વિવિધ બીમારીઓ સામે લડવાનું કામ કરે છે આ ખાસ વસ્તુનો પાવડર, પગની એડીથી લઈને વાળની ચોટી સુધી બધી જ સમસ્યાઓનો આવી જશે અંત.

સામાન્ય રીતે પ્રાચીન સમયથી દરેક ઘરમાં સૂંઠનો ઉપયોગ દરેક ઘરના રસોડામાં કરવામાં આવે છે. તે ભોજનમાં સ્વાદની સાથે સાથે અનેક બીમારીઓ દૂર કરવા માટે પણ કામ કરે છે. તમે તેનો ઉપયોગ કરીને ઘણી બીમારીઓ દૂર કરી શકો છો. વળી તેનાથી કોઈ આડઅસર પણ થઇ શકતી નથી.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

સૂંઠમાં વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, સોડિયમ, આયરન, ઓમેગા 3 ફેટી એસીડ જેવા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને ઊર્જા આપીને તેને તંદુરસ્ત બનાવવા માટે કામ કરે છે. તો ચાલો આપણે જાણીએ કે આપણે સૂંઠનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને તેનાથી કયા રોગો દૂર કરી શકાય છે.

હાલમાં કોરોના કાળમાં વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોય તે એકદમ જરૂરી છે. કારણ કે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હશે યો શરીરમાં કોઈપણ રોગ પ્રવેશી શકશે નહીં. આવી સ્થિતિમાં તમારે ભોજનમાં સૂંઠનો ઉપયોગ કરવો જોઈએ. તે શરીરમાં ઉર્જા જાળવી રાખીને તમામ રોગો દૂર કરવા માટે શરીરને પોષક તત્વો પુરા પાડે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમે હવામાન પરિવર્તન થતાની સાથે જ શરદીનો સામનો કરો છો તો તમારે સૂંઠનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે સૌથી પહેલા સૂંઠ અથવા આદુ યુક્ત ચાનું સેવન કરવું જોઈએ.

આ સિવાય તમે સૂંઠ, તજ પત્તા અને સાકર ત્રણેયને મિક્સ કરીને પાણીમાં ઉમેરીને ઉકાળો બનાવી દેવો જોઈએ. હવે જો તમે આ ઉકાળાનું સેવન કરો છો તો તમે ઝડપથી આરામ મેળવી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

આજના સમયમાં વધુ પડતા માનસિક દુખાવાને લીધે માથા સાથે જોડાયેલ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેમાં માથાનો દુઃખાવો, માઇગ્રેન અને આઘાશિશી વગેરે શામેલ છે.

આવી સ્થિતિમાં જો તમને પણ ઉપરોક્ત કોઈ સમસ્યા થઇ રહી છે તો તમારે સૂંઠનો ઉપયોગ કરવો જોઈએ. હકીકત તે મગજ કોષો પર આવેલ સોજો ઓછો કરે છે, જે માથાનો દુઃખાવો દૂર કરવા માટે કામ કરે છે. આ માટે તમે સૂંઠને પાણીમાં મિક્સ કરીને લેપ કરી શકો છો.

જો તમે પગ, હાથ, ઘૂંટણ અથવા સાંધાના દુખાવાનો સામનો કરી રહ્યા છો તો તમારે ભોજનમાં સૂંઠનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી તમારો દુઃખાવો ઓછો થઈ જશે અને તમને ખબર પણ પડશે નહીં.

આ તમારે સૌથી પહેલા જાયફળ અને સૂંઠને ગ્રાઇન્ડ કરીને પાવડર સ્વરૂપમાં ફેરવી લો અને તેમાં તલનું તેલ મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. જેના પછી આ પેસ્ટને તમારા અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવીને ઉપર પાટો બાંધી દો. તેનાથી તમને આરામ મળશે.

પેટના રોગો :- આજના સમયમાં બહારની વધુ પડતી વસ્તુઓ ખાવાને લીધે વ્યક્તિ વારંવાર પેટનો દુઃખાવો, કબજિયાત, ગેસ, અપચો, પાચન શક્તિ માં સમસ્યા માં વગેરેમાં સામનો કરી રહ્યા છો તો તમારે સૂંઠનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે તેમાં રહેલા તત્વો પેટમાં બળતરાં ઓછી કરીને શરીરને રોગોથી દુર રાખવા માટે કામ કરે છે. તમે તેનો ઉપયોગ ભોજન સ્વરૂપે કરી શકો છો.

જો તમે ગર્ભાવસ્થા માં સમય પસાર કરી રહ્યા છો તો તમે જાણતા હશો કે સૂંઠ નો ઉપયોગ આ દરમિયાન કરવામાં આવે છે. હકીકતમાં તેનો ઉપયોગ કરવાથી ઝાડા, ઉલ્ટી, ઉબકા વગેરેની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

જો તમે આવી જ અવનવી સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલું લાઈક બટન દબાવીને આ પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment