તમારા ભોજનમાં આ 7 ફળો પૈકી કોઈ એક ફળને શામેલ કરશો તો શરીરમાં ક્યારેય નહિ થાય લોહીની કમી અને બીજા પણ કેટલાય રોગો.

આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે દરેક વ્યક્તિનું શરીરમાં લોહીની યોગ્ય માત્રા હોવાને લીધે સરખી રીતે ચાલી શકે છે. જો શરીરમાં લોહીની ઉણપ હોય તો એનિમિયા જેવી લોહી સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરવો પડે છે. તમને જણાવી દઈએ કે શરીરમાં લોહીની અછત હીમોગ્લોબીનમાં ઉણપ આવવાને લીધે થાય છે. એક રિપોર્ટ અનુસાર સ્ત્રીઓ માટે હિમગ્લોબનીન … Read more

વિવિધ બીમારીઓ સામે લડવાનું કામ કરે છે આ ખાસ વસ્તુનો પાવડર, પગની એડીથી લઈને વાળની ચોટી સુધી બધી જ સમસ્યાઓનો આવી જશે અંત.

સામાન્ય રીતે પ્રાચીન સમયથી દરેક ઘરમાં સૂંઠનો ઉપયોગ દરેક ઘરના રસોડામાં કરવામાં આવે છે. તે ભોજનમાં સ્વાદની સાથે સાથે અનેક બીમારીઓ દૂર કરવા માટે પણ કામ કરે છે. તમે તેનો ઉપયોગ કરીને ઘણી બીમારીઓ દૂર કરી શકો છો. વળી તેનાથી કોઈ આડઅસર પણ થઇ શકતી નથી. સૂંઠમાં વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, સોડિયમ, આયરન, ઓમેગા 3 ફેટી … Read more

મધ સાથે મિક્સ કરીને ખાઈ લો આ ખાસ વસ્તુ, 10થી વધુ બીમારીઓ થઇ જશે છૂમંતર, 90% લોકોને મળશે અસરકારક પરિણામ..

પ્રાચીન સમયથી આદુ અને મધનો ઉપયોગ અનેક બીમારીઓ દૂર કરવા માટે કરવામાં આવે છે. તેના સેવનથી શરદી, ખાંસી, ઉધરસ જેવી બીમારીઓ દૂર કરી શકાય છે. હકીકતમાં આદુમાં મળી આવતું જીંજરોલ તત્વ અને મધમાં એન્ટી ઓક્સિડન્ટ તત્વો મળી આવે છે, જે કયા રોગો માટે લાભકારી સાબિત થઈ શકે છે. આદુ અને મધનો ઉપયોગ આદુ અને નાનીના … Read more

કોઈપણ જાતની દવાઓ પાછળ ખર્ચ કર્યા વિના ફક્ત પાંચ જ મિનિટમાં પેટના રોગોને છૂમંતર કરી દેશે આ વસ્તુ.

આજના સમયમાં દરેક વ્યક્તિ આધુનિક જીવનની લાલસામાં દાદી અને નાનીના નુસખા છોડીને દવાઓ તરફ વળી ગયો છે. જો કોઈ વ્યક્તિને સહેજ નાની અમથી બીમારી પણ થાય છે તો તે તરત જ ડોકટર પાસે જઈને દવાઓ લેવાનું પસંદ કરે છે. જોકે તમારે એ વાત જાણવી જોઈએ કે વધુ પ્રમાણમાં દવાઓનું સેવન બીમારીઓ ઓછી કરવાને બદલે પાછળથી … Read more

મોંઘી દવાઓ ખાઈને થાકી ગયા છો? તો હવે મળી ગયો નપુસંકતા, અનિંદ્રા, ડાયાબિટીસ જેવી અગણિત સમસ્યાઓ દૂર કરવાનો રામબાણ ઉપાય.

આપણી આજુબાજુ એવી ઘણી વનસ્પતિઓ આવેલી છે. જેનો ઉપયોગ કરીને આપણે ડોક્ટરની દવા લીધા વિના બીમારીઓને દૂર કરી શકીએ છીએ, વળી તેનાથી કોઈ આડઅસર નો પણ સામનો કરવો પડતો નથી. આ એક એવી ઔષધિઓ છે, જેનો ઉપયોગ ઘણા લાંબા સમયથી કરવામાં આવી રહ્યો છે. જોકે શરત એટલી છે કે તમારે તેનો ઉપયોગ કરતા પહેલા તેની … Read more

આ વસ્તુનું ચૂર્ણ બનાવીને ખાઈ લેશો તો માથાની ચોટીથી લઈને પગની એડી સુધીની બીમારીઓ થઇ જશે દૂર.

આર્યુવેદમાં એવી ઘણી વસ્તુઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ કરીને તમે ઘણી સ્વાસ્થય સમસ્યાઓ દૂર કરી શકો છો. આવી જ એક વસ્તુ સૂંઠ છે, જેને આદુને સુકવીને બનાવવામાં આવે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન અને પોટેશિયમ જેવાં તત્વો મળી આવે છે, જે ઘણી બીમારીઓ દૂર કરવાની શક્તિ ધરાવે છે. તો ચાલો આપણે તેનાથી … Read more

કઠોળ અને અનાજને વરસાદમાં જીવાણુ મુક્ત રાખવાનો રામબાણ ઉપાય, કરવા માત્રથી વર્ષ દરમિયાન તેમાં જીવજંતુ નહી પડે.

સામાન્ય રીતે આપણા ભારતમાં મોટાભાગના લોકો આખા વર્ષ દરમિયાન ચાલી રહે એટલું કરિયાણું એકસાથે ખરીદી લેતા હોય છે. જોકે બાકીની ઋતુમાં તો કોઈ વાંધો આવતો નથી પંરતુ જ્યારે ચોમાસાની ઋતું આવે છે ત્યારે અનાજ, કઠોળ અને લોટમાં અનેક પ્રકારની જીવાત પડવાનો ભય રહે છે. જ્યારે એક સમયે આ બધી વસ્તુઓમાં જીવાત પડી જાય છે તો … Read more

તમારા ઘરમાં પડેલી આ વસ્તુના લાડુ બનાવીને ખાઈ લેશો તો જીવશો ત્યાં સુધી નજીક નહીં આવે કોઈ રોગ.

આજના સમયમાં વધુ પડતો સમય બેસીને કામ કરવાને લીધે અને ખોટી જીવનશૈલી ને લીધે વ્યક્તિ અનેક બિમારીઓનો શિકાર બની ગયો છે. જેમાંથી પેટના રોગો તો વ્યક્તિને સૌથી પહેલા ઘેરી છે. આ સાથે જો તમને પેટના રોગો થાય છે તો આખા શરીરને બીમારી પ્રવેશવાની પૂર્ણ શક્યતા છે. કારણ કે તમે સાંભળ્યું હશે કે મોટાભાગની બીમારીઓ પેટમાંથી … Read more

રોજબરોજની સમસ્યાઓ દૂર કરવા માટે ખાઈ લો આ વસ્તુના બે દાણા, 24 કલાકમાં દૂર થઈ જશે કાયમની સમસ્યાઓ.

સામાન્ય રીતે આપણે બધા એલચીનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરીએ છીએ. જ્યારે તેને ભોજનમાં ઉમેરવામાં આવે છે ત્યારે સ્વાદમાં ચાર ચાંદ લાગી જાય છે. જોકે તમને જણાવી દઈએ કે જેવી રીતે એલચી ભોજનમાં ખૂબ જ ઉપયોગી છે, તેવી જ રીતે તમે તેનો ઉપયોગ કરીને સ્વાસ્થય સાથે જોડાયેલ સમસ્યાઓ પણ દૂર કરી શકો છો. ખાલી … Read more

હવે આ રીતે ચકાસી લો કે ઘરે લાવેલું મધ અસલી છે કે નકલી? હવે આસાનીથી કરી શકાશે મધની શુદ્ધતા.

સામાન્ય રીતે જૂના સમયથી મધનો ઉપયોગ સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે. આ સાથે તેનો ઉપયોગ કરવાથી સ્વાસ્થયની સમસ્યા પણ દૂર કરી શકાય છે. તેની અંદર વિશેષ પ્રકારના એન્ટી તત્વો હોય છે, જે શરીર માંથી ઝેર બહાર કાઢવા માટે કામ કરે છે. આ સાથે તેનાથી મોઢાના ચાંદા, કબજિયાત અને પેટના રોગો પણ દૂર કરી શકાય … Read more