રોજ સવારે એક ગ્લાસ આ જ્યુસ પીવાથી 15 જ દિવસમાં વજન આવશે કંટ્રોલમાં.

વધારે વજન એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. નાની ઉંમરના બાળકોનું વજન પણ ખૂબ જ વધી જતું હોય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

એકવાર વજન વધી જાય પછી તેને કંટ્રોલમાં કરવું સરળ નથી. તેથી વજન વધે કે તુરંત જ તેના માટે ઉપાય શરૂ કરી દેવા જોઈએ.

તમે દૈનિક દિનચર્યા માં કેટલાક ફેરફાર કરીને અને નિયમિત રીતે કસરત કરીને પણ વજનને નિયંત્રિત કરી શકો છો. આ સિવાય ભોજનમાં સુગર યુક્ત આહાર તાળી અને પ્રોટીનયુક્ત આહાર લેવાથી વજનને કંટ્રોલમાં કરી શકાય છે.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

વધતા વજનને કંટ્રોલમાં રાખવા માટે તમે રોજ એક ગ્લાસ આ જ્યુસ પણ પી શકો છો. આ ફળનો જ્યુસ પીવાથી પણ વજન ઘટે છે. સાથે જ પેટની સમસ્યાઓ પણ દૂર થાય છે. વજન ઘટાડવા માટે અનાનસ ખૂબ જ ઉપયોગી છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર અનાનસના જ્યુસમાં તજનો પાવડર ઉમેરીને પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આ મિશ્રણમાં તમે લીંબુનો રસ ઉમેરીને પણ પી શકો છો.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

એક અનાનસમાં 42 કેલરી હોય છે અને ૪ ટકા કાર્બોહાઇડ્રેટ શરીરને મળે છે. અને ના શું જ્યુસ પીવાથી ચયાપચય એક્ટિવ થાય છે અને વજન કંટ્રોલમાં રહે છે.

Leave a Comment