આ એક નિયમનું પાલન કરશો તો ક્યારેય નહીં થાય ગેસ, એસિડિટી અને કબજિયાતની સમસ્યા.

મિત્રો આજના આ લેખમા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે પ્રમાણે નો ઉપાય કરશો તો જીવનભર તમને ગેસ, કબજિયાત કે એસિડિટી નઈ થાય અને હા તમે આ એક જ નિયમનું પાલન કરશો તો જ્યાં સુધી જીવશો ત્યાં સુધી અમારી ગેરંટી છે તમને પેટમાં ગેસ નઈ થાય કે કબજિયાત અને એસીડીટી તો ક્યારેય ન થાય. … Read more

આ ચાર વસ્તુમાંથી બનાવી લો લાડું અને કાયમ માટે કરો સાંધા અને ગોઠણના દુખવાને દૂર

મિત્રો ખાસ કરીને આ પ્રકારની બીમારી એ માનસિક રીતે પણ ખુબજ પરેશાન કરે છે. આવા દુખાવા 50 વર્ષથી વધારે ઉંમર વળી વ્યક્તિ માં જોકે મળે છે પરંતુ હાલ ના જમાના માતો નનાની ઉંમરમાં પણ આ બીમારી ઘર કરી જાય છે. એવું થવાનું કારણ મિત્રો કેલ્શિયમની ઉણપ સર્જાતા આ દુખાવા જોવા મળે છે. મિત્રો આ દુખવા … Read more

ઓપરેશન કરાવ્યા વગર જ ચરબીની ગાંઠો કરો દૂર. આ ઘરેલું ઉપચારોથી..

મિત્રો ઘણા લોકોને ચરબી ની ગાંઠ થતી હોય છે ચરબી ની ગાંઠ શરીરના બહારના ભાગે થઈ શેક છે અને શરીરના અંદરના ભાગે પણ થઈ શેક છે એ ગાંઠ સામાન્ય રીતે વ્યક્તિને મોઢા પર હાથ ઉપર શરીર ના ગમે તે ભાગ પર થતી હોય છે, એ ગાંઠ સામાન્ય દબાવાથિ પોચી હોય છે અને સામાન્ય ઓપરેશન કરવાથી … Read more

ગરમ પાણી સાથે કરો કાળા મરીનું સેવન અને રહો અનેક બીમારીઓથી દૂર.

કાળા મરીનું સેવન આપના માટે ખુબજ ઉપયોગી છે. તે રસોડામાંથી મળી આવે છે. ખાસ કરીને તેનો ઉપયોગ કરીને વિવિધ બીમારીઓ મટાડી શકાય છે. કાળા મરી શરીર માટે ખુબજ ફાયદાકારક છે. તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો બધીજ બીમારીઓ દૂર રહે છે. કાળા મરી નું સેવન નવશેકા પાણી સાથે કરવાથી કેટલું મહત્વ છે તે જાણીને પણ … Read more

હીરા કરતા પણ કિંમતી છે આ વનસ્પતિ. મોટી – મોટી બીમારીઓને કરે છે કાયમ માટે દૂર..

મિત્રો આ લેખમા અમે તમને હીરા કરતા પણ મોંઘી એક જડીબુટ્ટી વિશે વાત કરવાના છીએ એટલે કે આજે અમે તમને એક કાંટાળી વનસ્પતિ ગાડરિયુ વિશે વાત કરવાના છીએ ખાસ કરીને આ ગાડરિયુ વરસાદની ઋતુમા ઉગી નીકળે છે આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ગાડરિયું વનસ્પતિ ના પાન, મૂળ , કાંટા વાળુ જે ફળ આવે છે તેનો પણ ઔષધીમા … Read more

૧ રૂપિયાની પણ ગોળી ગળ્યા વગર દૂર કરો 100 થી વધુ બીમારીઓ. વધુ માહિતી માટે આર્ટિકલ અવશ્ય વાંચો.

મિત્રો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ફણગાવેલા કઠોળ ના ફાયદા. ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરમાં અનેક પ્રકારની તકલીફ માં રાહત મળે છે અને શરીરને લગતી તમામ બિમારી મા રાહત મળે છે. પેટનું ધ્યાન રાખવા માટે મોટા ભાગના લોકો સલાડનો ઉપયોગ કરે છે જેમ કે કાકડી , ટામેટા , મુળા , બીટ , આ સલાડ … Read more

પેટમાં ગેસની સમસ્યાથી મેળવો છુટકારો, આ 100 ટકા અસરકારક ઉપચારોથી.

મિત્રો, કેટલીક વાર આપણને પેટ ની સમસ્યા ના કારણે ચિંતિત હોઈએ છીએ. કેટલીક વાર પેટ માં ગેસ થવાથી બીજા બધા માટે મજાક નું કારણ બની જાય છે એટલે આપના માટે શરમજનક બાબત હોય તેવું લાગે છે. મિત્રો જો વધુ ગેસ ની સમસ્યા હોય તો ભીડ કે બીજા મિત્રો જોડે જવું આપણને સંકોચ લાગે છે. નાની … Read more

પિત્તને દૂર કરો એ પણ ઘરેલું ઉપચારથી. વાંચવાનું ભૂલતા નહીં દરેક રોગોના જડ વિશે.

પિત્ત એ આપણા શરીરને ખુબજ હેરાન કરે છે. શરીરમાં વાયુ, પિત્ત અને કફ નું પ્રમાણ વધવાને કારણે બધાંજ રોગો થાય છે. શરીરમાં ગેસ વધવાને કારણે વાયુ વધે છે. અમ્લ વધવાને કારણે પિત્ત પણ વધે છે અને ગળામાં શરી ખસી થવાને કારણે કફ વધે છે. આ ત્રણેય થી બધાજ રોગો ની શરૂઆત થાય છે. પિત્ત મટાડવાના … Read more

શરદીના લીધે નાક બંધ થઈ જાય છે અને માથું પણ દુઃખે છે? ખાલી 10 જ મિનિટમાં કરો દૂર સમસ્યા.

જો મિત્રો શરદીના કારણે તમારું નાક બંધ થઇ ગયું હોય તો માત્ર દસ જ મિનિટમાં કોઈ પણ પ્રકારની દવા લીધા વગર નાક કઈ રીતે ખુલે અને તેના ઘરેલુ નુસખા જાણીશું અને શરદીના કારણે જો માથુ દુખતુ હોય તો તેમાં કયા કયા ઘરેલુ ઉપાય કરવા જોઇયે તે આજના આ લેખમા જોઇશું. જો તમને શરદી થઈ ગઈ … Read more

આધાશીશી દૂર કરો એ પણ દેશી આયુર્વેદિક ઉપચાર અજમાવી. ખાલી સાત મિનિટમાં દૂર કરો માથાનો દુખાવો.

આધાશીશી એ એક પ્રકારનો માથાના દુખાવામાં જ સમાવેશ કરવામાં આવે છે. તેમાં માથાનો સતત દુખાવો થતો હોય છે. આધાશીશી રોગ નો સીધો સંબંધ સૂર્ય સાથે હોય છે જેમ કે જ્યારે દિવસ ઉગે ત્યારે તેનો દુખાવો શરૂ થઈ જાય છે. એમાં જેમ જેમ સૂર્ય ઉગતો જાય છે તેમ તેમ તેનો દુખાવો સતત વધતો જાય છે. બપોરના … Read more