મધમાં આ પાવડરને મિક્ષ કરીને ચાટી લ્યો, શરીરના સોજા એક દિવસમાં ઊભી પૂંછડીએ ભાગશે.

દોસ્તો અશ્વગંધા એક આયુર્વેદિક ઔષધિ છે, તેથી તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ શું તમે ક્યારેય મધ સાથે અશ્વગંધા પાવડરનું સેવન કર્યું છે? જો નહીં, તો આજથી જ કરવાનું શરૂ કરી દો. કારણ કે મધ સાથે અશ્વગંધા પાવડરનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

અશ્વગંધા સાથે મધમાં ઔષધીય ગુણો પણ ભરપૂર હોય છે, અશ્વગંધામાં ફાઈબર, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ અને વિટામિન સી, એન્ટીઑકિસડન્ટ, બળતરા વિરોધી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે.

આ સાથે જ મધમાં વિટામિન A, વિટામિન B, વિટામિન C, ફોસ્ફરસ, આયોડિન, આયર્ન, કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેથી આ મિશ્રણનું સેવન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

અશ્વગંધા પાવડર અને મધ બંનેમાં વિટામિન સી જોવા મળે છે, તેથી જો તમે આ મિશ્રણનું સેવન કરો છો, તો તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેના દ્વારા તમે અનેક પ્રકારની બીમારીઓના શિકાર થવાથી બચી શકો છો.

આજકાલ મોટા ભાગના લોકોમાં કોલેસ્ટ્રોલ વધવાની ફરિયાદ જોવા મળી રહી છે, પરંતુ જો તમે અશ્વગંધા પાઉડર અને મધનું સેવન કરો છો તો તેનાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

કોલેસ્ટ્રોલની સાથે ટ્રાઈગ્લિસરાઈડમાં વધારો પણ હૃદય રોગનું સૌથી મોટું કારણ છે, પરંતુ જો તમે અશ્વગંધા સાથે મધનું સેવન કરો છો તો તે ટ્રાઈગ્લિસરાઈડનું સ્તર પણ ઓછું કરે છે.

અશ્વગંધા પાવડર અને મધનું સેવન આંખો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે આ મિશ્રણનું સેવન કરવાથી આંખોની સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે આંખોની રોશની પણ વધે છે.

અનિદ્રાની ફરિયાદ હોય ત્યારે અશ્વગંધા અને મધનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેથી, જો તમે આ મિશ્રણનું સેવન કરો છો, તો તે અનિદ્રાની ફરિયાદથી છુટકારો મેળવે છે.

જો શરીરમાં સોજાની ફરિયાદ હોય તો અશ્વગંધા પાઉડર અને મધનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે અશ્વગંધા અને મધ બંનેમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે બળતરાની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે.

Leave a Comment