શરીરમાં જામી ગયેલો બધો જ કચરો બહાર કાઢવા માટે એક વખત પી લો આ જ્યૂસ, આંતરડામાં જામી ગયેલ મળ પણ આવી જશે બહાર.

દોસ્તો તમે આજ પહેલા ઘણા પ્રકારના રસનું સેવન કર્યું હશે અને તેનાથી થતા ફાયદાઓથી પણ વાકેફ હશો. તમને જણાવી દઈએ કે આયુર્વેદિકમાં એવા ઘણા ડ્રીંકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેના સેવનથી તમારે ડોકટર પાસે જવાની જરૂર રહેતી નથી અને તમે ઘરબેઠા બધા જ રોગોથી રાહત મેળવી શકો છો. આ સાથે તેની કોઈ આડઅસર પણ … Read more

ખાલી આ વાતનું ધ્યાન રાખશો તો પણ ગમે તેટલું ખાશો નાહીવધે તમારું વજન, ચરબી પણ ઓગળી જશે.

દોસ્તો આજ પહેલા તમે ઘણી જગ્યાએથી સાંભળ્યું હશે કે વજન ઓછું કરવા માટે ભોજનમાં થોડોક સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે પણ જો તમને કોઈ કહે કે તમે ગમે તેટલું ખાશો તો પણ વજન ઓછું કરી શકો છો તો તમને અવશ્ય નવાઈ લાગશે પરંતુ આ એકદમ સાચું છે. આજના આ લેખમાં અમે તમને કેટલીક એવી … Read more

તમારા પગમાં વારંવાર દુખાવા રહેતા હોય તો અપનાવો આ ઉપાય, કરવા માત્રથી જિંદગીમાં કોઈ દિવસ નહી થાય દુઃખાવો.

દોસ્તો આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈકની કોઈક સ્વાસ્થય સમસ્યાનો શિકાર બનેલો હોય છે. જેનાથી છુટકારો મેળવવા માટે તે ઘણી મહેનત કરે છે પંરતુ તેને યોગ્ય સફળતા મળતી નથી. આવી જ એક સમસ્યા પગનો દુઃખાવો છે, જેનાથી ઘણા લોકો પરેશાન છે. આ એક એવી સમસ્યા છે કે જેનો કોઈ કાયમી ઇલાજ નથી. આ સમસ્યાથી પીડિત લોકોમાં … Read more

દરરોજ ભોજન કરી લીધા પછી આ વસ્તુ ખાઈ લેશો તો જિંદગીભર નહીં કરવો પડે ડાયાબિટીસનો સામનો.

દોસ્તો આજના આ લેખમાં અમે તમને એક એવી વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે કોઈપણ જાતની આડઅસર વિના ડાયાબીટીસ ની સમસ્યાથી બચી શકો છો. આ ખાસ વસ્તુ તકમરિયા છે. તકમરિયામાં એવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જે ઘણા રોગોને દૂર કરવા માટે કામ કરે છે. જો તમે પેટ સબંધિત … Read more

પગની એડીથી લઈને માથાની ચોટી સુધી શરીરના બધા જ રોગોનો ઉપચાર છે આ પાંદડા, ફાયદા જાણીને તમે પણ ઉપયોગ કર્યા વગર નહીં રહી શકો.

દોસ્તો આજના સમયમાં દરેક વ્યક્તિ ભાગદોડભરી જિંદગી જીવી રહ્યો છે. જેના લીધે તેને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આજે ઓફિસમાં આખો દિવસ બેસી રહેવાને લીધે અથવા બહારના ભોજન ખાવાને લીધે વ્યક્તિ જાણે અજાણે અનેક રોગો નો શિકાર બની જાય છે. જોકે વ્યક્તિ જ્યારે પણ બીમાર પડે છે ત્યારે તે સૌથી પહેલા ડોકટર … Read more

પૃથ્વી પરના અમૃત તરીકે ઓળખવામાં આવે છે કાળું મીઠું, આવી રીતે ઉપયોગ કરી લેશો તો 50થી વધારે બીમારીઓ થઇ જશે દૂર.

દોસ્તો આજ સુધી તમે સફેદ મીઠાનો ઉપયોગ કર્યો હશે, જે ભોજનમાં સ્વાદ વધારવા માટે કામ કરે છે. જોકે આજે અમે તમને કાળા મીઠા વિશે વાર કરવા જઈ રહ્યા છીએ, જે સ્વાસ્થય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. આ મીઠામાં હાજર પોષક તત્વો પેટથી લઈને ત્વચા સાથે જોડાયેલી દરેક બીમારીઓ દૂર કરવા માટે કામ કરે … Read more

તમારા માટે વરદાન સમાન સાબિત થઈ શકે છે દૂધ પર જામી ગયેલી મલાઈ, આંખોની રોશનીથી લઈને હાડકાની સમસ્યાથી મળે છે આરામ.

સામાન્ય રીતે મોટાભાગે દરેક વ્યક્તિને દૂધ પર જામેલી તાજી અને નરમ મલાઈ ખાવાનું પસંદ હોય છે. તમે બધાએ નાનપણ તો તેનો એક વખત અવશ્ય ટેસ્ટ કર્યો હશે. જોકે લોકો મોટા થઈને મલાઈ ખાવાનું છોડી દે છે. તેમની માન્યતા હોય છે કે આ બાળકો માટે ખાવાની ચીજ વસ્તુ છે. જોકે તમને કહી દઈએ કે તમારી આ … Read more

ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ પ્રેશરથી પીડિત લોકોએ અવશ્ય કરવું જોઈએ આ ત્રણ પાંદડાનું સેવન, હંમેશા કાબૂમાં રહેશે બીમારી.

ડાયાબીટીસ અને બ્લડ પ્રેશરથી ઘણા લોકો ગ્રસ્ત થઈ ગયા છે. આ એવી બીમારીઓ પૈકી એક છે જેનો કોઈ કાયમી ઇલાજ નથી. આ બીમારીઓને ફક્ત દવાઓની મદદથી કાબૂમાં કરી શકાય છે. જોકે આયુર્વેદમાં કેટલાક એવા ઉપાય વિશે વર્ણન કરવામાં આવ્યું છે. જેની મદદથી તમે ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર ની સમસ્યાથી રાહત મેળવી શકો છો. આયુર્વેદમાં એવા … Read more

દૂધમાં આ વસ્તુ ઉમેરીને કરી લો સેવન, દવા કરતા પણ વધારે મળશે ફાયદા, આ બીમારીઓ જડથી થઈ જશે ગાયબ.

સામાન્ય રીતે જો શારીરિક શક્તિમાં વધારો કરવો હોય તો આપણા ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આ સાથે આપણે ભોજનમાં એવી ચીજ વસ્તુઓ ભોજનમાં શામેલ કરવી જોઈએ, જે સ્વાસ્થય માટે ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે. આજ પહેલા તમે ક્યારેક તો ચિરોંજી નું નામ તો સાંભળ્યું જ હશે. ચિરોંજીમાં એવા ઘણા પૌષ્ટિક તત્વો મળી આવે … Read more

લાખો રૂપિયાની દવા તરીકે કામ કરે છે આદુ, આ વસ્તુમાં મિક્સ કરીને પીવા માત્રથી દૂર થાય જાય છે ભયંકર બીમારીઓ.

સામાન્ય રીતે આદુનો ઉપયોગ એક મસાલા તરીકે ભોજનમાં કરવામાં આવે છે. તે ભોજનનો સ્વાદ વધારવાની સાથે સાથે સ્વાસ્થયની દ્વષ્ટિએ પણ ઘણા લાભ આપી શકે છે. આજ કારણ છે કે આદુને આયુર્વેદમાં શક્તિશાળી ઔષધિ તરીકે વર્ણન કરવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ યોગ્ય માત્રામાં દરરોજ આદુનો ઉપયોગ કરે છે તો ઘણી મસમોટી બીમારી દૂર કરી શકે … Read more