સાઈટીકાના દુઃખાવામાંથી મેળવો તત્કાલ રાહત. આ 100 ટકા અસરકારક ઉપાયથી.

મિત્રો આજકાલ સાઇટીકા ની બીમારી થી લોકો ખુબજ પીડાય છે. તેનાથી ખુબજ પરેશાન જોવા મળે. ભારતમાં અને વિદેશમાં પણ કેટલાક વ્યક્તિ ઓ સાઈટીકાના ભોગ બનેલા છે. તેનો ઈલાજ માટે ઘરે રહીને દેશી ઉપચાર કરી શકાય છે અને બીજાને પણ તેમાં રાહત થાય છે. ડોક્ટર ની સલાહ વિના પણ તેનો ઝડપથી ઉપચાર કરી શકાય છે.

 
આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

કમરની પાછળના મણકામાં ઉપરથી નીચે સુધી હોય છે જેમાં નીચેના મણકા પર કોઈ વસ્તુનો વજન ઉંચકવાથી, બેસવાથી કે ઉભા થવાથી તેના પર વજન આવે છે તેના કારણે મણકા ખસી જાય છે જેના કારણે પગ સુધી લોહી પહોંચાડતી નસ દબે છે જેને સાઈટીકા કહે છે. તેને કસરત દ્રારા પણ દૂર કરી શકાય છે. તે ઉપરાંત ઘરેલું ઉપચાર દ્રારા પણ દૂર કરી શકાય છે.

ડાબા પગમાં અથવા તો જમણા પગમાં દુઃખવો થાય ક્યારેક તો ખાલી ચડે,તો કેટલીક વાર તો કઈ વાગે તો પણ ખ્યાલ આવતો નથી અને ઝનઝણાટી રહે વગેરે જેવી તકલીફ જોવા મળે છે. ખાસ કરીને ચાલવા બેસવામાં પણ ખબર પડતી નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓJoin Now

જો તમને જમણા પગ માં સતત દુઃખાવો રહેતો હોય તો તે પગની પાનીને ડાબા પગ ઉપર રાખવાથી માથું નીચે નમાવી ઊંડો શ્વાસ લેવાથી નસ પોતાની જગ્યાએ આવે છે અને કાયમ નો દુખાવો મટે છે. એવું દિવસ માં બે વાર કરવું જોઈએ. બીજો ઉપાય છે જમીન પર સીધાં જ ઊંઘવાથી ટૂંકા થયેલા પગ ને આમ-તેમ ફેરવવાથી નસ નો દુખાવો મટે છે.

આવી વ્યક્તિઓએ આથાવાળી વસ્તુઓ જેવી કે ઈડલી, ખમણ, ઢોકળા વગરે ન ખાવું જોઈએ. ખટાશ વાળી વસ્તુઓ જેવી કે નારંગી,મોસંબી,લીંબુ વગેરે તથા વાસી ખોરાક ન ખાવો જોઈએ નો ઉપયોગ ટાળવો જોઈએ. દૂધ પણ ખાવાનું નથી.

આયુર્વેદના ગ્રુપમાં જોડાઓJoin Now
આયુર્વેદની ચેનલમાં જોડાઓક્લિક કરો

40 ગ્રામ દિવેલમાં 10 નંગ લસણ ગરમ કરીને ઠંડુ થાય એટલે માલિશ કરવાથી પણ દુખાવો મટે છે. રેતીમાં મીઠું નાખી પગ પર ધીમે-ધીમે શેક કરવાથી દુખાવો મટી જાય છે. જાયફળનો ચૂર્ણ બનાવી લેપ કરવાથી પણ થોડા જ સમયમાં દુખાવો મટે છે અને ઘણો ફાયદો થાય છે.

સૂંઠ અને લિંડીપીપર ના તેલની માલિશ કરવાથી નસ નો દુખાવો મટે છે અને સાઇતિકમાં ખુબજ રાહત થાય છે. રોજ સવારે વહેલા ઊઠીને બન્ને હાથને પગ સુધી લંબાવતા 12 પ્રાણાયામ કરવાથી નસ નો દુખાવો મટી જાય છે. સાઈટીકા વાળી વ્યક્તિઓએ કમર સીધી રહે તે રીતે બેડમાં આરામ કરવો જોઇએ.

બને ત્યાં સુધી નીચે પથારી કરીને સૂવું જોઈએ. નીચે આસન પર ઉલટા સુઈ જઈને જમીનથી બે પગ ઊંચા કરવાથી નસ ખુલ્લી થઈ જાય છે. તેનાથી સાઈટીકા માં ખુબજ ફાયદો થાય છે. આવા વ્યક્તિઓએ લાંબા સમય સુધી ઉભા ન રહેવું જોઈએ અને વધૂ પડતો વજન ન લેવો જોઈએ.

કોઈપણ કામ કરતી વખતે વધુ પડતો વજન ઊંચો ન કરવો જોઈએ. વિટામિન મળે તેવો ખોરાક લેવો જોઈએ જેથી આવી ખામી ને દૂર કરી શકાય છે. આવા વ્યક્તિ ઓએ રોજ સવારે કસરત કરવી તથા ચાલવું જોઈએ. તેનાથી નસોમાં લોહીનું પરિભ્રમણ વધે છે અને સાઈટીક થી બચી શકાય છે.

જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો નીચેનું Like બટન દબાવીને અમારા પેજને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.

Leave a Comment