે અનિંદ્રા નો ભોગ બનેલા માણસો જોવા મળે છે. સતત ગુસ્સો,વારંવાર વાતનું પુનરાવર્તન વગેરે મગજના જ્ઞાનતંતુઓને આરામ આપતું નથી અને સતત વિચારો કર્યા કરે છે જેના કારણે પણ અનિંદ્રા જોવા મળે છે. અનિંદ્રા થવાનો ઘણા … Read more

આદુના છે ગજબના ફાયદાઓ. ફાયદા એટલા બધા છે કે તમે ગણતા રહી જશો..

આ લેખમાં મિત્રો તમને જણાવીશું કે આદુ ના જાદુઈ ફાયદા વિશે. આદુ નો ઉપયોગ માત્ર ચામાં જ નહીં પરંતુ અનેક રીતે તેનો ઉપયોગ જોવા મળે છે. આયુર્વેદ માં તેના ઘણા ફાયદા બતાવવામાં આવ્યા છે.શિયાળામાં આદુ નો ભરપૂર પ્રમાણ માં ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉનાળામાં પણ ઉપયોગ કરવાથી બીમારીઓ દૂર રહે છે. બારેમાસ તે ઓ … Read more