પગની ફાટેલી એડીઓ માટેનો કારગર ઈલાજ, સવારે ઉઠશો ત્યારે 100% સમસ્યા થશે ગાયબ.

મિત્રો ઘણી મહિલાઓને પગની એડીઓ ફટવાની સમસ્યા રહેતી હોય છે અને ખાસ કરીને આ સમસ્યા ચોમાસાની ઋતુમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. મિત્રો શિયાળાની ઋતુમાં ઠંડીના કારણે પગની એડીઓ ફાટી જાય છે અને તેમાં લોહી પણ નીકળવા લાગે છે. મિત્રો અનેક પ્રયાસો કરવા છતાં પણ આ સમસ્યા દૂર થતી નથી તેથી વ્યક્તિને ચાલવામાં ખૂબ જ … Read more

દુનિયાનો ગમે તેવો તાવ આવે તો પણ તમારું કશું બગાડી નહીં શકે, ખાલી આટલું કરો.

મિત્રો ચોમાસાની ઋતુમાં અનેક પ્રકારની બીમારીઓ ફેલાય છે અને તેમાં વાયરલ ઇન્ફેક્શન તાવ શરદી ઉધરસ જેવી સમસ્યાઓ વધારે પ્રમાણમાં રહેતી હોય છે. મિત્રો તાવ આવે ત્યારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો જો તમને તાવ આવે ત્યારે સવારે નાસ્તામાં ઘઉં નો બનાવેલો ખાખરો … Read more

જમવામાં આ વસ્તુનો કરશો ઉપયોગ તો આજીવન નહીં ગળવી પડે હાઈ બ્લડ પ્રેશરની દવાઓ.

દોસ્તો 120 થી 80 એ સામાન્ય બ્લડ પ્રેશર છે. સામાન્ય સ્વસ્થ વ્યક્તિનું બ્લડપ્રેશર આટલું હોવું જોઈએ. પરંતુ બ્લડ પ્રેશર જ્યારે આનાથી વધી જાય તો તેને હાઈ બ્લડ પ્રેશર કહેવાય છે અને આ સ્થિતિ ખૂબ જ ભયંકર કહી શકાય. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ રોજ દવા ખાવી પડે છે જેનાથી બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકાય. હાઈ બ્લડ … Read more

સવારે પેટ સાફ આવે તે માટે નહીં બેસવું પડે કલાકો સુધી ટોયલેટમાં, રાત્રે સુતા પહેલા આ વસ્તુ ખાવાનું રાખો.

દોસ્તો આજના સમયમાં મોટાભાગના લોકો દિવસ દરમિયાન ફાસ્ટ ફૂડ, વધારે પડતું તળેલું, વાસી ખોરાક, મસાલેદાર ખોરાક વધારે પ્રમાણમાં ખાતા હોય છે. તેના કારણે કબજિયાતની તકલીફ સૌથી પહેલા થઈ જાય છે. આવી વસ્તુઓ ખાધા પછી લોકો દિવસ દરમિયાન પૂરતું પાણી પણ પીતા નથી તેના કારણે શરીરમાં પાણીની જરૂરિયાત પૂરી થતી નથી અને મળ ત્યાગ કરતી વખતે … Read more

આ વસ્તુના માત્ર 2 ટીપાં બદલી નાખશે તમારા શરીરની તાસીર, જાણીને લાગશે નવાઈ.

મિત્રો આજના આ લેખમાં અમે તમને આયુર્વેદ ક્ષેત્રમાં જણાવ્યા અનુસાર એક ઘરેલુ અને અસરકારક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. આયુર્વેદિક શાસ્ત્રમાં અનેક પ્રકારના ચમત્કારિક અને અક્સિર ઉપાય બતાવવામાં આવ્યા છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવેલા આ પ્રકારના ઉપાયોને યોગ્ય રીતે અને યોગ્ય સમયે કરવામાં આવે તો અનેક પ્રકારની ગંભીર સમસ્યા માંથી છટકારો મેળવી શકાય છે. આજના આધુનિક … Read more

ગમે એવો જામેલો કફ નીકળી જશે બહાર, જો ખાઈ લીધી આ 5 વસ્તુઓ, ફેફસાં બની જશે કાચ જેવા ચોખ્ખા.

મિત્રો ચોમાસાની ઋતુમાં અનેક પ્રકારના નાના મોટા રોગ જોવા મળે છે જેવા કે શરદી ઉધરસ તાવ વગેરે ભાદરવા મહિનામાં અનેક પ્રકારના તાવ અને વાયરલ ઇન્ફેક્શન જોવા મળે છે અને શરદી ઉધરસ પણ વધારે પ્રમાણમાં રહે છે. મિત્રો શરીરમાં શરદી રહેવાથી માથું ભારે ભારે રહે છે. કફ ખૂબ જ વધારે પ્રમાણમાં જામી જાય છે અને તે … Read more

સૂતા પહેલાં નાભિમાં લગાવી દો ઘી, પછી શરીરમાંથી દૂર ભાગશે આટલી બીમારીઓ.

મિત્રો નાભિ આપણા શરીરનો મહત્વનો ભાગ છે. માણસના દરેક અંગનો સંબંધ બનાવી સાથે જોડાયેલો હોય છે. રોજ રાત્રે નાભિમાં ઘી ના બે ટીપા લગાવવા થી આપણે ઘણી બીમારીઓ સાથે લડવા માટે સક્ષમ બનીએ છીએ. ઘણી નેચરલ થેરાપી થી આપને ઘણી શરીરની સમસ્યાઓને આપણે દૂર કરી શકે છીએ. અને સાથે જ તે આપણા ચહેરાની સુંદરતા વધારવામાં … Read more

જો આ પાન ખાઈ લેશો તો બીમારીઓ પાછળ નહીં કરવો પડે લાખો રૂપિયાનો ખર્ચો.

મિત્રો ગુજરાતના ચોરવાડ અને દક્ષિણ ગુજરાતમાં સારી એવી ખેતી થાય છે જે નાગરવેલના પાન છે. મિત્રો દક્ષિણ પૂર્વ એશિયામાં મળી આવતો આપણ જે વેલા પર આપણને જોવા મળે છે. મિત્રો નાગરવેલ નું પાન ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. મિત્રો કબજીયાત ની સમસ્યામાં નાગરવેલના પાનનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. મિત્રો નાગરવેલના 10 પાન … Read more

જીવશો ત્યાં સુધી નહીં થાય કબજિયાત, ખાલી દિવસમાં આ 2 ફળ ખાઈ લો.

મિત્રો ઘણા વ્યક્તિઓને કબજિયાતની સમસ્યા રહેતી હોય છે. કોઈપણ પ્રકારની દવા લેવા છતાં પણ કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળતો નથી. મિત્રો તેના માટે આજે આ લેખમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે આ બે ફળ ખાઈ લેશો તો તમને કબજિયાતમાંથી છુટકારો મળી જશે. મિત્રો આ ફળનું સેવન કરવાથી અવશ્ય તમને ફાયદો જોવા મળશે … Read more

આ રીતે ઘરે જ બનાવી લ્યો આયુર્વેદિક બામ, શરદી, ઉધરસ, કમર અને સાંધાના દુઃખાવા થઈ જશે છૂમંતર.

મિત્રો કોઈપણ ઋતુમાં શરદી થાય ત્યારે અથવા તો શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવો થાય ત્યારે આપણે તરત જ તેના ઉપર બામ લગાવી દઈએ છીએ. જો મિત્રો શરદી થઇ હોય ત્યારે બામ લગાવવાથી નાક બંધ થઈ ગયેલા ખુલી જાય છે અને શરીરમાં કોઈપણ જગ્યાએ દુખાવો થાય ત્યારે તેના ઉપર બામ લગાવવાથી આપણને રાહત મળે છે. પરંતુ … Read more