મધમાં આ પાવડરને મિક્ષ કરીને ચાટી લ્યો, શરીરના સોજા એક દિવસમાં ઊભી પૂંછડીએ ભાગશે.

દોસ્તો અશ્વગંધા એક આયુર્વેદિક ઔષધિ છે, તેથી તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ શું તમે ક્યારેય મધ સાથે અશ્વગંધા પાવડરનું સેવન કર્યું છે? જો નહીં, તો આજથી જ કરવાનું શરૂ કરી દો. કારણ કે મધ સાથે અશ્વગંધા પાવડરનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. અશ્વગંધા સાથે મધમાં ઔષધીય ગુણો … Read more

જીમમાં ખર્ચ કર્યા વગર ઘરબેઠા વજનમાં થશે ઘટાડો, જો ખાઈ લેશો આ શાકભાજી.

દોસ્તો આજની લાઈફસ્ટાઈલ અને ખાવાની ખોટી આદતોના કારણે મોટાભાગના લોકો વધતા વજનથી પરેશાન છે પરંતુ વધતું વજન હૃદય, ડાયાબિટીસ જેવા રોગોને જન્મ આપે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે. તેથી, વધતા વજનને નિયંત્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વજનને નિયંત્રિત કરવા માટે ફાઈબરથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. આવી સ્થિતિમાં શાકભાજીનું સેવન … Read more

શરીરને આજીવન નિરોગી રાખવું હોય તો સવારે જાગીને કરી લેવા આ ત્રણ કામ.

છેલ્લા બે વર્ષમાં જે સમય લોકોએ જોયો છે તેના પછી લોકો પણ પોતાના શરીરના સ્વાસ્થ્ય વિશે સભાન થઈ ગયા છે. હવે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે અને શરીર નિરોગી રહે. તેના માટે લોકો સતત પ્રયત્ન કરતા રહે છે. પરંતુ તેમ છતાં જાણકારી ના અભાવના કારણે લોકો કેટલીક ભૂલ કરી બેસે … Read more

સાત જ દિવસમાં દાંત અને પેઢાના દુખાવા કાયમ માટે થઈ જશે દૂર, આ વસ્તુ છે દાંત માટે અક્સીર.

દાંત અને પેઢા મજબૂત રહે તે માટે જરૂરી છે કે તેની સ્વચ્છતા નું ખાસ ધ્યાન રાખવામાં આવે. જો દાંત અને પેઢાની કાળજી બરાબર લેવામાં ન આવે તો મોઢામાં બેક્ટેરિયા થઈ જાય છે અને પરિણામે ગંભીર રોગ પણ થઈ શકે છે. તેથી જ દાંતના ડોક્ટરો દિવસમાં બે વખત બ્રશ કરવાનું અને યોગ્ય રીતે મોડું સાફ કરવાનો … Read more

આ વસ્તુનું જ્યુસ કરીને પીશો તો 40 વર્ષે પણ 20 વર્ષ જેવું રહેશે સ્વાસ્થ્ય.

શરીરનું સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો દૈનિક આહારમાં લીલા શાકભાજી નું પ્રમાણ વધારવું જોઈએ. જોકે મોટાભાગના લોકો એવા હોય છે જેમને લીલા શાકભાજીનું સેવન કરવું ગમતું નથી. પરંતુ, આ પ્રકારના શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. આવું જ એક શાક છે કારેલા. કારેલાનું નામ આવતા જ ઘરમાં દરેક વ્યક્તિનું મોઢું બગડી જાય છે. કારણ … Read more

રોજ સવારે એક ગ્લાસ આ જ્યુસ પીવાથી 15 જ દિવસમાં વજન આવશે કંટ્રોલમાં.

વધારે વજન એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. નાની ઉંમરના બાળકોનું વજન પણ ખૂબ જ વધી જતું હોય છે. એકવાર વજન વધી જાય પછી તેને કંટ્રોલમાં કરવું સરળ નથી. તેથી વજન વધે કે તુરંત જ તેના માટે ઉપાય શરૂ કરી દેવા જોઈએ. તમે દૈનિક દિનચર્યા માં કેટલાક ફેરફાર કરીને અને નિયમિત રીતે કસરત કરીને … Read more

ગેરેન્ટી છે કે આંખના નંબર દૂર થશે, આ ઉપાય કરી લેશો તો ઝાંખું દેખાવાની તકલીફ કાયમ માટે થશે દૂર.

મિત્રો જ્યારે શરીરમાં વિટામીન એ ની ઉણપ સર્જાય છે ત્યારે સૌથી પહેલી અસર આંખને થવા લાગે છે. વિટામીન એ ની ઉણપના કારણે આંખ નબળી પડી જાય છે અને નંબર વધવા સહિતની તકલીફો થાય છે. આંખનું સ્વાસ્થ્ય જોડવાઈ રહે તે માટે જરૂરી છે કે શરીરને વિટામીન એ મળે. વિટામીન એ આંખને સ્વસ્થ રાખે છે અને સાથે … Read more

જૂનામાં જૂની કબજિયાત પણ થઈ જશે દુર, રાત્રે સુતા પહેલા ગરમ દૂધમાં આ વસ્તુ ઉમેરીને પી લેવી, સવારે પેટ આવી જશે સાફ.

શરીરના દરેક રોગનું મૂળ પેટ હોય છે. પેટ ખરાબ હોય એટલે સૌથી પહેલા કબજિયાત થાય છે અને તેની સાથે જ શરીરમાં અન્ય રોગ પણ વધવા લાગે છે. આમ થવાનું કારણ હોય છે કે કબજિયાત ના કારણે આંતરડામાં મળ જામી જાય છે અને તેમાં સડો થતાં તેમાં બેક્ટેરિયા થવા લાગે છે. આ બેક્ટેરિયા શરીરમાં ફેલાય છે … Read more

આ નાના દાણા દરરોજ ખાઈ લેવાથી 22થી વધારે રોગોનો થઈ જાય છે નાશ.

મિત્રો આપણે વ્રત ઉપાસવાસમાં રાજગરા થી બનેલી અનેક વાનગીઓનું સેવન કરતા હોઈએ છીએ. રાજગરો એક એવી વસ્તુ છે જેનું સેવન કરવાથી અનેક રોગો દૂર થાય છે. મિત્રો રાજગરાના દાણાને રામ દાણા કહેવાય છે તેનું મોટું બજારમાં ડીસામાં આવેલું છે. મિત્રો રાજગરાના કુદરતી સ્ટીટોઇડ ભરપૂર પ્રમાણમાં રહેલું છે. મિત્રો તેના સિવાય રાજગરા માં પ્રોટીન વિટામિન સી … Read more

આ 3 વનસ્પતિના ટુકડાને મોઢામાં મૂકી દો, કફ, વાત અને પિત્ત દવા વગર થશે દૂર.

આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સર્વ રોગો નું મૂળ ત્રિદોષ છે. જ્યારે આપણા શરીરમાં વાયુ કફ અને પિત્ત નું બેલેન્સ બગડે ત્યારે અનેક પ્રકારના ભયંકર રોગો થાય છે. આયુર્વેદ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર જ્યારે આપણે આપણા શરીરમાં વાયુ કફ અને પિત્તની યોગ્ય રીતે સારવાર કરીએ અને તેને શરૂઆતમાં જ દૂર કરી દઈએ તો અનેક પ્રકારના ગંભીર રોગોથી … Read more