પૃથ્વી પરના અમૃત તરીકે ઓળખવામાં આવે છે કાળું મીઠું, આવી રીતે ઉપયોગ કરી લેશો તો 50થી વધારે બીમારીઓ થઇ જશે દૂર.

દોસ્તો આજ સુધી તમે સફેદ મીઠાનો ઉપયોગ કર્યો હશે, જે ભોજનમાં સ્વાદ વધારવા માટે કામ કરે છે. જોકે આજે અમે તમને કાળા મીઠા વિશે વાર કરવા જઈ રહ્યા છીએ, જે સ્વાસ્થય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. આ મીઠામાં હાજર પોષક તત્વો પેટથી લઈને ત્વચા સાથે જોડાયેલી દરેક બીમારીઓ દૂર કરવા માટે કામ કરે છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

આ સાથે વિવિધ પ્રકારના ચૂર્ણ બનાવવા માટે આ ખાસ પ્રકારના મીઠાનો ઉપયોગ થાય છે અને તેનાથી તમે ઘણી બીમારીઓથી પણ રાહત મેળવી શકશો. આવી સ્થિતિમાં આજના આ લેખમાં કાળા મીઠાનો ઉપયોગ કરવાથી થતા ફાયદાથી વાકેફ કરવા જઈ રહ્યા છીએ, જેનો તમારે ઉપયોગ કરવો જ જોઈએ.

કાળા મીઠાનું સેવન કરવાથી કબજિયાત ની સમસ્યા એકદમ યોગ્ય થઈ જાય છે. કબજિયાત સિવાય તમને ગેસ, અપચો, ગેસ, એસિડિટી વગેરેથી પણ રાહત મળી શકે છે. જે કંઇપણ લોકોને ઉપરોક્ત જણાવેલ કોઈપણ બીમારી પૈકી કોઈપણ બીમારી છે તો તેઓએ કાળા મીઠાને પાણીમાં અંદર મિક્સ કરીને સેવન કરી લેવું જોઈએ. જેનાથી તમને રાહત થશે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

તમે ધ્યાન આપ્યું હોય તો ઘણા લોકોને ભોજન કર્યા પછી પેટ એકદમ ભારે થઈ જાય છે. જો તમે પણ આવા લોકોમાંથી એક છો અને આ સમસ્યાથી હેરાન થઈ ગયા છો તો તમારે ભોજનમાં કાળા મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં તેના સેવનથી પેટ એકદમ યોગ્ય થઈ જશે અને તમને આરામ મળશે. આ સાથે તમે હળવાશ નો પણ અનુભવ કરી શકશો.

જે લોકો વજન વધારાનો શિકાર બની ગયા છે તેઓને તો કાળા મીઠાનું સેવન કરવું જ જોઈએ. હકીકતમાં કાળા મીઠામાં અન્ય મીઠાની સરખામણીમાં સોડિયમ ઓછું હોય છે. આ સાથે તમને કહી દઈએ કે સોડિયમની વધારે માત્રા વજન વધારવા માટે કામ કરે છે. તેથી જ્યારે તમે ઓછું વજન કરવા માંગો છો ત્યારે કાળું મીઠું ખાવ છો તો તેમાં સોડિયમ ઓછું મળી આવે છે, જે વજન વધારાને રોકે છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

જો તમને માંસપેશીઓ અથવા સાંધાના દુખાવા થઈ રહ્યા છે તેવા લોકો માટે પણ કાળું મીઠું કોઈ દવા કરતા ઓછું નથી. આવા લોકોએ ભોજનમાં કાળા મીઠાનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો તમે તેનાથી શેક પણ લઈ શકો છો. આ માટે સૌથી પહેલા એક કાપડ લઈને તેમાં ગરમ મીઠું નાખીને મિક્સ કરીને તેનાથી શેક કરવો જોઈએ. જે તમને દુખાવાથી રાહત આપવા માટે કામ કરશે.

જે લોકોને કફની સમસ્યા રહે છે તેવા લોકોએ કાળા મીઠાનો ટૂકડો લઈને તેને મોઢામાં રાખીને ચૂસવો જોઈએ. જેના લીધે તમને ઘણા અંશે આરામ મળશે. આ સાથે તમે કફની સમસ્યાથી કાયમ માટે અંતર બનાવી શકશો.

જો તમે પગમાં દુઃખાવો અનુભવી રહ્યા છો તો તમારે સૌથી પહેલા એક ગરમ પાણીની ડોલ કંઈ તેમાં મીઠું ઉમેરી લેવું જોઈએ. ત્યારબાદ તેમાં 15 મિનિટ સુધી પગ ડુબાવી રાખવાથી તમને આરામ થઈ શકે છે. આનાથી પગ પર જામી ગયેલો કચરો પણ દૂર થાય જાય છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.

Leave a Comment