હરસ, ભગંદર જેવા રોગમાંથી ઘર બેઠા મળશે કાયમી મુક્તિ, ખાલી કરવું પડશે આ નાનકડું કામ.

વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી એવી થઈ ગઈ છે જેના કારણે ગંભીર રોગ સરળતાથી થઈ જાય છે. આવો જ એક ગંભીર અને પીડાદાયક રોગ છે હરસ અને ભગંદર. આ રોગ એવા છે જેની પીડા સહન થાય નહીં અને તમે કોઈને કહી પણ ન શકો. આ સમસ્યામાં મોટાભાગના કેસમાં લોકોને ઓપરેશન કરાવવું પડે છે. આ સિવાય લોકોમાં … Read more

આ ફળના બી છે હૃદય રોગ જેવા ગંભીરમાં ગંભીર રોગોની દવા, હવે ફેંકવાને બદલે આવી રીતે કરો ઉપયોગ.

કોડુ તો તમે પણ આજ સુધી ઘણી વખત ખાધું હશે. આ વસ્તુ દેખાવમાં સામાન્ય લાગે છે પણ તેમાં ઔષધીય ગુણનો ખજાનો છુપાયેલો છે. ખાસ કરીને કોળાના બીજ ઔષધીય ગુણથી ભરપૂર હોય છે. કોળાના બીજમાં મેગ્નેશિયમ મેંગેનીઝ ફોસ્ફરસ કોપર જસત તેમજ પ્રોટીન હોય છે અને તે એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ તત્વોથી પણ ભરપૂર હોય છે. તેનો … Read more

આ દેશી વસ્તુનો આ રીતે ઉપયોગ કરશો તો ક્યારેય નહિ જવું પડે બ્યુટી પાર્લર, મફતમાં મળશે સુંદર દેખાવ.

દોસ્તો આજના સમયમાં સ્ત્રી હોય કે પુરુષ તે પોતાની ત્વચા અને વાળની સંભાળ માટે દર મહિને પાર્લરમાં હજારો રૂપિયા ખર્ચ કરે છે. જોકે મોટાભાગના લોકો એવા થી અજાણ હોય છે કે આ ખર્ચ તેઓ બચાવી શકે છે જો તેઓ એલોવેરા નું ખાસ રીતે ઉપયોગ કરે. એલોવેરા એક આયુર્વેદિક ઔષધી છે અને તે ઘણી બીમારીઓને તેમજ … Read more

દરેકના ફેવરિટ આ ફળમાંથી નીકળતા બીજ થી થાય છે લાખો રૂપિયાની બીમારીઓનો ઈલાજ.

કેરી એવું ફળ છે જે ફક્ત ઉનાળાની સિઝન દરમિયાન મળે છે. તેને ફળનો રાજા કહેવાય છે. કેરી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે તેટલું જ વધારે ગુણકારી તેની અંદરથી નીકળતું બી એટલે કે તેની ગોટલી હોય છે. કેરીમાંથી નીકળતી ગોટલી સ્વાસ્થ્ય માટે લાભકારી છે. ગોટલીનો અલગ અલગ રીતે ઉપયોગ કરવાથી શરીરને અત્યંત લાભ થાય છે. કેરીની … Read more

આ બીમારીઓ હોય તો ભૂલથી પણ ન સૂતા એસીમાં, નહીંતર રાતમાં દવાખાને દોડવું પડશે.

ઘરમાં એસી હોવું એ આજના સમયમાં જરૂરિયાત જેવી વસ્તુ બની ગઈ છે. જોકે કેટલાક શહેરોમાં ઉનાળા દરમિયાન એટલી બધી ગરમી પડે છે કે એસી ની જરૂર પડતી હોય છે. પરંતુ શરીરમાં જો કેટલાક પ્રકારની બીમારીઓ હોય તો એસી માં રહેવાનું ટાળવું જોઈએ. આ સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતી વ્યક્તિ જો એસી માં રહેતો ગંભીર સમસ્યા થઈ શકે … Read more

દૂધ સાથે મિક્સ કરીને ખાઈ લ્યો આ એક વસ્તુ, પછી ક્યારેય નહીં થાય બ્લડપ્રેશર અને હાર્ટ એટેકની તકલીફ.

કિસમિસ નો ઉપયોગ તમે મીઠાઈ બનાવવામાં ઘણી વખત કર્યો હશે પરંતુ શું તમે કિસમિસને દવા તરીકે ઉપયોગમાં લીધી છે ? શું કામ એવા સાથે વપરાતી કિસમિસ દવા તરીકે શરીર માટે ઉપયોગી છે. કિસમિસ નો ઉપયોગ કરવાથી શરીરને રોગથી મુક્ત રાખી શકાય છે. આમ તો તમે કિસમિસ ને કોઈપણ રીતે ખાઈ શકો છો પરંતુ તેને જો … Read more

ઘટેલા પૌરુષત્વને વધારવાથી લઈને પથરી મટાડવામાં ઉપયોગી છે આ ઔષધીના પાન, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ.

મિત્રો છેલ્લા કેટલાક સમયથી લોકો આયુર્વેદિક ઔષધીઓના ઉપયોગ પ્રત્યે જાગૃત થયા છે. નાની મોટી સમસ્યાઓને દૂર કરવા માટે લોકો દવા લેવાને બદલે ઔષધીઓનું સેવન કરવાનું પસંદ કરે છે કારણ કે તેનાથી શરીરને આડ અસર થતી નથી અને બીમારી પણ જળમૂળથી દૂર થાય છે. કુદરતી આપણને અનેક પ્રકારની ચમત્કારિક જડીબુટ્ટીઓનું વરદાન આપ્યું છે. તેમાંથી કેટલીક જડીબુટ્ટી … Read more

દરરોજ સવારે ખાલી પેટ ખાઈ લ્યો આ નાના બીજ, શરીરની હજારો બીમારીઓ ભાગી જશે દૂર.

મિત્રો છેલ્લા કેટલાક સમયથી લોકો શરીરના સ્વાસ્થ્યનું મહત્વ સમજવા લાગ્યા છે. જેના કારણે દરેક વ્યક્તિને સ્વસ્થ તો રહેવું હોય છે પણ દોડધામ ભરેલી જીવન શૈલીના કારણે અનેક રોગ શરીરમાં ઘર કરી જાય છે. આજના સમયમાં જો શરીરને નિરોગી રાખવું હોય તો તમે કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરી શકો છો. આ ઘરેલુ ઉપાય કરવાથી શરીર નિરોગી રહે … Read more

એક મહિના સુધી ખાઈ લો શેકેલા લસણની બે કળીઓ, આ ગંભીર બીમારીઓ થઇ જશે ગાયબ..

દોસ્તો સામાન્ય રીતે લસણ નો ઉપયોગ ભોજનમાં સ્વાદ વધારવા માટે કરવામાં આવતો હોય છે. આ સાથે કેટલાક લોકો ને તો લસણ એટલું ફેવરિટ હોય છે કે તેઓ લસણ વિના ભોજન ખાઈ શકતા નથી. જો કે તમને જણાવી દઈએ કે તમે લસણનો ઉપયોગ કરીને ઘણી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બીમારીઓથી પણ છુટકારો મેળવી શકો છો. હકીકતમાં લસણમાં … Read more

દરરોજ આ વસ્તુના ખાઈ લો ચાર દાણા, જીવનમાં ક્યારેય નહીં સતાવે કોઈ રોગ.

આપણા દરેક ભારતીય રસોડામાં કાળા મરી આસાનીથી મળી આવે છે. જેને મસાલાની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. જે સ્વાદમાં ભલે કડવા હોય પરંતુ ઘણા પોષક તત્વોથી સમૃદ્ધ છે. કાળા મરીમાં વિટામિન સી, કે અને ઇ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે તમારા શરીરને યોગ્ય રીતે ચલાવીને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કામ કરે છે. … Read more