સાઈટીકાના દુઃખાવામાંથી મેળવો તત્કાલ રાહત. આ 100 ટકા અસરકારક ઉપાયથી.

મિત્રો આજકાલ સાઇટીકા ની બીમારી થી લોકો ખુબજ પીડાય છે. તેનાથી ખુબજ પરેશાન જોવા મળે. ભારતમાં અને વિદેશમાં પણ કેટલાક વ્યક્તિ ઓ સાઈટીકાના ભોગ બનેલા છે. તેનો ઈલાજ માટે ઘરે રહીને દેશી ઉપચાર કરી શકાય છે અને બીજાને પણ તેમાં રાહત થાય છે. ડોક્ટર ની સલાહ વિના પણ તેનો ઝડપથી ઉપચાર કરી શકાય છે. કમરની … Read more

પાચનક્રિયા સુધારવા માટેના 100 ટકા અસરકારક ઘરેલું ઉપચારો.

મિત્રો આજકાલ લોકો ખાવા પર બેધ્યાન ગમેતે સમયે ખાવું, તીખું, તળેલું, વાસી વગેરે ખાવાથી પેટમાં અપચો થવાની સંભાવના જોવા મળે છે. તેના કારણે પાચનતંત્ર પણ કામ કરતું નથી અને વિવિધ પ્રકારના રોગ થવાની સંભાવના વધી જાય છે. દિવસે અને રાતે ખોરાક લેવામાં ખુબજ ધ્યાન રાખવું જોઈએ. દિવસ દરમિયાન ભારે ખોરાક લેવામાં આવે તો ચાલે પરંતુ … Read more

આજે જ શરૂ કરો યાદશક્તિ વધારવા માટેના આ 100% તમારા ઘરના જ ઘરેલું ઉપચારો.

મિત્રો આજકાલ દરેક લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે જેમાં નાના બાળકોથી લઈને મોટી ઉંમર ના વૃદ્ધ માં આ સમસ્યા વધુ હોવાથી કોઇપણ જરૂરી કામ હોવા છતાં પણ ભૂલી જવાય છે જેના કારણે ઘણી મુશ્કેલીઓ સામનો કરવો પડે છે. ખાસ કરીને બાળકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. ખાસ કરીને પરીક્ષા વખતે યાદ કરેલું … Read more

મોંઢામાં ચાંદા પડે તો કરો આ ઘરેલું ઉપાય અને ચાંદાને કરો દૂર.

મિત્રો તમે પણ જાણતા હશો કે ઉનાળાની શરૂઆત થતા જ ગરમીનું પ્રમાણ વધારે જોવા મળે. તેના કારણે શરીરમાંથી ગરમી બહાર આવે છે તેના લીધે મોંઢામાં ચાંદા પડેલા જોવા મળે છે. જે લોકો ને હોજરીની ગરમી વધારે હોય તેવા લોકોને મોંઢામાં ગરમીના ચાંદા થાય છે. તેનો યોગ્ય અને જરૂરી દેશી દવાનો ઉપયોગ કરવામાં આવે છે તો … Read more

ઉનાળામાં નસકોરી ફૂટવાની સમસ્યાને કરો કાયમ માટે દૂર એ પણ ઘરેલું ઉપાયોથી.

મિત્રો ઉનાળાની ઋતુ આવી ગઈ છે. ખુબજ તડકો અને ગરમીની પ્રમાણ વધારે જોવા મળે છે. જેના કારણે લોહીના સર્ક્યુલેશન માં વધારો થાય છે. જેના કારણે નસકોરી ફૂટવાની સંભાવના જોવા મળે. ખાસ કરીને નાના બાળકો તથા મોટી ઉંમરના વ્યક્તિ ઓમાં આ સમસ્યા જોવા મળે છે. આ સમસ્યા દૂર કરવા માટે આપણે ઘરેલું ઉપચાર અપનાવવા જોઈએ જેના … Read more

હૃદય રોગ, માથાનો દુખાવો, ચહેરા પર ડાઘ, નપુંસકાતા જેવી ગંભીર બીમારીઓમાં ફાયદાકારક છે અડદની દાળ.

મિત્રો આજે અમે તમને જણાવીશું અડદની દાળના ફાયદા અડદની દાળને કોઇ પણ રીતે ખાવાથી આપણા શરીરમાં શક્તિ મળશે. અડદની દાળ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. શિયાળાની ગુલાબી ઠંડી મા અડદિયા ના લાડુ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. અળદની દાળ મા કેલ્શિયમ અને ફોસ્ફરસ ના તત્વો છે પરંતુ તેનો લાભ લોકો આજે … Read more

કબજિયાત સિવાય પણ બીજા કેટલાય રોગો દૂર કરે છે આ ઈસબગુલ. જાણીલો ઈસબગુલના ચમત્કારિક ફાયદાઓ.

મિત્રો તમે પણ જાણતા હશો કે દરેક વ્યક્તિ ના ખોરાક માટે અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે તેને પૂરતું પોષણ મળી રહે છે અને કામ કરવામાં પણ સરળતા પ્રાપ્ત થાય છે. દરેક વસ્તુમાંથી અલગ અલગ પોષકતત્વો અને વિટામિન મળી રહે છે તેમાનું એક છે ઇસબગુલ. તે ઊંઝા નો મુખ્ય પાક ગણવામાં આવે … Read more

કાજુ, બદામ, પિસ્તા, કિસમિસ કરતા વધુ શક્તિશાળી છે પલાળેલા ચણા.

મિત્રો પલાળેલા ચણા ખાવા એ કાજુ, બદામ, કિસમિસ, કરતા પણ વધુ ફાયદાકારક છે કેમ કે પલારેલા ચણા માં પ્રોટીન, વિટામિન, મિનરલ્સ, ફાઈબર જેવા તત્વો ખુબ જ માત્રા મા રહેલા છે મિત્રો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ પલારેલા ચણા ખાવાની સાચી રીત અને તેને ખાવાના ફાયદા વિશે. પલારેલા ચણા ખાવાથી શરીર મા ખુબ જ … Read more

કપૂરના સેવનથી દૂર કરો તમારા કેટલાય રોગો. જાણીલો કપૂરના ઉપયોગ કરવાની રીત.

કપૂર એ સૌથી સારો અને દેશી ઉપચાર છે. જેનો ઉપયોગ કરવાથી ઘણા રોગોને દૂર કરી શકાય છે. આ કપૂર બે જાતના જોવા મળે છે. એક આરતી કપૂર અને બીજું છે કપડામાં જે મુકવામાં આવે છે તે. તે સ્મેલ માટે મુકવામાં આવે છે જેને જીવજંતુઓ થઈ દૂર કરી શકાય છે. આ કપૂર ભારતમાં જોવા મળ્યું. કપૂર … Read more

કફ, અરુચિ, શ્વાસ, હરસ- મસા, અશક્તિ જેવી બીમારીઓ દૂર કરશે આ ફળ..

કુદરત તરફ થી એવી ઘણી વસ્તુઓ મળી છે કે જેને ખાવાથી શરીરના ઘણા રોગો દૂર થાય છે અને તેનાથી શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે. પૃથ્વી પર રહેલી દરેક વસ્તુ મનુષ્ય માટે ખુબજ ઉપયોગી છે જેનો ઉપયોગ શરીરને રોગોથી દૂર રાખે છે. કોઠા ખાવાથી શરીરને ખુબજ ફાયદો કરે છે તે ખાટું, તૂરું, કડવું, ઠંડુ છતાં કામશક્તિ … Read more