જીવશો ત્યાં સુધી નહીં થાય કબજિયાત, ખાલી દિવસમાં આ 2 ફળ ખાઈ લો.

મિત્રો ઘણા વ્યક્તિઓને કબજિયાતની સમસ્યા રહેતી હોય છે. કોઈપણ પ્રકારની દવા લેવા છતાં પણ કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળતો નથી. મિત્રો તેના માટે આજે આ લેખમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમે આ બે ફળ ખાઈ લેશો તો તમને કબજિયાતમાંથી છુટકારો મળી જશે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આ ફળનું સેવન કરવાથી અવશ્ય તમને ફાયદો જોવા મળશે તમને કબજિયાતની સમસ્યા દૂર થતી જણાશે. મિત્રો અત્યારના સમયમાં અવ્યવસ્થિત ભોજન શૈલીના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ રહેતી હોય છે અને જેમાં કબજિયાતની સમસ્યા વધારી પ્રમાણમાં દરેક લોકોને જોવા મળતી હોય છે.

મિત્રો ભોજન કરતા સમયે આપણે કોઈપણ વસ્તુનો વિચાર કર્યા વિના અવ્યવસ્થિત ભોજન કર્યા કરીએ છીએ જેના લીધે આપણને કબજિયાત જેવી સમસ્યા થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

મિત્રો આપણે ભોજન કરતા સમયે ફાઇબર યુક્ત ખોરાક અને ફાઇબર યુક્ત ફળોનું સેવન કરવું જોઈએ. મિત્રો જો તમારા શરીરમાં ફાઇબર યોગ્ય પ્રમાણમાં હશે તો તમારા શરીરમાં કબજિયાત જેવી સમસ્યા રહેશે નહીં.

મિત્રો જો તમને કોઈ દિવસ પેટ સાફ ન થાય તો તેના લીધે તમારું મન બેચન રહે છે મંદાગની રહે છે તેના કારણે પેટમાં વાયુ પણ થવા લાગે છે. મિત્રો તેવી સમસ્યામાં તમારે આ બે ફળોનું સેવન કરવાનું છે જેમાં છે સફરજન અને કેળા.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

મિત્રો સફરજન અત્યારે બારેમાસ મળતા હોય છે અને લગભગ કેળા પણ બજારમાં જોવા મળે છે. સફરજન શું પાશ્ય હોવાના કારણે બીમાર વ્યક્તિ પણ તેનું સેવન કરી શકે છે.

મિત્રો સફરજન માં ફાઇબર ભરપૂર પ્રમાણમાં મળી રહે છે અને તે પચવામાં પણ ભારે રહેતું નથી. મિત્રો કેરા કબજિયાતની સમસ્યાને દૂર કરે છે પરંતુ જો તમે કેળા ખાઈને તરત જ પાણી પીવો છો તો કેળા પચવામાં ભારે રહે છે અને તે ગેસની સમસ્યા કરી શકે છે.

મિત્રો જે લોકો પોતાનું શરીર સુડોળ બનાવવામાં માગતા હોય તેવા લોકોએ કેળાનું સેવન કરવું જોઈએ કેળામાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં રહેલું છે અને તે કબજિયાતની સમસ્યાને પણ દૂર કરી શકે છે.

મિત્રો રોજ સવારે પહેલા ઊઠીને નવશેકું પાણી અવશ્ય પીવું જોઈએ. એનાથી તમારા શરીરમાં કોઈપણ પ્રકારની સમસ્યાઓ રહેતી નથી અને નાની મોટી સમસ્યાઓ નવશેકા પાણીથી જ દૂર થઈ જાય છે.

મિત્રો જે લોકો લીલા શાકભાજીનો સેવન કરતા નથી તેવા લોકોને કબજિયાતની સમસ્યા વધારે પ્રમાણમાં રહે છે. મિત્રો લીલી ભાજી જેવી કે તાંદડજો મેથીની ભાજી પાલક ની ભાજી વગેરે ભાજીનું સેવન કરવાથી પણ તમારી કબજિયાતની સમસ્યા માંથી રાહત મળી શકે છે.

મિત્રો કબજિયાત નહિ સમસ્યામાં તમે હરડેનું સેવન કરી શકો છો જેમાં સવારે એક ચમચી હરડેનું સેવન કર્યા પછી તમારે 45 મિનિટ પછી નાસ્તો કરવો જોઈએ અને જો સાંજના સમયે તમે હરડેનું સેવન કરો છો તો જમ્યા પહેલા એક ચમચી હળદરનું સેવન કરવું અને 45 મિનિટ બાદ ભોજન લેવું જોઈએ.

મિત્રો હરડેનો સેવન કરવાથી પણ કબજિયાતને સમસ્યામાંથી રાહત મળે છે. મિત્રો હરડેનું સેવન કરવાથી તમારા આંતરડા સાફ થઈ જશે. મિત્રો જો કબજિયાતની સમસ્યામાં રાહત ન મળે તો તમને મળ માર્ગમાં ચીરા પાડવા લાગે છે. હરસ મસાની સમસ્યા થવા લાગે છે.

ભગંદર થાય મળમાર્ગમાં સોજો આવે મિત્રો આ પ્રકારની નાની મોટી સમસ્યાઓનો હલ આપણે આપણા રસોડામાંથી મળી રહે છે આપણા રસોઈ ઘરમાં અનેક પ્રકારના મસાલા હોય છે જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી આપણે નાની મોટી સમસ્યાઓ દૂર કરી શકે છે.

Leave a Comment